AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.

હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.

રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.

Read More

Char Dham Yatra 2026 : ચારધામની યાત્રામાં જતાં પહેલા આ નિયમો જાણી લો

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા એપ્રિલ મહિનાથી શરુ થવાની છે. ચાર ધામના કપાટ ખુલવાની તારીખ નક્કી થઈ ચૂકી છે. યાત્રાની તારીખ સાથે અનેક નિયમોનું પાલન કરવું પણ જરુરી બન્યું છે. તો ચાલો ચારધામ યાત્રાના નવા નિયમો વિશે જાણીએ.

Breaking News : કેદારનાથ હેલિકોપ્ટરમાં બેસીને જવાનો પ્લાન છે, તો જાણો લો ટિકિટ ક્યાંથી કેવી રીતે બુક કરવી

Char Dham Yatra 2026: જો તમે પણ આ વર્ષે ચારધામ યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો તમારા માટે એક ગુડન્યુઝ છે. આ વર્ષે 19 એપ્રિલથી ચારધામ યાત્રાનો પ્રારંભ થશે. જો તમે કેદારનાથ હેલિકોપ્ટર દ્વારા જવા માંગો છો. તો ક્યાં કેવી રીતે ટિકિટ બુક કરવી જાણી લો.

UCC Bill Gujarat: દેશના કયા રાજ્યોમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી જરૂરી છે ? List જુઓ

UCC Bill Gujarat: ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026 બિલ બહુમતી મતથી પસાર થયું. ગુજરાતના UCC કાયદાને ભારતમાં સામાજિક અને કાનૂની પરિવર્તન તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.

ભારતીયો માટે ‘સ્વર્ગ’ પણ ફોરેનર્સ માટે ‘નો એન્ટ્રી’, ભારતનું એક એવું ગામ જ્યાં વિદેશી પ્રવાસીઓ પર છે ‘પ્રતિબંધ’

આપણા દેશની સુંદરતા જોવા માટે દર વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ ભારત આવે છે. હિમાલયના પહાડો હોય કે રાજસ્થાનનું રણ, દરેક જગ્યાએ તમને વિદેશીઓ જોવા મળે છે પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં જ એક એવું 'સ્વર્ગ' જેવું સુંદર ગામ આવેલું છે, જ્યાં વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા હંમેશ માટે બંધ છે?

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!

દિલ્હી-NCR, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જેમાં વરસાદ, ગાજવીજ, તેજ પવન અને ગોળાવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • Nishat
  • Updated on: Mar 20, 2026
  • 9:08 am

Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. તેણે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં પરિવારજનો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Breaking News: કુલદીપ યાદવે ભાવિ પત્ની સાથે કર્યો ડાન્સ, યુઝવેન્દ્ર ચહલે લૂંટી લીધી મહેફિલ

14 માર્ચે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવના લગ્ન થવાના છે. લગ્ન પહેલા 13 માર્ચે કુલદીપ યાદવના હલ્દી અને સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં કુલદીપ-વંશિકાની સાથે ચહલ અને અન્ય મહેમાનોએ મજેદાર ડાન્સ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Breaking News: કુલદીપના લગ્નમાં ધમાલ મચાવવા પહોંચ્યો ચહલ, રિંકુએ પ્રિયા સરોજ સાથે મારી દેહરાદૂનમાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાના વ્યક્તિગત જીવનના નવા અધ્યાયમાં પ્રવેશવા જઈ રહ્યો છે. 14 માર્ચે મસૂરીના સેવોય હોટેલમાં તે તેની મંગેતર વંશિકા ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ ખાસ પ્રસંગે ભારતીય ક્રિકેટ જગતના ઘણા જાણીતા ખેલાડીઓ હાજર રહેવાના છે, જેમાં યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ પહેલાથી જ દેહરાદૂન પહોંચી ગયા છે.

ઉનાળાના વેકેશનમાં ઠંડા પ્રદેશોમાં ફરવા જવાનું વિચારો છો? આ 5 સ્થળ તમારુ મન મોહી લેશે, જુઓ તસવીરો

ગરમીના વધતા તાપમાન વચ્ચે ભારતની કેટલીક સુંદર જગ્યાઓને ઉનાળાના વેકેશન માટે શ્રેષ્ઠ પ્રવાસ સ્થળ માનવામાં આવે છે.

Breaking News : ચાર ધામ યાત્રા પહેલા બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિનો નિર્ણય, ઉત્તરાખંડના 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. ઉત્તરાખંડ સરકારે 19 એપ્રિલના રોજથી શરુ થનારી પવિત્ર તીર્થયાત્રાની યોજના બનાવી રહેલા ભક્તો માટે ઓનલાઈન પોર્ટલ શરુ કર્યું છે. આ વચ્ચે ઉત્તરાખંડ મંદિર સત્તામંડળે ચારધામ યાત્રા 2026 પહેલા 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

Char Dham Yatra 2026 : ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, સ્ટેપ-બાય-સ્ટેપ આખી પ્રોસેસ જાણો

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રકિયા શરુ થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓ વેબસાઈટ, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા ઘરે બેસી રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જાણો.

લાઈવ સ્ટ્રીમિંગમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુટ્યુબરના પરિવાર વિશે જાણો

અનુરાગ ડોભાલનો હાલનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, યુટ્યુબર પોતાના અંગત અનુભવો શેર કરે છે. આ વીડિયો વાયરલ થતાં જ અનુરાગની પર્સનલ લાઈફ અને તેની પત્ની ચર્ચાનો વિષય બની ગયા છે. આજે આપણે અનુરાગ ડોભાલના પરિવાર વિશે વાત કરીશુ.

Breaking News : ઉત્તરાખંડમાં મદરેસા ખતમ, લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના, ધામી સરકારે લીધો મોટો નિર્ણય

આગામી જુલાઈ 2026 થી મદરેસા બોર્ડ નાબૂદ કર્યા પછી, ઉત્તરાખંડની ધામી સરકારે, ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીએ જણાવ્યું હતું કે આ સત્તામંડળ હવે લઘુમતી બાળકોને આપવામાં આવતા શિક્ષણનું સ્વરૂપ નક્કી કરશે અને અભ્યાસક્રમને અંતિમ સ્વરૂપ આપશે.

Breaking News : ઉત્તરાખંડના ગંગોત્રીમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પણ લેવાશે આવો જ નિર્ણય ?

ઉત્તરાખંડમાં મંદિર સમિતિની યોજાયેલી બેઠકમાં ગંગોત્રી ધામ અને માતા ગંગાના શિયાળુ નિવાસસ્થાન મુખબામાં બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર ધામ પૈકી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિ દ્વારા પણ આવો જ પ્રસ્તાવ વિચારાઈ રહ્યો છે. આગામી દિવસોમાં બદ્રીનાથ અને કેદારનાથ ધામમા પણ બિન-હિન્દુઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાઈ શકે છે.

Breaking News : ચાર ધામની યાત્રામાં હવે મોબાઇલ ફોન અને કેમેરા ની ‘No Entry’, મંદિર પરિસરમાં વીડિયો અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ

ચાર ધામ યાત્રા રાજ્યનું એક પવિત્ર યાત્રાધામ છે, જ્યાં ભક્તો ભક્તિભાવથી આવે છે. પણ હવે દર્શન માટે પ્રવેશતા પહેલા ભક્તોએ પોતાના મોબાઇલ ફોન અને કેમેરા જમા કરાવવાના રહેશે.

g clip-path="url(#clip0_868_265)">