AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Bottle : પાણીની બોટલ કેટલા સમય પછી બદલવી જોઈએ?

પાણીના બોટલને એક ઠરાવિક સમય સુધી જ વાપરવી જોઈએ. ફરીથી વપરાયેલી બોટલોમાં બેક્ટેરિયા અને ગંદકી જમા થવા લાગે છે. તેથી સ્વાસ્થ પર નકારાત્મક અસર થઈ શકે છે.

| Updated on: Jun 02, 2026 | 11:26 AM
Share
એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

1 / 7
નિયમિત વપરાથી પ્લાસ્ટિકની બોટલને દર 1થી 2 મહિને બદલવી જોઈએ.

નિયમિત વપરાથી પ્લાસ્ટિકની બોટલને દર 1થી 2 મહિને બદલવી જોઈએ.

2 / 7
જો તમારી બોટલ પર તિરાડ કે સ્ક્રેચ હોય તો તેને તરત જ બદલવી અને નવી બોટલ લેવી જોઈએ.

જો તમારી બોટલ પર તિરાડ કે સ્ક્રેચ હોય તો તેને તરત જ બદલવી અને નવી બોટલ લેવી જોઈએ.

3 / 7
જો પ્લાસ્ટિક બોટલનો રંગ બદલાય તો તે સ્વાસ્થ માટે હાનિકારક હોય છે.

જો પ્લાસ્ટિક બોટલનો રંગ બદલાય તો તે સ્વાસ્થ માટે હાનિકારક હોય છે.

4 / 7
જો ઇન્સ્યુલેટેડ (ઇન્સ્યુલેટેડ) બોટલ પરનું રબર સીલ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો કેપ અથવા બોટલ વહેલા તકે બદલવી.

જો ઇન્સ્યુલેટેડ (ઇન્સ્યુલેટેડ) બોટલ પરનું રબર સીલ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો કેપ અથવા બોટલ વહેલા તકે બદલવી.

5 / 7
ખાતરી કરો કે તમારી પાણીની બોટલ સ્વચ્છ છે અને નિયમિતપણે બદલાતી રહે. સારા સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ પાણીથી થાય છે.

ખાતરી કરો કે તમારી પાણીની બોટલ સ્વચ્છ છે અને નિયમિતપણે બદલાતી રહે. સારા સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ પાણીથી થાય છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, સવારે ખાલી પેટે આ 4 વસ્તુઓ ખાવાથી વજન વધવાની સાથે બ્લડ શુગર પણ વધી શકે છે

Follow Us
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ; ધંધુકામાં સૌથી વધુ 3.74 ઈંચ વરસાદ
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
આજનું રાશિફળ: અટકેલા નાણાં પરત મળશે અને નોકરીમાં પ્રગતિ થશે
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
g clip-path="url(#clip0_868_265)">