Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુપીએસસી

યુપીએસસી

યુપીએસસી એવા ઉમેદવારો માટે પરીક્ષાઓનું આયોજન કરે છે કે જેઓ IAS, IPS, IRS, IFC સહીતના સનદી અધિકારી બનવાના સપના જુએ છે. યુપીએસસીનું પુરૂં નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. યુપીએસસી પરીક્ષા પાસ કર્યા પછી, તમે સિવિલ સર્વિસ ઓફિસર બનીને દેશ માટે સેવાકીય યોગદાન આપી શકો છો. યુપીએસસી પરીક્ષાની તૈયારી માટે યોગ્ય આયોજન અને દિશાની જરૂર હોય છે. જો આ પરીક્ષાની તૈયારી આયોજન સાથે કરવામાં આવે તો સક્સેસ ચોક્કસપણે મળે જ છે.

યુપીએસસી એ ભારતની કેન્દ્રીય એજન્સી છે, જે સરકારી સેવાઓમાં ભરતી માટે સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. યુપીએસસી ઉમેદવારોને સિવિલ સેવાઓ તેમજ સંરક્ષણ સેવાઓ બંનેમાં ભરતી કરે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની પોસ્ટ માટે ભરતી પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે લગભગ 13 થી 15 લાખ ઉમેદવારો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પરીક્ષા માટે અરજી કરે છે.

Read More

ભારતમાં કઈ કોલેજમાંથી નીકળે છે સૌથી વધુ IAS ? કહેવાય છે તેને UPSC ફેક્ટરી

UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ કોલેજ માંથી 1975 થી 2014 સુધીમાં 4000 થી વધુ વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષા પાસ કરી છે.

પતિ છે IAS, પોતે એક બાળકની છે માતા છતાં ફિટનેસમાં એક્ટ્રેસને ટક્કર આપે છે આ મહિલા IPS, જુઓ Photos

2018 બેચની IPS અધિકારી નવજોત સિમીની સફળતાની વાત અહીં કરવામાં આવી છે. ડેન્ટિસ્ટરીનો અભ્યાસ કર્યા પછી, તેમણે UPSC CSE પાસ કરીને IPS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. હાલ બિહાર કેડરમાં સેવા આપતી નવજોત સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતા અને સફળતા બંને માટે ચર્ચામાં છે.

Lady DSP : હિસ્ટ્રીશીટરોને પકડનારી મહિલા DSP છે ફિટનેસ ક્વીન જુઓ તસવીરો

ડીએસપી પ્રિયંકા બાજપાઈએ યુપી PCS જેવી કઠિન પરીક્ષા બે વખત પાસ કરી અને ઇતિહાસ રચ્યો છે. જોકે હાલમાં તેણી ફિટનેસ ક્વીન તરીકે પ્રખ્યાત છે.

IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા

રાજ્ય સરકાર અને ભારત સરકાર બંને પાસે IAS અધિકારીઓને સસ્પેન્ડ કરવાની સત્તા છે. પરંતુ આ પ્રક્રિયા સ્પષ્ટ નિયમો અને અધિકારક્ષેત્ર હેઠળ કરવામાં આવે છે.

પૂર્વ IAS ઓફિસર પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી કરી બરતરફ

કેન્દ્ર સરકારે શનિવારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે. IAS (પ્રોબેશન) નિયમો, 1954ના નિયમ 12 હેઠળ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ પણ IASની ઉમેદવારી રદ કરતી વખતે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

ના કરતા ટ્રેઇની IAS પૂજા ખેડકર જેવી ભૂલ, નહીં તો રદ થઇ જશે નોકરી, જાણો ક્યાં દસ્તાવેજમાં છેડછાડથી જતી રહે છે નોકરી

ટ્રેઇની IAS પૂજા ખેડકરને UPSC દ્વારા નોકરીમાંથી હટાવી દેવામાં આવી છે. હાલમાં તે પ્રોબેશન પર હતી, પરંતુ તેને કાયમી નિમણૂક પહેલા જ કાઢી મૂકવામાં આવી હતી. વિવાદોમાં ઘેરાયેલી પૂજા ખેડકર પર નકલી દસ્તાવેજો દ્વારા નોકરી મેળવવાનો આરોપ હતો.

ટ્રેઇની IAS પૂજા ખેડકર બરતરફ, UPSC દ્વારા બ્લેકલિસ્ટ, હવે નહીં આપી શકે આ સરકારી પરીક્ષા

ટ્રેઇની IAS પૂજા ખેડકરને UPSC દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. હવે તે ક્યારેય યુપીએસસીની પરીક્ષા આપી શકશે નહીં. પંચે તેમની ઉમેદવારી પણ રદ કરી દીધી છે.

UPSC-2024 પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, આ રીતે કરો ચેક

UPSC-2024 પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 16મી જૂને લેવામાં આવી હતી. જેમાં 13 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે યુપીએસસી મેન્સ પરીક્ષા આપશે. ત્યાર બાદ ઈન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

કોણ છે Aditya Srivastava ? ક્યાં કર્યો છે અભ્યાસ ? IPS થયા બાદ બન્યા IAS, UPSC 2023માં કર્યું ટોપ

Aditya Srivastava UPSC 2023 Topper : આદિત્ય શ્રીવાસ્તવે પ્રથમ રેન્ક મેળવીને UPSC CSE 2023 માં ટોપ કર્યું છે. તેણે IIT કાનપુરમાંથી B.Tech અને M.Tech કર્યું છે. તે લખનઉના રહેવાસી છે.

UPSC 2023 Final Result : UPSC 2023ની પરીક્ષાના પરિણામ જાહેર, જાણો ગુજરાતમાંથી કોના કોના નામ, જુઓ List

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે.

જો તમે UPSC નું ફ્રી કોચિંગ કરવા માંગો છો, તો હજુ પણ તક છે, આ તારીખ સુધીમાં કરો રજીસ્ટ્રેશન

JMI Free UPSC Coaching : JMI એ મફત UPSC કોચિંગ માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. પ્રવેશ પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સુધારેલું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. તમને એ પણ જણાવીએ કે પરીક્ષાનું આયોજન ક્યારે કરવામાં આવશે.

Zomatoનો ડિલિવરી બોય, ચાલતી બાઈક પર UPSCનો લેક્ચર સાંભળતો જોવા મળ્યો

એવું કહેવાય છે કે લડાઈ વધુ મહત્વની છે કારણ કે જીવનમાં જીત અને હાર કરતા તમારો સંઘર્ષ વધુ મહત્વનો છે, જે તમને સફળ માણસ બનાવે છે. આ પછી જ તમારી સફળતાના ગીતો ગાવામાં આવશે. હવે આ ક્લિપ જુઓ જેમાં એક Zomato રાઇડર તેના કામ માટે તૈયારી કરી રહ્યો છે.

કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
વડાપ્રધાન મોદીનું મુખ્ય સંબોધન, ભારતની મુખ્ય થિંક ટેન્ક કોન્ફરન્સ
વડાપ્રધાન મોદીનું મુખ્ય સંબોધન, ભારતની મુખ્ય થિંક ટેન્ક કોન્ફરન્સ
હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું
હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ 34 લાખની સોનાની દાણચોરી
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
અમદાવાદમાં પનીર વિક્રેતાઓને ત્યાં મનપાની તવાઈ
g clip-path="url(#clip0_868_265)">