AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરીરના અનેક રોગોનો રામબાણ ઈલાજ છે સફેદ મરી, જુઓ ફોટા

કાળા મરીનો ઉપયોગ આપણે ઘણી રસોઈમાં કરતા હોઈએ છીએ. કાળા મરીની જેટલુ જ સફેદ મરી પણ ફાયદાકારક છે. સફેદ મરીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કાર્બોહાઈડ્રેટ, એનર્જી, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન વગેરે હોય છે.

Disha Thakar
| Edited By: | Updated on: Feb 14, 2024 | 5:29 PM
Share
સફેદ મરીમાં એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. જે શરીરને મુક્ત રેડિકલ સામે લડવામા મદદ કરે છે. જેના પગલે હૃદયરોગ, ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં કારગર સાબિત થાય છે.

સફેદ મરીમાં એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. જે શરીરને મુક્ત રેડિકલ સામે લડવામા મદદ કરે છે. જેના પગલે હૃદયરોગ, ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં કારગર સાબિત થાય છે.

1 / 5
કોઈ પણ વ્યક્તિને વારંવાર ગેસ થતો હોય કે અન્ય પેટની સમસ્યાઓ થતી હોય છે. તેવા વ્યક્તિને સફેદ મરીનું સેવન કરવાથી પાચનમાં પણ મદદ કરે છે.

કોઈ પણ વ્યક્તિને વારંવાર ગેસ થતો હોય કે અન્ય પેટની સમસ્યાઓ થતી હોય છે. તેવા વ્યક્તિને સફેદ મરીનું સેવન કરવાથી પાચનમાં પણ મદદ કરે છે.

2 / 5
સફેદ મરીમાં ફ્લેવોનોઈડ્સ, વિટામિન એ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. આ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.જો તમારું બ્લડ પ્રેશર સામાન્ય કરતા વધારે રહેતુ હોય ત્યારે નિયમિતપણે તમારા આહારમાં સફેદ મરીનો સમાવેશ કરવો જોઈએ

સફેદ મરીમાં ફ્લેવોનોઈડ્સ, વિટામિન એ અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. આ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.જો તમારું બ્લડ પ્રેશર સામાન્ય કરતા વધારે રહેતુ હોય ત્યારે નિયમિતપણે તમારા આહારમાં સફેદ મરીનો સમાવેશ કરવો જોઈએ

3 / 5
સફેદ મરીમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી હોય છે. જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમજ સફેદ મરી હૃદયમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવી રાખવામાં અસરકારક છે. જેના કારણે હાર્ટ એટેકથી બચી શકે છે.

સફેદ મરીમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી હોય છે. જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમજ સફેદ મરી હૃદયમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવી રાખવામાં અસરકારક છે. જેના કારણે હાર્ટ એટેકથી બચી શકે છે.

4 / 5
સફેદ મરીમાં રહેલું પાઇપરિન નામનું તત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. તે ઇન્સ્યુલિનની પ્રવૃત્તિમાં પણ વધારો કરે છે.જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે સફેદ મરીનું સેવન કરવુ જોઈએ. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

સફેદ મરીમાં રહેલું પાઇપરિન નામનું તત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. તે ઇન્સ્યુલિનની પ્રવૃત્તિમાં પણ વધારો કરે છે.જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે સફેદ મરીનું સેવન કરવુ જોઈએ. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )

5 / 5
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">