AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ત્રી પોતાના પતિને કયું અંગ સ્પર્શવા નથી દેતી? જવાબ જાણીને આશ્ચર્યચકિત રહી જશો!

IAS ઇન્ટરવ્યુ એ માત્ર એક પરીક્ષા નથી પરંતુ મગજ અને વિચારસરણીની વાસ્તવિક કસોટી માનવામાં આવે છે. અહીં ઉમેદવારોને એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે, જે પુસ્તકોમાં ક્યાંય જોવા મળતા નથી.

| Updated on: Jul 23, 2025 | 5:58 PM
Share
IAS ઇન્ટરવ્યુના પ્રશ્નો તમારી બુદ્ધિ, તર્ક શક્તિ અને પરિસ્થિતિને સમજવાની ક્ષમતા ચકાસે છે. એવામાં હાલમાં જ આવો એક પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેણે લાખો લોકોને ચોંકાવી દીધા છે.

IAS ઇન્ટરવ્યુના પ્રશ્નો તમારી બુદ્ધિ, તર્ક શક્તિ અને પરિસ્થિતિને સમજવાની ક્ષમતા ચકાસે છે. એવામાં હાલમાં જ આવો એક પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેણે લાખો લોકોને ચોંકાવી દીધા છે.

1 / 8
આ પ્રશ્ન હતો કે, "એક સ્ત્રી પોતાના પતિને તેના શરીરના કયા ભાગને સ્પર્શ કરવા દેતી નથી?" આ પ્રશ્ન ચોંકાવનારો લાગે છે પરંતુ આનો જવાબ તેનાથી પણ વધુ ચોંકાવનારો છે.

આ પ્રશ્ન હતો કે, "એક સ્ત્રી પોતાના પતિને તેના શરીરના કયા ભાગને સ્પર્શ કરવા દેતી નથી?" આ પ્રશ્ન ચોંકાવનારો લાગે છે પરંતુ આનો જવાબ તેનાથી પણ વધુ ચોંકાવનારો છે.

2 / 8
IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ) ઇન્ટરવ્યુ એ કોઈ સામાન્ય ઇન્ટરવ્યુ નથી. અહીં ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ ઉમેદવારના વર્તનની, વિચારસરણીની અને માનસિક સંતુલનની કસોટી કરવામાં આવે છે.

IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ) ઇન્ટરવ્યુ એ કોઈ સામાન્ય ઇન્ટરવ્યુ નથી. અહીં ફક્ત પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ ઉમેદવારના વર્તનની, વિચારસરણીની અને માનસિક સંતુલનની કસોટી કરવામાં આવે છે.

3 / 8
આવી સ્થિતિમાં, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે "સ્ત્રી તેના પતિને શરીરના કયા ભાગે અડવા દેતી નથી?" આ પ્રશ્નનો જવાબ એટલો અદભૂત હતો કે, આપણે સપને પણ વિચાર્યું ન હોય. આ પ્રશ્ન જવાબ હતો કે, "સ્ત્રીઓ તેમના પગ પતિને સ્પર્શવા દેતી નથી."

આવી સ્થિતિમાં, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે "સ્ત્રી તેના પતિને શરીરના કયા ભાગે અડવા દેતી નથી?" આ પ્રશ્નનો જવાબ એટલો અદભૂત હતો કે, આપણે સપને પણ વિચાર્યું ન હોય. આ પ્રશ્ન જવાબ હતો કે, "સ્ત્રીઓ તેમના પગ પતિને સ્પર્શવા દેતી નથી."

4 / 8
ભારતમાં પત્ની તેના પતિના પગ સ્પર્શ કરે એ એક પરંપરા છે પરંતુ પતિ તેની પત્નીના પગ સ્પર્શ કરે એ દુર્લભ અને સાંસ્કૃતિક રીતે અસામાન્ય મનાય છે. આ પ્રશ્નનો હેતુ ફક્ત એટલો જ હતો કે, ઉમેદવાર આ પ્રશ્ન વિશે ઊંડાણપૂર્વક વિચારે છે કે નહીં.

ભારતમાં પત્ની તેના પતિના પગ સ્પર્શ કરે એ એક પરંપરા છે પરંતુ પતિ તેની પત્નીના પગ સ્પર્શ કરે એ દુર્લભ અને સાંસ્કૃતિક રીતે અસામાન્ય મનાય છે. આ પ્રશ્નનો હેતુ ફક્ત એટલો જ હતો કે, ઉમેદવાર આ પ્રશ્ન વિશે ઊંડાણપૂર્વક વિચારે છે કે નહીં.

5 / 8
જ્યારથી આ પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારથી તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને "મગજનો ખેલ" માને છે, તો કેટલાક લોકો તેને ઇન્ટરવ્યૂમાં મજાક થયું તેવું માને છે. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સે આ પ્રશ્ન પર મીમ્સ બનાવ્યા છે. જો કે, કેટલાંક લોકોનું માનવું છે કે IAS જેવી પરીક્ષામાં આવા પ્રશ્નો ઉમેદવારની બુદ્ધિ અને વિચારસરણીને ચકાસવાની રીત છે.

જ્યારથી આ પ્રશ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારથી તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને "મગજનો ખેલ" માને છે, તો કેટલાક લોકો તેને ઇન્ટરવ્યૂમાં મજાક થયું તેવું માને છે. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સે આ પ્રશ્ન પર મીમ્સ બનાવ્યા છે. જો કે, કેટલાંક લોકોનું માનવું છે કે IAS જેવી પરીક્ષામાં આવા પ્રશ્નો ઉમેદવારની બુદ્ધિ અને વિચારસરણીને ચકાસવાની રીત છે.

6 / 8
આવા પ્રશ્નોની ખાસ વાત એ છે કે, તે તમને વિચારવા માટે મજબૂર કરે છે. પરીક્ષાના આ સ્તરે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઉપરાંત ઉમેદવાર કેટલી ઝડપથી, સંવેદનશીલ અને તાર્કિક રીતે જવાબ આપે છે તે જોવામાં આવે છે.

આવા પ્રશ્નોની ખાસ વાત એ છે કે, તે તમને વિચારવા માટે મજબૂર કરે છે. પરીક્ષાના આ સ્તરે ફક્ત પુસ્તકીય જ્ઞાન ઉપરાંત ઉમેદવાર કેટલી ઝડપથી, સંવેદનશીલ અને તાર્કિક રીતે જવાબ આપે છે તે જોવામાં આવે છે.

7 / 8
IAS જેવી પરીક્ષામાં વ્યક્તિ દબાણ હેઠળ કેવી પ્રતિક્રિયા આપે છે, સમાજના મુદ્દાઓને કેટલી ગંભીરતાથી લે છે અને કોઈપણ પ્રશ્નને કેટલી પરિપક્વતાથી સમજે છે તે જોવામાં આવે છે.

IAS જેવી પરીક્ષામાં વ્યક્તિ દબાણ હેઠળ કેવી પ્રતિક્રિયા આપે છે, સમાજના મુદ્દાઓને કેટલી ગંભીરતાથી લે છે અને કોઈપણ પ્રશ્નને કેટલી પરિપક્વતાથી સમજે છે તે જોવામાં આવે છે.

8 / 8

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે.  જનરલ નોલેજના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">