ઉત્તરાખંડ
ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.
હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.
Read Moreરાહુલ ગાંધી સામે SC/ST કાયદા હેઠળ નોંધાયેલ કેસમાં લગાવેલ ધારાઓ કેટલી ખતરનાક છે ?
રાહુલ ગાંધી વિરુદ્ધ હલ્દવાની કોતવાલી પોલીસ સ્ટેશનમાં, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 અને 299 અને SC/ST કાયદાની કલમ 3 (1) (q) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ બધી ધારાઓ બિનજામીનપાત્ર ગુના માટેની છે.
- Bipin Prajapati
- Updated on: Aug 31, 2026
- 2:06 pm
Trending Video : છેતરપિંડી કરનારા Amazon ડિલિવરી બોયનો ખેલ ખતમ, બોગસ ‘Delivered’ મેસેજ બાદ 30 મિનિટમાં પોલીસના સકંજામાં
ઋષિકેશમાં એક પ્રવાસી સાથે Amazon ના ડિલિવરી બોય દ્વારા કથિત રીતે સામાન આપ્યા વિના જ ઓર્ડરને Delivered બતાવી દેવાનો અને ગ્રાહકને પરેશાન કરવાનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Dhruval Shah
- Updated on: Aug 30, 2026
- 2:18 pm
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 રહસ્યમી શિવ મંદિર, જે કળિયુગ આજે પણ છે જાગૃત
Sanatan Sanskruti: મહાભારત કાળના 5 એવા રહસ્યમય શિવ મંદિરો વિશે જાણો, જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આજે પણ જાગૃત અવસ્થામાં છે. શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરો સાથે જોડાયેલા અદ્ભુત ચમત્કારો વિજ્ઞાન માટે પણ એક કોયડો છે. પાંડવોએ અજ્ઞાતવાસ અને વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી યુદ્ધવિજય માટે અને ગુમાવેલુ રાજ્ય પરત મેળવવા માટે જપ-તપ અને અનુષ્ઠાન કર્યા હતા.
- Mina Pandya
- Updated on: Aug 25, 2026
- 4:46 pm
Breaking News : ઉત્તરાખંડના ચમોલીમાં માયાપુર-પીપલકોટીમાં નિર્માણાધીન THDC ટનલમાં અકસ્માત, 7 કામદારના મોત
ચમોલી જિલ્લાના માયાપુર-પીપલકોટી વિસ્તારમાં નિર્માણાધીન THDC ટનલમાં, અચાનક પાણી અને કાટમાળ ધસી આવતા એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બાવીસ કામદારો ટનલની અંદર ફસાયા હતા. જેમાંથી સાતના મોત થયા છે.
- Bipin Prajapati
- Updated on: Aug 14, 2026
- 8:18 am
પોતાના જ રાજ્યમાં ઘર બનાવવા 3 વર્ષથી ભટકી રહ્યો છે ઋષભ પંત, જમીન ન મળતાં CM પુષ્કર સિંહ ધામીને સોશિયલ મીડિયા પર કર્યું ટેગ !
શ્રીલંકા ટેસ્ટ સિરીઝની તૈયારીઓ વચ્ચે સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત ચર્ચામાં આવ્યો છે. તેણે ઉત્તરાખંડમાં જમીન ખરીદવા માટે મદદ માંગતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
- Dhruval Shah
- Updated on: Aug 8, 2026
- 8:28 am
Rishabh Pant: રિષભ પંતે ચૂકવ્યો 23.84 કરોડ રૂપિયા ટેક્સ, સતત બીજા વર્ષે ઉત્તરાખંડનો નંબર-1 ટેક્સપેયર બન્યો
ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા પ્રવાસે ગયેલા રિષભ પંતે મેદાનની બહાર પણ મોટી સિદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2025-26માં તેણે ₹23.84 કરોડ ટેક્સ ચૂકવી સતત બીજા વર્ષે ઉત્તરાખંડનો નંબર-1 ટેક્સપેયર બન્યો છે. ક્રિકેટ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ તેની આવકનો મોટો સ્ત્રોત છે.
- Smit Chauhan
- Updated on: Aug 5, 2026
- 4:37 pm
Trending Video: છોકરી સામે જોતાં પણ ડરશે! દીકરીઓની છેડતી કરવી પડી ‘ભારે’, ગ્રામજનોએ આ રીતે રસ્તા વચ્ચે ઉતાર્યો પારો
ગામમાં કાર લઈને નીકળેલા બે યુવકોએ સ્થાનિક છોકરીઓ સામે જોઈને ગંદી કમેન્ટ્સ કરી હતી. જો કે, એ બે યુવકોને અંદાજ પણ નહોતો કે આગામી મિનિટે તેમની સાથે શું થવાનું છે. ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ બંનેને પકડી પાડ્યા અને પોલીસના આવ્યા પહેલાં જ એવી સજા આપી કે, હવે બીજી વાર કોઈ છોકરી સામે જોતાં પહેલાં પણ તેઓ 100 વાર વિચારશે.
- Ravi Prajapati
- Updated on: Aug 3, 2026
- 1:48 pm
ગૌરી કુંડ પાસે ભૂસ્ખલન અને સોનપ્રયાગમાં ખડકો પડતાં કેદારનાથ યાત્રા ફરી સ્થગિત કરી દેવાઈ
કેદારનાથ યાત્રા બંધ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. ગૌરી કુંડમાં ભૂસ્ખલન થયું હતું તો સોનપ્રયાગમાં ખડકો ધસી પડ્યા હતા. અલકનંદા અને મંદાકિની નદીમાં ભારે પૂર આવ્યા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 30, 2026
- 3:24 pm
રસ્તા પર ચાલતા OLA સ્કૂટરના બે કટકા થયા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ, જુઓ વાયરલ Video
ઉત્તરાખંડના રૂડકીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર મુસાફરી કરતી વખતે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના અચાનક બે ટુકડા થઈ ગયા. સ્કૂટરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jul 15, 2026
- 1:23 pm
ગુજરાતથી ઉત્તરાખંડ માટે નવી સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ: 29 સ્ટેશનો પર ઊભી રહેશે ટ્રેન, જુઓ આખું શિડ્યુઅલ
ગુજરાતના વેરાવળ જંકશનથી ઉત્તરાખંડના હરિદ્વાર વચ્ચે મુસાફરી કરતા યાત્રિકો માટે રેલવેએ જુલાઈ મહિનામાં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ ચાલશે અને બંને તરફથી જુલાઈ મહિનામાં 4-4 ટ્રિપ લગાવશે. મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય, તારીખો અને રૂટની સંપૂર્ણ વિગત અહીં ચેક કરો.
- Sachin Agrawal
- Updated on: Jul 11, 2026
- 9:35 pm
Breaking News : રામ મંદિર બાદ બદ્રીનાથ ધામમાં દાન પર પ્રશ્નો ઉભા થયા, સરકારે બનાવી સમિતિ 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં દાન ચોરી અને પ્રસાદ તેના સંચાલનમાં કથિત ગેરરીતિઓની તપાસ માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.
- Nirupa Duva
- Updated on: Jul 8, 2026
- 9:47 am
Breaking News : હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ પાયજામામાં ખિસ્સા નહીં અને હાથમાં બેગ નહીં લઈ જઈ શકે
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં દાનની ચોરી મામલા બાદ હરિદ્વારના મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પુજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. તેમજ કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jul 7, 2026
- 2:01 pm
હિન્દુ યુવાનની હત્યા બાદ, દહેરાદુનમાં ફાટી નીકળી હિંસા, અનેક ઘરમાં લગાવાઈ આગ, ઈન્ટરનેટ સેવા બંધ
Dehradun communal riots :દહેરાદુનના સહસપુર પોલીસ મથકની હદમાં આવેલ બૈરાગીવાલામાં સેન્ટીગના ભાડા અને ટ્યુબવેલના પાણીના પૈસા મુદ્દે થયેલ વિવાદ બાદ વિનોદ નામના યુવાનની હથોડા મારીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાને પગલે, સમગ્ર વિસ્તારમાં કોમી હિંસા ભડકી ઉઠી છે. ગુસ્સે ભરાયેલ ભીડે અનેક મકાનો ઉપર પથ્થરમારો કરીને સળગાવી દેવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2026
- 12:46 pm
ઘરની પાણીની ટાંકી ખોલતા જ પરિવારના હોશ ઊડી ગયા! અંદર રમી રહ્યા હતા 27 સાપના બચ્ચા, જુઓ વાયરલ Video
એક ગામમાં ઘરની પાણીની ટાંકીની નિયમિત તપાસ દરમિયાન અંદર ડઝનબંધ નાના સાપ ફરતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટાંકીની અંદર અસામાન્ય હલચલ જોયા બાદ જ્યારે પરિવારે નજીક જઈને જોયું તો 27 સાપના બચ્ચા સરકતા દેખાયા હતા. વન વિભાગની ટીમે સ્નેક કેચર્સની મદદથી તમામ બચ્ચાઓને સુરક્ષિત બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jun 9, 2026
- 5:20 pm
Travel : ભારતની આ 5 જગ્યાઓને કહેવામાં આવે છે મિની સ્વિટ્ઝરલેન્ડ!
સ્વિટ્ઝર્લૅન્ડની સુંદરતા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઉનાળા દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં ગ્રીનરી જોવા મળે છે અને શિયાળામાં બરફ હોય છે. સ્વિટ્ઝર્લૅન્ડના રસ્તાઓ એક અદ્ભુત દુનિયાનો અનુભવ કરાવે છે. આ જ કારણ છે કે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરેક પ્રવાસી આવે છે. દરેક માટે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જવું શક્ય નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે સ્વિટ્ઝર્લૅન્ડ જેટલી જ સારી છે.
- Dhruval Shah
- Updated on: May 25, 2026
- 2:47 pm