ઠંડા કે ગરમ ક્યા પાણીથી સ્નાન કરવુ વધારે સારું? શિયાળામાં ગીઝર ઓન કરતા પહેલા જાણો મહત્વની વાત

નવેમ્બરની શરુઆત સાથે જ ઠંડીનો ચમકારો શરુ થઈ જતો હોય છે. ડિસેમ્બરમાં તો ઠંડી જાણે કે હાડ થીજાવવા લાગતી હોય છે. આવી સ્થિતિમાં શરદી અને છીંકો પણ પરેશાન કરવા લાગે છે. તો વળી ઠંડીમાં ગરમ પાણીથી નહાવાની સાથે લોકો ગરમ પાણી પીવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ એવા પણ કેટલાક લોકો છે, જે બારેમાસ ઠંડા પાણીથી નહાતા હોય છે. આ વાત સાંભળીને આશ્ચર્ય પણ જરુર થતુ હોય છે.

| Updated on: Nov 24, 2023 | 9:25 PM
શિયાળાની શરુઆત સાથે ગીઝરની સ્વીચ ઓન થઈ જતી હોય છે. શિયાળા દરમિયાન ઠંડીમાં ગરમ પાણીથી નહાવાના લઈ રાહત ભર્યો અહેસાસ કરાવતુ હોય એમ લાગતુ હોય છે. પરંતુ ખરેખરજ ગરમ પાણીથી નહાવાનુ ફાયદાકારક હોય છે ખરું? આ સવાલ પણ જરુર થતો હોય છે.

શિયાળાની શરુઆત સાથે ગીઝરની સ્વીચ ઓન થઈ જતી હોય છે. શિયાળા દરમિયાન ઠંડીમાં ગરમ પાણીથી નહાવાના લઈ રાહત ભર્યો અહેસાસ કરાવતુ હોય એમ લાગતુ હોય છે. પરંતુ ખરેખરજ ગરમ પાણીથી નહાવાનુ ફાયદાકારક હોય છે ખરું? આ સવાલ પણ જરુર થતો હોય છે.

1 / 6
મીડિયા રિપોર્ટ મુજબ આયુર્વેદમાં શુ કહે છે એ પણ અહીં જાણીશું. ઠંડા પાણીનો કે ગરમ પાણીનો નહાવા માટે ફાયદાકારક એ મુંઝવણને દૂર કરતા રિપોર્ટમાં બતાવ્યુ છે કે, ગરમ હુંફાળુ પાણી નહાવા માટે ફાયદાકારક છે. જેનાથી વ્યક્તિને બ્લડ સર્ક્યુલેશન સારુ રહેવા સહિત પણ અનેક ફાયદા રહેતા હોય છે.

મીડિયા રિપોર્ટ મુજબ આયુર્વેદમાં શુ કહે છે એ પણ અહીં જાણીશું. ઠંડા પાણીનો કે ગરમ પાણીનો નહાવા માટે ફાયદાકારક એ મુંઝવણને દૂર કરતા રિપોર્ટમાં બતાવ્યુ છે કે, ગરમ હુંફાળુ પાણી નહાવા માટે ફાયદાકારક છે. જેનાથી વ્યક્તિને બ્લડ સર્ક્યુલેશન સારુ રહેવા સહિત પણ અનેક ફાયદા રહેતા હોય છે.

2 / 6
શિયાળામાં શરદી કે જકડાઈ જવા જેવી સમસ્યા સામે રાહત રહેતી હોય છે. હળવા ગરમ કે હુંફાળા પાણી વડે નહાવાને લઈ શરીરની સ્વચ્છતા પણ સારી રીતે કરી શકાય છે. આવા પાણીથી નહાવાથી એકદમ તાજગીનો પણ અહેસાસ થતો હોય છે.

શિયાળામાં શરદી કે જકડાઈ જવા જેવી સમસ્યા સામે રાહત રહેતી હોય છે. હળવા ગરમ કે હુંફાળા પાણી વડે નહાવાને લઈ શરીરની સ્વચ્છતા પણ સારી રીતે કરી શકાય છે. આવા પાણીથી નહાવાથી એકદમ તાજગીનો પણ અહેસાસ થતો હોય છે.

3 / 6
જે લોકોને ત્વચાને લઈ કોઈ બીમારી છે, તો તેઓએ થોડી સાવચેતી રાખવી જરુરી છે. આવી સમસ્યા ધરાવતા લોકોએ ગરમ કે વધારે ગરમ પાણીના ઉપયોગથી બચવુ જરુરી છે. જે તમારી મુશ્કેલી વધારી પણ શકે છે. જોકે આ માટે તબીબની સલાહ આવશ્યક છે.  આમ પણ સામાન્ય રીતે નહાવા માટે વધારે ગરમ પાણી પણ નુક્સાનકારક જ હોય છે.

જે લોકોને ત્વચાને લઈ કોઈ બીમારી છે, તો તેઓએ થોડી સાવચેતી રાખવી જરુરી છે. આવી સમસ્યા ધરાવતા લોકોએ ગરમ કે વધારે ગરમ પાણીના ઉપયોગથી બચવુ જરુરી છે. જે તમારી મુશ્કેલી વધારી પણ શકે છે. જોકે આ માટે તબીબની સલાહ આવશ્યક છે. આમ પણ સામાન્ય રીતે નહાવા માટે વધારે ગરમ પાણી પણ નુક્સાનકારક જ હોય છે.

4 / 6
ઠંડા પાણીથી શિયાળામાં નહાનારા લોકોની વાતો સાંભળીને જરુર આશ્ચર્ય સર્જાતુ હશે. જે લોકોને ઈમ્યૂનિટી મજબૂત હોય છે અને જેમને શરદી જેવી સમસ્યા નથી રહેતી હોતી એવા લોકો માટે ઠંડું પાણી પણ નહાવા માટે યોગ્ય જ છે. ઠંડુ પાણી ઉપયોગમાં લેવુ પોતાની હેલ્થ પર આધાર રાખે છે.

ઠંડા પાણીથી શિયાળામાં નહાનારા લોકોની વાતો સાંભળીને જરુર આશ્ચર્ય સર્જાતુ હશે. જે લોકોને ઈમ્યૂનિટી મજબૂત હોય છે અને જેમને શરદી જેવી સમસ્યા નથી રહેતી હોતી એવા લોકો માટે ઠંડું પાણી પણ નહાવા માટે યોગ્ય જ છે. ઠંડુ પાણી ઉપયોગમાં લેવુ પોતાની હેલ્થ પર આધાર રાખે છે.

5 / 6
જમ્યા બાદ તુરંત નહાવાને લઈ આ વાત ધ્યાને રાખવી જરુરી છે. સ્નાન કર્યા બાદ જમવુ એ સારી આદત છે. જમ્યા બાદ સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે. જોઈન્ટ પીડા સહિતની સમસ્યાઓ પણ સામે આવી શકે છે. આમ સ્નાન કરવુ જરુરી જણાય તો જમ્યા બાદ ઓછામાં ઓછા બાદ બે કલાકનો સમય રાખવો જરુરી છે. જમવા બાદ એક્સરસાઈઝ પણ કરવુ પણ હિતાવહ નથી.

જમ્યા બાદ તુરંત નહાવાને લઈ આ વાત ધ્યાને રાખવી જરુરી છે. સ્નાન કર્યા બાદ જમવુ એ સારી આદત છે. જમ્યા બાદ સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે. જોઈન્ટ પીડા સહિતની સમસ્યાઓ પણ સામે આવી શકે છે. આમ સ્નાન કરવુ જરુરી જણાય તો જમ્યા બાદ ઓછામાં ઓછા બાદ બે કલાકનો સમય રાખવો જરુરી છે. જમવા બાદ એક્સરસાઈઝ પણ કરવુ પણ હિતાવહ નથી.

6 / 6
Follow Us:
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">