AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travelling Tips: ‘રાવણની નગરી’ શ્રીલંકામાં કરો દશેરાની ઉજવણી, આ સ્થળોની લો મુલાકાત

અપાર સૌંદર્યથી ભરપૂર શ્રીલંકાને "રાવણની નગરી" પણ કહેવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન રામે અહીં રાવણનો વધ કર્યો હતો. જો તમે આ વખતે અહીં દશેરાની ઉજવણી કરવા માંગો છો, તો તમારે આ સ્થળોની મુલાકાત લેવા અહીં જવું જોઈએ. આ દેશ ઓછા બજેટમાં ફરવા માટે પણ પ્રખ્યાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 1:19 PM
Share
ભારતની જેમ શ્રીલંકામાં પણ દશેરા અલગ રીતે ઉજવવામાં આવે છે. રાવણની નગરી કહેવાતા શ્રીલંકામાં દશેરાના અવસર પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દેશ ઓછા બજેટમાં ફરવા માટે પણ પ્રખ્યાત છે. જો તમે આ વખતે શ્રીલંકામાં દશેરાની ઉજવણી કરવા માંગો છો, તો અહીં આ સ્થળોએ જઇ શકો છો

ભારતની જેમ શ્રીલંકામાં પણ દશેરા અલગ રીતે ઉજવવામાં આવે છે. રાવણની નગરી કહેવાતા શ્રીલંકામાં દશેરાના અવસર પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દેશ ઓછા બજેટમાં ફરવા માટે પણ પ્રખ્યાત છે. જો તમે આ વખતે શ્રીલંકામાં દશેરાની ઉજવણી કરવા માંગો છો, તો અહીં આ સ્થળોએ જઇ શકો છો

1 / 5
જો કે શ્રીલંકાના દરેક ભાગમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ તેની રાજધાની કોલંબો સહિત દાંબુલા, કેન્ડી જેવા જાણીતા સ્થળોએ દશેરા અલગ રીતે ઉજવવામાં આવે છે. અહીં લોકો લાઇટ અથવા અન્ય વસ્તુઓથી ઘરને શણગારે છે. અહીં એવા ઘણા મંદિરો છે, જે ભગવાન રામ અથવા માતા સીતાને સમર્પિત છે.

જો કે શ્રીલંકાના દરેક ભાગમાં દશેરાની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ તેની રાજધાની કોલંબો સહિત દાંબુલા, કેન્ડી જેવા જાણીતા સ્થળોએ દશેરા અલગ રીતે ઉજવવામાં આવે છે. અહીં લોકો લાઇટ અથવા અન્ય વસ્તુઓથી ઘરને શણગારે છે. અહીં એવા ઘણા મંદિરો છે, જે ભગવાન રામ અથવા માતા સીતાને સમર્પિત છે.

2 / 5
સીતા અમ્માન મંદિરઃ માન્યતાઓ અનુસાર આ મંદિરનો સંબંધ માતા સીતા સાથે જોડાયેલો છે. કહેવાય છે કે અહીં સીતા માતાને કેદ કરીને રાખવામાં આવ્યા હતા. આ મંદિર શ્રીલંકાના નુવારા એલિયાથી માત્ર 5 કિલોમીટર દૂર છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન તમે અહીં મુલાકાત લઈ શકો છો. જો તમે ખિસ્સાને ધ્યાનમાં રાખીને શ્રીલંકામાં ફરશો, તો તમે માત્ર 70000માં સફર પૂર્ણ કરી શકો છો.

સીતા અમ્માન મંદિરઃ માન્યતાઓ અનુસાર આ મંદિરનો સંબંધ માતા સીતા સાથે જોડાયેલો છે. કહેવાય છે કે અહીં સીતા માતાને કેદ કરીને રાખવામાં આવ્યા હતા. આ મંદિર શ્રીલંકાના નુવારા એલિયાથી માત્ર 5 કિલોમીટર દૂર છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન તમે અહીં મુલાકાત લઈ શકો છો. જો તમે ખિસ્સાને ધ્યાનમાં રાખીને શ્રીલંકામાં ફરશો, તો તમે માત્ર 70000માં સફર પૂર્ણ કરી શકો છો.

3 / 5
Divurumpola Temple : ભગવાન રામ અને માતા સીતા રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફરવાના હતા, પરંતુ કહેવાય છે કે માતાએ તે પહેલા જ અગ્નિપરીક્ષા આપી દીધી હતી. એવું કહેવાય છે કે જ્યાં માતા સીતાએ અગ્નિપરીક્ષા આપી હતી તે સ્થળ Divurumpola Temple તરીકે ઓળખાય છે. તે ઈલિયાથી 15 કિમી દૂર સ્થિત છે.

Divurumpola Temple : ભગવાન રામ અને માતા સીતા રાવણનો વધ કરીને અયોધ્યા પાછા ફરવાના હતા, પરંતુ કહેવાય છે કે માતાએ તે પહેલા જ અગ્નિપરીક્ષા આપી દીધી હતી. એવું કહેવાય છે કે જ્યાં માતા સીતાએ અગ્નિપરીક્ષા આપી હતી તે સ્થળ Divurumpola Temple તરીકે ઓળખાય છે. તે ઈલિયાથી 15 કિમી દૂર સ્થિત છે.

4 / 5
તમે શ્રીલંકામાં હરિયાળી અને સુંદર ટેકરીઓ સાથેના અન્ય ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે અહીં મિન્ટેલની મુલાકાત લઈ શકો છો. આ એક પ્રકારની પર્વતમાળા છે, જ્યાંથી સુંદર નજારો જોઈ શકાય છે. આ સિવાય તમે રાવણ વોટરફોલ જોઈ શકો છો, જેની પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. શ્રીલંકામાં સ્થિત Adam's Peak તમારું પર્યટન સ્થળ પણ બની શકે છે.

તમે શ્રીલંકામાં હરિયાળી અને સુંદર ટેકરીઓ સાથેના અન્ય ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે અહીં મિન્ટેલની મુલાકાત લઈ શકો છો. આ એક પ્રકારની પર્વતમાળા છે, જ્યાંથી સુંદર નજારો જોઈ શકાય છે. આ સિવાય તમે રાવણ વોટરફોલ જોઈ શકો છો, જેની પ્રાકૃતિક સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. શ્રીલંકામાં સ્થિત Adam's Peak તમારું પર્યટન સ્થળ પણ બની શકે છે.

5 / 5
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">