AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઠંડા કે ગરમ ક્યા પાણીથી સ્નાન કરવુ વધારે સારું? શિયાળામાં ગીઝર ઓન કરતા પહેલા જાણો મહત્વની વાત

નવેમ્બરની શરુઆત સાથે જ ઠંડીનો ચમકારો શરુ થઈ જતો હોય છે. ડિસેમ્બરમાં તો ઠંડી જાણે કે હાડ થીજાવવા લાગતી હોય છે. આવી સ્થિતિમાં શરદી અને છીંકો પણ પરેશાન કરવા લાગે છે. તો વળી ઠંડીમાં ગરમ પાણીથી નહાવાની સાથે લોકો ગરમ પાણી પીવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ એવા પણ કેટલાક લોકો છે, જે બારેમાસ ઠંડા પાણીથી નહાતા હોય છે. આ વાત સાંભળીને આશ્ચર્ય પણ જરુર થતુ હોય છે.

| Updated on: Nov 24, 2023 | 9:25 PM
Share
શિયાળાની શરુઆત સાથે ગીઝરની સ્વીચ ઓન થઈ જતી હોય છે. શિયાળા દરમિયાન ઠંડીમાં ગરમ પાણીથી નહાવાના લઈ રાહત ભર્યો અહેસાસ કરાવતુ હોય એમ લાગતુ હોય છે. પરંતુ ખરેખરજ ગરમ પાણીથી નહાવાનુ ફાયદાકારક હોય છે ખરું? આ સવાલ પણ જરુર થતો હોય છે.

શિયાળાની શરુઆત સાથે ગીઝરની સ્વીચ ઓન થઈ જતી હોય છે. શિયાળા દરમિયાન ઠંડીમાં ગરમ પાણીથી નહાવાના લઈ રાહત ભર્યો અહેસાસ કરાવતુ હોય એમ લાગતુ હોય છે. પરંતુ ખરેખરજ ગરમ પાણીથી નહાવાનુ ફાયદાકારક હોય છે ખરું? આ સવાલ પણ જરુર થતો હોય છે.

1 / 6
મીડિયા રિપોર્ટ મુજબ આયુર્વેદમાં શુ કહે છે એ પણ અહીં જાણીશું. ઠંડા પાણીનો કે ગરમ પાણીનો નહાવા માટે ફાયદાકારક એ મુંઝવણને દૂર કરતા રિપોર્ટમાં બતાવ્યુ છે કે, ગરમ હુંફાળુ પાણી નહાવા માટે ફાયદાકારક છે. જેનાથી વ્યક્તિને બ્લડ સર્ક્યુલેશન સારુ રહેવા સહિત પણ અનેક ફાયદા રહેતા હોય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આયુર્વેદમાં શુ કહે છે એ પણ અહીં જાણીશું. ઠંડા પાણીનો કે ગરમ પાણીનો નહાવા માટે ફાયદાકારક એ મુંઝવણને દૂર કરતા રિપોર્ટમાં બતાવ્યુ છે કે, ગરમ હુંફાળુ પાણી નહાવા માટે ફાયદાકારક છે. જેનાથી વ્યક્તિને બ્લડ સર્ક્યુલેશન સારુ રહેવા સહિત પણ અનેક ફાયદા રહેતા હોય છે.

2 / 6
શિયાળામાં શરદી કે જકડાઈ જવા જેવી સમસ્યા સામે રાહત રહેતી હોય છે. હળવા ગરમ કે હુંફાળા પાણી વડે નહાવાને લઈ શરીરની સ્વચ્છતા પણ સારી રીતે કરી શકાય છે. આવા પાણીથી નહાવાથી એકદમ તાજગીનો પણ અહેસાસ થતો હોય છે.

શિયાળામાં શરદી કે જકડાઈ જવા જેવી સમસ્યા સામે રાહત રહેતી હોય છે. હળવા ગરમ કે હુંફાળા પાણી વડે નહાવાને લઈ શરીરની સ્વચ્છતા પણ સારી રીતે કરી શકાય છે. આવા પાણીથી નહાવાથી એકદમ તાજગીનો પણ અહેસાસ થતો હોય છે.

3 / 6
જે લોકોને ત્વચાને લઈ કોઈ બીમારી છે, તો તેઓએ થોડી સાવચેતી રાખવી જરુરી છે. આવી સમસ્યા ધરાવતા લોકોએ ગરમ કે વધારે ગરમ પાણીના ઉપયોગથી બચવુ જરુરી છે. જે તમારી મુશ્કેલી વધારી પણ શકે છે. જોકે આ માટે તબીબની સલાહ આવશ્યક છે.  આમ પણ સામાન્ય રીતે નહાવા માટે વધારે ગરમ પાણી પણ નુક્સાનકારક જ હોય છે.

જે લોકોને ત્વચાને લઈ કોઈ બીમારી છે, તો તેઓએ થોડી સાવચેતી રાખવી જરુરી છે. આવી સમસ્યા ધરાવતા લોકોએ ગરમ કે વધારે ગરમ પાણીના ઉપયોગથી બચવુ જરુરી છે. જે તમારી મુશ્કેલી વધારી પણ શકે છે. જોકે આ માટે તબીબની સલાહ આવશ્યક છે. આમ પણ સામાન્ય રીતે નહાવા માટે વધારે ગરમ પાણી પણ નુક્સાનકારક જ હોય છે.

4 / 6
ઠંડા પાણીથી શિયાળામાં નહાનારા લોકોની વાતો સાંભળીને જરુર આશ્ચર્ય સર્જાતુ હશે. જે લોકોને ઈમ્યૂનિટી મજબૂત હોય છે અને જેમને શરદી જેવી સમસ્યા નથી રહેતી હોતી એવા લોકો માટે ઠંડું પાણી પણ નહાવા માટે યોગ્ય જ છે. ઠંડુ પાણી ઉપયોગમાં લેવુ પોતાની હેલ્થ પર આધાર રાખે છે.

ઠંડા પાણીથી શિયાળામાં નહાનારા લોકોની વાતો સાંભળીને જરુર આશ્ચર્ય સર્જાતુ હશે. જે લોકોને ઈમ્યૂનિટી મજબૂત હોય છે અને જેમને શરદી જેવી સમસ્યા નથી રહેતી હોતી એવા લોકો માટે ઠંડું પાણી પણ નહાવા માટે યોગ્ય જ છે. ઠંડુ પાણી ઉપયોગમાં લેવુ પોતાની હેલ્થ પર આધાર રાખે છે.

5 / 6
જમ્યા બાદ તુરંત નહાવાને લઈ આ વાત ધ્યાને રાખવી જરુરી છે. સ્નાન કર્યા બાદ જમવુ એ સારી આદત છે. જમ્યા બાદ સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે. જોઈન્ટ પીડા સહિતની સમસ્યાઓ પણ સામે આવી શકે છે. આમ સ્નાન કરવુ જરુરી જણાય તો જમ્યા બાદ ઓછામાં ઓછા બાદ બે કલાકનો સમય રાખવો જરુરી છે. જમવા બાદ એક્સરસાઈઝ પણ કરવુ પણ હિતાવહ નથી.

જમ્યા બાદ તુરંત નહાવાને લઈ આ વાત ધ્યાને રાખવી જરુરી છે. સ્નાન કર્યા બાદ જમવુ એ સારી આદત છે. જમ્યા બાદ સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે. જોઈન્ટ પીડા સહિતની સમસ્યાઓ પણ સામે આવી શકે છે. આમ સ્નાન કરવુ જરુરી જણાય તો જમ્યા બાદ ઓછામાં ઓછા બાદ બે કલાકનો સમય રાખવો જરુરી છે. જમવા બાદ એક્સરસાઈઝ પણ કરવુ પણ હિતાવહ નથી.

6 / 6
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">