ઉત્તરાખંડ
ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.
હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.
Delhi blast case: મૌલાના આસીમ કાસમીને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યું, મોબાઇલ અને લેપટોપ જપ્ત
NIA એ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાંથી મૌલાના કાસમી નામના આરોપીની ધરપકડ કરી છે. આતંકી ઉમરની કૉલ ડિટેલના આધારે હલ્દ્વાનીના બિલાલી મસ્જિદના ઇમામ સકંજામાં, પૂછપરછ શરૂ થઈ.
- Sachin Agrawal
- Updated on: Nov 30, 2025
- 8:50 pm
નેપાળની નવી ₹100 ની નોટ પર ભારતનો વિસ્તાર દર્શાવતા વિવાદ વધ્યો, જાણો શું છે મુદ્દો
નેપાળ રાષ્ટ્ર બેંકે 100 રૂપિયાની નવી નોટ જારી કરી છે, જેમાં કાલાપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા છે. આ વિવાદ 1816 ની સુગૌલી સંધિથી ઉદ્ભવ્યો છે. ભારત લાંબા સમયથી આ વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે, જ્યારે નેપાળ કાલી નદીના સ્ત્રોતના આધારે તેમના પર દાવો કરે છે.જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Nov 28, 2025
- 4:48 pm
ભારતની ધડકન છે આ નદી, જાણો લાઈફલાઈન ઓફ ઈન્ડીયા કોને કહેવાય છે
ભારતમાંથી 400 થી વધુ નદીઓ વહે છે. હિન્દુ ધર્મમાં, ઘણી નદીઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કઈ નદીને ભારતની જીવનરેખા માનવામાં આવે છે?
- Disha Thakar
- Updated on: Nov 25, 2025
- 1:04 pm
Breaking News: ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 5 ગુજરાતીના મોત
ઉત્તરાખંડ બસ અકસ્માતમાં 5 ગુજરાતીના મોત થયા હોવાનું સામે આવ્યું છે. 29 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં 5 ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત થયા છે.
- Devankashi rana
- Updated on: Nov 24, 2025
- 2:20 pm
History of city name : હરિદ્વારના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
હરિદ્વાર, હિંદુ ધર્મના પવિત્ર સત્ક્ષેત્રોમાંનું એક, ગંગાનદીના કિનારે વસેલું એક પ્રાચીન તીર્થસ્થળ છે. તેનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે અને તેની મહત્તા ધર્મ, પરંપરા, યાત્રા અને આધ્યાત્મ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. નીચે તેના નામકરણથી લઈને ઇતિહાસ સુધીની વિગતવાર માહિતી આપવામાં આવે છે.
- Ashvin Patel
- Updated on: Nov 17, 2025
- 7:29 pm
કૈંચી ધામ જાઓ તો આ બે વસ્તુઓ લાવવાનું ભૂલતા નહીં, જાણો ત્યાં સુધી કેવી રીતે પહોંચશો..
જો તમે કૈંચી ધામ નીમ કરોલી બાબા પાસે જઈ રહ્યા છો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહારાજ જીને પ્રસાદ અર્પણ કરવો જરૂરી છે, અને અહીંથી બે વસ્તુ લાવવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે.
- Sagar Solanki
- Updated on: Oct 20, 2025
- 7:00 pm
Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો ચાર ધામના દર્શન, આ તારીખે બંધ થશે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ
જો તમે માતા-પિતાને લઈ ચારધામની યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છો. બદ્રીનાથ, કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપટ ટુંક સમયમાં જ બંધ થશે. તો ચાલો જાણીએ ક્યારે ચારધામના કપાટ બંધ થશે.
- Nirupa Duva
- Updated on: Oct 5, 2025
- 2:27 pm
26 છગ્ગા, 397 રન… આ ભારતીય બેટ્સમેને માત્ર 39 બોલમાં સદી ફટકારીને બનાવ્યો રેકોર્ડ
ઉત્તરાખંડ પ્રીમિયર લીગ 2025માં હરિદ્વારે નૈનિતાલ ટાઈગર્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં હરિદ્વારના ડાબા હાથના બેટ્સમેન નીરજ રાઠોડે કમાલ કર્યો હતો. નીરજ રાઠોડે માત્ર 39 બોલમાં સદી ફટકારી પોતાની ટીમને મેચ જીતાડી હતી.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2025
- 8:20 pm
History of city name : નૈનીતાલના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
નૈનિતાલ ઉત્તરાખંડ રાજ્યના દક્ષિણપૂર્વ વિસ્તારમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. આ શહેર શિવાલિક પર્વતમાળામાં સ્થિત છે અને સમુદ્ર સપાટીથી અંદાજે 6,346 ફૂટ ની ઊંચાઈએ વસેલું છે. નૈનિતાલ ઉત્તર પ્રદેશના બરેલી શહેરથી આશરે 110 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે, જે તેને કુદરતી સૌંદર્ય અને ઠંડા વાતાવરણ માટે પ્રખ્યાત પ્રવાસન સ્થળ બનાવે છે.
- Ashvin Patel
- Updated on: Sep 17, 2025
- 7:19 pm
બિગ બોસની ઓફર ઠૂકરાવી, નરેન્દ્ર મોદીનો બોડીગાર્ડ રહી ચૂકેલા લકી બિષ્ટના પરિવાર વિશે જાણો
નેપાળમાં તખ્તાપલટની સ્થિતિ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય RAW એજન્ટ લકી બિષ્ટનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નેપાળ માટે આગાહીઓ કરતો જોવા મળે છે. તો આજે આપણે લકી બિષ્ટના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું.
- Nirupa Duva
- Updated on: Sep 16, 2025
- 7:18 am
ચેતજો! હિમાલયની અવગણના હવે સમગ્ર દેશને ડૂબાડશે, દેશની સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા
હિમાલય તૂટી રહ્યો છે, મેદાનો તણાઈ રહ્યા છે, હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, જમ્મુકાશ્મીરમાં આવેલુ પૂર એ માત્ર કુદરતી નથી પરંતુ માણસની લાલચનું પણ પરિણામ છે. આ આપદાઓ હવે માત્ર પહાડી રાજ્યો પૂરતી સિમીત નથી અને પંજાબ તેનુ જ ઉદાહરણ છે. ખુદ સુપ્રીમ કોર્ટના જસ્ટીસે આના પર ચિંતા વ્યક્ત કરી છે હિમાચલમાં પહાડો તૂટવાની ઘટના પર જો હવે જાગીશું નહીં તો એ દિવસ દૂર નથી કે હિમાચલ દેશના નક્શામાં ગુમ થઈ જશે. આ ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો પંજાબ તો ડૂબી જ રહ્યુ છે. પરિણામ નજરની સામે છે.
- Mina Pandya
- Updated on: Sep 19, 2025
- 2:50 pm
મેટ્રિમોનિયલ સાઇટ પર મોનિસે ‘મનીષ’ બનીને નકલી પ્રોફાઇલ બનાવીને યુકેની હિન્દુ છોકરીને ફસાવી
લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, એક પરિણીત મુસ્લિમ યુવકે મેટ્રિમોનિયલ સાઇટ પર નકલી હિન્દુ નામથી પ્રોફાઇલ બનાવીને યુકેમાં રહેતી એક હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા હતા. આ ઘટના જાણો વિસ્તારથી...
- Manish Gangani
- Updated on: Sep 7, 2025
- 12:48 pm
Breaking News : ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા થરાલી ગામમાં વિનાશ, અનેક ઘરો કાટમાળમાં ફેરવાયા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી વિસ્તારમાં શુક્રવારે મધ્યરાત્રિ પછી વાદળ ફાટવાની ઘટનામાં ભારે વિનાશ થયો છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર અને SDRF ટીમો રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું છે.
- Disha Thakar
- Updated on: Aug 23, 2025
- 8:15 am
History of city name : ‘કેદારનાથ ‘ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
કેદારનાથ મંદિર હિંદુ ધર્મનું પ્રખ્યાત તીર્થસ્થળ છે, જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં, મંદાકિની નદીની કિનારે સ્થિત છે. અહીંનું હવામાન અતિશય કઠોર હોવાને કારણે મંદિર વર્ષમાં મર્યાદિત સમય માટે જ ખુલ્લું રહે છે.સામાન્ય રીતે એપ્રિલની અક્ષય તૃતીયાથી શરૂ કરીને નવેમ્બર મહિનાની કાર્તિક પૂર્ણિમા સુધી યાત્રાળુઓ માટે પ્રવેશ ઉપલબ્ધ રહે છે.
- Ashvin Patel
- Updated on: Aug 18, 2025
- 6:34 pm
ઉત્તરકાશીમાં 650 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, હજુ પણ 300 લોકો ફસાયા હોવાની આશંકા, બચાવ કાર્ય ચાલુ
ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધારલી અને હર્ષિલ ગામમાં કુદરતે ત્રાટકેલા વિનાશ બાદ, સેના, ITBP, NDRF અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો બંને સ્થળોએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. આપત્તિથી પ્રભાવિત ધારલી અને હર્ષિલમાં જીવલેણ શોધખોળ ચાલી રહી છે. બચાવ ટીમોએ બે દિવસમાં 650 વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
- Tanvi Soni
- Updated on: Aug 9, 2025
- 9:10 am