AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નની કંકોત્રી પર વર અને કન્યાનો ફોટો લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

લગ્ન સાથે સંબંધિત દરેક બાબતમાં સતર્ક રહેવું ખુબ જ જરુરી છે. તમને ખબર હશે કે આજકાલ લોકો લગ્નની કંકોત્રીમાં પણ કઈક અલગ કરવા માંગે છે અને હવે તો લોકો લગ્નની કંકોત્રીમાં પણ વર વધુની તસવીર લગાવે છે તો શું આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

| Updated on: Nov 24, 2025 | 2:29 PM
Share
હિન્દુ ધર્મમાં, લગ્ન એક ખૂબ જ શુભ પ્રસંગ અને માંગલિક કાર્ય માનવામાં આવે છે જે બે વ્યક્તિઓ અને બે પરિવારોને ભેગા કરે છે. તે તેમના જીવનમાં એક નવી શરૂઆત દર્શાવે છે. તેથી, લગ્ન સાથે સંબંધિત દરેક બાબતમાં સતર્ક રહેવું ખુબ જ જરુરી છે. તમને ખબર હશે કે આજકાલ લોકો લગ્નની કંકોત્રીમાં પણ કઈક અલગ કરવા માંગે છે અને હવે તો લોકો લગ્નની કંકોત્રીમાં પણ વર વધુની તસવીર લગાવે છે તો શું આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

હિન્દુ ધર્મમાં, લગ્ન એક ખૂબ જ શુભ પ્રસંગ અને માંગલિક કાર્ય માનવામાં આવે છે જે બે વ્યક્તિઓ અને બે પરિવારોને ભેગા કરે છે. તે તેમના જીવનમાં એક નવી શરૂઆત દર્શાવે છે. તેથી, લગ્ન સાથે સંબંધિત દરેક બાબતમાં સતર્ક રહેવું ખુબ જ જરુરી છે. તમને ખબર હશે કે આજકાલ લોકો લગ્નની કંકોત્રીમાં પણ કઈક અલગ કરવા માંગે છે અને હવે તો લોકો લગ્નની કંકોત્રીમાં પણ વર વધુની તસવીર લગાવે છે તો શું આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

1 / 6
લગ્ન કાર્ડ, લગ્ન આમંત્રણ પત્રિકાઓ અથવા લગ્ન કાર્ડ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો આપણે સમજવા જોઈએ. લગ્ન કાર્ડ પર વર અને કન્યાના ફોટા છાપવવાનો તાજેતરનો ટ્રેન્ડ છે.

લગ્ન કાર્ડ, લગ્ન આમંત્રણ પત્રિકાઓ અથવા લગ્ન કાર્ડ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો આપણે સમજવા જોઈએ. લગ્ન કાર્ડ પર વર અને કન્યાના ફોટા છાપવવાનો તાજેતરનો ટ્રેન્ડ છે.

2 / 6
જો કે, વાસ્તુ અનુસાર આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આથી લગ્નની કંકોત્રીમાં વર-વધુના ફોટા છપાવવાનું ટાળવું જોઈએ

જો કે, વાસ્તુ અનુસાર આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આથી લગ્નની કંકોત્રીમાં વર-વધુના ફોટા છપાવવાનું ટાળવું જોઈએ

3 / 6
કંકોત્રીમાં વર-વધુનો ફોટો લગાવવાતી વર અને વધુને ખરાબ નજર લગે છે અને વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, કાર્ડ પર કપલનો ફોટો લગાવવાનું ટાળો.

કંકોત્રીમાં વર-વધુનો ફોટો લગાવવાતી વર અને વધુને ખરાબ નજર લગે છે અને વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, કાર્ડ પર કપલનો ફોટો લગાવવાનું ટાળો.

4 / 6
વાસ્તુ મુજબ કંકોત્રી માંગલિક કાર્ય અને વર-વધુના બંધાવા જઈ રહેલો સંબંધ દર્શાવે છે આથી કંકોત્રીમાં ભગવાન કી તસ્વીરે કે ચિત્રો છપાવવા જોઈએ

વાસ્તુ મુજબ કંકોત્રી માંગલિક કાર્ય અને વર-વધુના બંધાવા જઈ રહેલો સંબંધ દર્શાવે છે આથી કંકોત્રીમાં ભગવાન કી તસ્વીરે કે ચિત્રો છપાવવા જોઈએ

5 / 6
 આ સિવાય લગ્ન પુરા થયા બાદ લોકો કંકોત્રીને ગમે ત્યાં ફેકી દે છે. જોકે આમ ક્યારેય ના કરવું જોઈએ કારણ કે તેના પર ભગવાનની તસવીર હોય છે તેમજ જો વર-વધુનો ફોટો લગાવો છો અને પછી તેને ગમે ત્યાં ફેકીં દો છો તો તે યોગ્ય નથી માનવામાં આવતુ.

આ સિવાય લગ્ન પુરા થયા બાદ લોકો કંકોત્રીને ગમે ત્યાં ફેકી દે છે. જોકે આમ ક્યારેય ના કરવું જોઈએ કારણ કે તેના પર ભગવાનની તસવીર હોય છે તેમજ જો વર-વધુનો ફોટો લગાવો છો અને પછી તેને ગમે ત્યાં ફેકીં દો છો તો તે યોગ્ય નથી માનવામાં આવતુ.

6 / 6

મુખ્ય દરવાજા પાસે ભૂલથી પણ ના રાખો આ વસ્તુઓ, ઘરમાં નકારાત્મકતા વધી જશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">