AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુપીએસસી

યુપીએસસી

યુપીએસસી એવા ઉમેદવારો માટે પરીક્ષાઓનું આયોજન કરે છે કે જેઓ IAS, IPS, IRS, IFC સહીતના સનદી અધિકારી બનવાના સપના જુએ છે. યુપીએસસીનું પુરૂં નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી, તમે સિવિલ સર્વિસ ઓફિસર બનીને દેશ માટે સેવાકીય યોગદાન આપી શકો છો. યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે યોગ્ય આયોજન અને દિશાની જરૂર હોય છે. જો આ પરીક્ષાની તૈયારી આયોજન સાથે કરવામાં આવે તો સક્સેસ ચોક્કસપણે મળે જ છે.

યુપીએસસી એ ભારતની કેન્દ્રીય એજન્સી છે, જે સરકારી સેવાઓમાં ભરતી માટે સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. યુપીએસસી ઉમેદવારોને સિવિલ સેવાઓ તેમજ સંરક્ષણ સેવાઓ બંનેમાં ભરતી કરે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની પોસ્ટ માટે ભરતી પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે લગભગ 13 થી 15 લાખ ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પરીક્ષા માટે અરજી કરે છે.

Read More

Breaking News : અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા મહિલા કર્મચારીના દીકરાએ ક્લિયર કર્યું UPSC, આ વર્ષે 34 વિદ્યાર્થીઓ સાથે ગુજરાતની ઐતિહાસિક સફળતા

UPSC 2026 ના પરિણામો જાહેર થયા છે, જેમાં અનુજ અગ્નિહોત્રીએ AIR 1 મેળવી છે. ગુજરાત માટે આ પરિણામ ઐતિહાસિક છે, કારણ કે SPIPA માંથી 34 વિદ્યાર્થીઓ UPSC ક્લિયર કરવામાં સફળ રહ્યા છે.

UPSC New Rule: UPSCની તૈયારી કરનારા માટે મહત્વના સમાચાર, આ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની બીજી તક નહીં મળે, UPSCએ નિયમોમાં ફેરફાર કર્યા

સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાં પણ ખાસ કરીને UPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસિસ પરીક્ષા 2026 માટે એક સૂચના બહાર પાડી છે, જેમાં પાત્રતા નિયમો અને પ્રયાસના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. આ વખતે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા ઉમેરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, અનામત લીધા પછી નહિ મળે જનરલ કેટેગરીના લાભ

જો કોઈ ઉમેદવાર અનામત શ્રેણીની છૂટનો લાભ લે છે, તો તેઓ અંતિમ ક્રમમાં સામાન્ય શ્રેણીની બેઠકનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. જાણો સંપૂર્ણ કેસ.

Pratibha Setu : થોડા માર્કસ માટે UPSCમાં રહી ગયા છો ? ‘પ્રતિભા સેતુ’ પોર્ટલ પર હવે સીધી સરકારી અને ખાનગી કંપનીઓમાં નોકરી મળશે

UPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે, તમે થોડાક માર્કસ માટે સિલેક્શન થવામાં રહી ગયા છો, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં વાત કરી જેમાં 'પ્રતિભા સેતુ' શરુ કર્યું છે, જાણો તેના ફાયદા...

IPS Tripti Bhatt : સામાન્ય ઘરમાં થયો જન્મ.. 16 સરકારી નોકરીઓ છોડી બની IPS ઓફિસર, જાણો કોણ છે તૃપ્તિની ભટ્ટ, જુઓ Photos

પ્તિ ભટ્ટ, એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી, એક પ્રતિભાશાળી મહિલા છે જેમણે 16 સરકારી નોકરીઓને ના પાડીને પોતાનું સપનું સાકાર કર્યું.

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">