AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુપીએસસી

યુપીએસસી

યુપીએસસી એવા ઉમેદવારો માટે પરીક્ષાઓનું આયોજન કરે છે કે જેઓ IAS, IPS, IRS, IFC સહીતના સનદી અધિકારી બનવાના સપના જુએ છે. યુપીએસસીનું પુરૂં નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી, તમે સિવિલ સર્વિસ ઓફિસર બનીને દેશ માટે સેવાકીય યોગદાન આપી શકો છો. યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે યોગ્ય આયોજન અને દિશાની જરૂર હોય છે. જો આ પરીક્ષાની તૈયારી આયોજન સાથે કરવામાં આવે તો સક્સેસ ચોક્કસપણે મળે જ છે.

યુપીએસસી એ ભારતની કેન્દ્રીય એજન્સી છે, જે સરકારી સેવાઓમાં ભરતી માટે સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. યુપીએસસી ઉમેદવારોને સિવિલ સેવાઓ તેમજ સંરક્ષણ સેવાઓ બંનેમાં ભરતી કરે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની પોસ્ટ માટે ભરતી પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે લગભગ 13 થી 15 લાખ ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પરીક્ષા માટે અરજી કરે છે.

Read More

UPSC New Rule: UPSCની તૈયારી કરનારા માટે મહત્વના સમાચાર, આ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની બીજી તક નહીં મળે, UPSCએ નિયમોમાં ફેરફાર કર્યા

સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એમાં પણ ખાસ કરીને UPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસિસ પરીક્ષા 2026 માટે એક સૂચના બહાર પાડી છે, જેમાં પાત્રતા નિયમો અને પ્રયાસના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. આ વખતે સ્પષ્ટ અને કડક માર્ગદર્શિકા ઉમેરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, અનામત લીધા પછી નહિ મળે જનરલ કેટેગરીના લાભ

જો કોઈ ઉમેદવાર અનામત શ્રેણીની છૂટનો લાભ લે છે, તો તેઓ અંતિમ ક્રમમાં સામાન્ય શ્રેણીની બેઠકનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. જાણો સંપૂર્ણ કેસ.

Pratibha Setu : થોડા માર્કસ માટે UPSCમાં રહી ગયા છો ? ‘પ્રતિભા સેતુ’ પોર્ટલ પર હવે સીધી સરકારી અને ખાનગી કંપનીઓમાં નોકરી મળશે

UPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે, તમે થોડાક માર્કસ માટે સિલેક્શન થવામાં રહી ગયા છો, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં વાત કરી જેમાં 'પ્રતિભા સેતુ' શરુ કર્યું છે, જાણો તેના ફાયદા...

IPS Tripti Bhatt : સામાન્ય ઘરમાં થયો જન્મ.. 16 સરકારી નોકરીઓ છોડી બની IPS ઓફિસર, જાણો કોણ છે તૃપ્તિની ભટ્ટ, જુઓ Photos

પ્તિ ભટ્ટ, એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી, એક પ્રતિભાશાળી મહિલા છે જેમણે 16 સરકારી નોકરીઓને ના પાડીને પોતાનું સપનું સાકાર કર્યું.

સ્ત્રી પોતાના પતિને કયું અંગ સ્પર્શવા નથી દેતી? જવાબ જાણીને આશ્ચર્યચકિત રહી જશો!

IAS ઇન્ટરવ્યુ એ માત્ર એક પરીક્ષા નથી પરંતુ મગજ અને વિચારસરણીની વાસ્તવિક કસોટી માનવામાં આવે છે. અહીં ઉમેદવારોને એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે, જે પુસ્તકોમાં ક્યાંય જોવા મળતા નથી.

2024 UPSCમાં ગુજરાતની 2 દીકરીઓએ મેદાન ગજવ્યું, જાણો બીજા ક્રમે આવેલી હર્ષિતા શાહે શું કહ્યું?

2024 UPSC પરીક્ષામાં ટોપ 10માં ગુજરાતની 2 દીકરીઓએ મેદાન ગજાવ્યું છે. હર્ષિતા શાહે ઓલ ઓવર ઈન્ડિયા રેંકમાં બીજો ક્રમ મેળવ્યો છે, જ્યારે માર્ગી શાહે ચોથો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના સ્મિત પંચાલે પોતાની ગૂંજ વગાડી છે. સ્મિત પંચાલે ઓલ ઓવર ઈન્ડિયામાં 30મો ક્રમ મેળવ્યો છે.

UPSC પરીક્ષામાં ટોપ કરનાર શક્તિ દુબે કોણ છે ?

સિવિલ સર્વિસીસ (પ્રી) પરીક્ષા, 2024, ગયા વર્ષે 16 જૂનના રોજ યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 9,92,599 ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 5,83,213 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમાંથી કુલ 14,627 ઉમેદવારોએ લેખિત (મુખ્ય) પરીક્ષા પાસ કરી છે.

Breaking News: UPSC સિવિલ સેવા 2024નું પરિણામ જાહેર, ગુજરાતનાં ત્રણ ઉમેદવારો થયા ટોપર્સ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ જાહેર થયું છે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને રોલ નંબર અને નામ દ્વારા તેમના પરિણામો ચકાસી શકે છે.

ભારતમાં કઈ કોલેજમાંથી નીકળે છે સૌથી વધુ IAS ? કહેવાય છે તેને UPSC ફેક્ટરી

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ કોલેજ માંથી 1975 થી 2014 સુધીમાં 4000 થી વધુ વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષા પાસ કરી છે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">