AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fridge Vastu : શું તમે પણ ફ્રિજમાં ગમે ત્યાં સામાન મૂકી દો છો? જાણો કઈ શેલ્ફમાં શું રાખવું શુભ માનવામાં આવે છે!

વાસ્તુ મુજબ, ફ્રિજમાં વસ્તુઓ ગોઠવવાની રીત પણ ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફ્રિજની દરેક શેલ્ફ પોતાનું વિશેષ મહત્વ ધરાવી શકે છે. માન્યતા મુજબ, ખોટી રીતે વસ્તુઓ રાખવાથી ઊર્જાનું સંતુલન બગડી શકે છે.

| Updated on: Jun 02, 2026 | 3:18 PM
Share
ફ્રિજનો સૌથી ઉપરનો ભાગ ઠંડો હોય છે. વાસ્તુમાં ઊંચાઈને પવિત્રતા અને ગૌરવ સાથે જોડવામાં આવેલું છે. દૂધ, દહીં, ચીઝ, માખણ અને શુદ્ધ ઘી જેવા ડેરી ઉત્પાદનો ફ્રિજના ઉપરના શેલ્ફમાં રાખવા જોઈએ. દૂધને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે તેથી તેને હંમેશા ઊંચા અને સ્વચ્છ શેલ્ફ પર રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર આ શેલ્ફ પર ક્યારેય વાસી ખોરાક અથવા માંસાહારી વસ્તુઓ રાખવી નહીં.

ફ્રિજનો સૌથી ઉપરનો ભાગ ઠંડો હોય છે. વાસ્તુમાં ઊંચાઈને પવિત્રતા અને ગૌરવ સાથે જોડવામાં આવેલું છે. દૂધ, દહીં, ચીઝ, માખણ અને શુદ્ધ ઘી જેવા ડેરી ઉત્પાદનો ફ્રિજના ઉપરના શેલ્ફમાં રાખવા જોઈએ. દૂધને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે તેથી તેને હંમેશા ઊંચા અને સ્વચ્છ શેલ્ફ પર રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર આ શેલ્ફ પર ક્યારેય વાસી ખોરાક અથવા માંસાહારી વસ્તુઓ રાખવી નહીં.

1 / 6
ફ્રિજના મધ્ય ભાગને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. અહીં તમે રાંધેલો ખોરાક, ગૂંથેલી કણક, કઠોળ અથવા બચેલી મીઠાઈઓ રાખી શકો છો. વાસ્તુ નિયમો અનુસાર રાંધેલો ખોરાક ક્યારેય ખુલ્લો રાખવો નહીં. ખોરાકને ખુલ્લો રાખવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે. ઉપરાંત વાસી ખોરાકને 24 કલાકથી વધુ સમય માટે ફ્રિજમાં મૂકવું નહીં કારણ કે તે રાહુનો પ્રભાવ વધારી શકે છે.

ફ્રિજના મધ્ય ભાગને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. અહીં તમે રાંધેલો ખોરાક, ગૂંથેલી કણક, કઠોળ અથવા બચેલી મીઠાઈઓ રાખી શકો છો. વાસ્તુ નિયમો અનુસાર રાંધેલો ખોરાક ક્યારેય ખુલ્લો રાખવો નહીં. ખોરાકને ખુલ્લો રાખવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે. ઉપરાંત વાસી ખોરાકને 24 કલાકથી વધુ સમય માટે ફ્રિજમાં મૂકવું નહીં કારણ કે તે રાહુનો પ્રભાવ વધારી શકે છે.

2 / 6
ફ્રિજનો સૌથી નીચલો ભાગ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી ત્યાં તાજા લીલા શાકભાજી, મૂળા, ગાજર અને ફળો જેવી વસ્તુઓ હંમેશા રાખવી જોઈએ. પૃથ્વી તત્વ આ વસ્તુઓની કુદરતી ઉર્જા જાળવી રાખે છે. આ ટોપલીમાં ક્યારેય સડેલા ફળો અથવા સડેલા શાકભાજી એકઠા થવા દેવા નહીં. સડેલા શાકભાજીથી ઘરના સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે.

ફ્રિજનો સૌથી નીચલો ભાગ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી ત્યાં તાજા લીલા શાકભાજી, મૂળા, ગાજર અને ફળો જેવી વસ્તુઓ હંમેશા રાખવી જોઈએ. પૃથ્વી તત્વ આ વસ્તુઓની કુદરતી ઉર્જા જાળવી રાખે છે. આ ટોપલીમાં ક્યારેય સડેલા ફળો અથવા સડેલા શાકભાજી એકઠા થવા દેવા નહીં. સડેલા શાકભાજીથી ઘરના સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે.

3 / 6
ફ્રિજના દરવાજામાં વેન્ટિલેશન અને તાપમાનમાં થોડો ફેરફાર થાય છે. તેથી ફક્ત એવી વસ્તુઓ રાખો જે ઝડપથી ખરાબ નહીં થાય જેમ કે  પાણીની બોટલ, લીંબુ અને આદુ જેવી વસ્તુઓ દરવાજાના શેલ્ફ પર રાખવી જોઈએ.

ફ્રિજના દરવાજામાં વેન્ટિલેશન અને તાપમાનમાં થોડો ફેરફાર થાય છે. તેથી ફક્ત એવી વસ્તુઓ રાખો જે ઝડપથી ખરાબ નહીં થાય જેમ કે પાણીની બોટલ, લીંબુ અને આદુ જેવી વસ્તુઓ દરવાજાના શેલ્ફ પર રાખવી જોઈએ.

4 / 6
ફ્રિજને ક્યારેય સંપૂર્ણ ભરેલું રાખવું નહીં. અંદાજે 20% જગ્યા હવાના પ્રવાહ માટે ખાલી રાખવી જોઈએ. ખૂબ ભરેલું ફ્રિજ ઊર્જાના પ્રવાહને અવરોધે છે એવી માન્યતા છે.

ફ્રિજને ક્યારેય સંપૂર્ણ ભરેલું રાખવું નહીં. અંદાજે 20% જગ્યા હવાના પ્રવાહ માટે ખાલી રાખવી જોઈએ. ખૂબ ભરેલું ફ્રિજ ઊર્જાના પ્રવાહને અવરોધે છે એવી માન્યતા છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Vastu Tips : પક્ષીઓ માટે દાણા-પાણી રાખતી વખતે ક્યારેય ન કરો આ 5 ભૂલો!

Follow Us
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
દાહોદમાં વાવાઝોડાનો કહેર ! કાર્નિવલ મેળાનો ગેટ તૂટ્યો, દુકાનો પણ તૂટી
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
વાવ-થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદે લીધો બે લોકોનો ભોગ
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
Breaking news Surat: લંડનમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી!
g clip-path="url(#clip0_868_265)">