ઉત્તરાખંડ
ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું.
હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતીની સરકાર છે. રાજ્યનુ પાટનગર દેહરાદૂન છે. ગુરમીત સિંહ રાજ્યના રાજ્યપાલ છે. જ્યારે પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી તરીકે સત્તાની લગામ સંભાળી રહ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો 70 છે. રાજ્યમાંથી લોકસભામાં જનારા સાંસદોની સંખ્યા પાંચ છે, જ્યારે રાજ્યમાંથી ચૂંટાઈને ત્રણ સાંસદો રાજ્યસભામાં જાય છે.
રસ્તા પર ચાલતા OLA સ્કૂટરના બે કટકા થયા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ, જુઓ વાયરલ Video
ઉત્તરાખંડના રૂડકીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર મુસાફરી કરતી વખતે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના અચાનક બે ટુકડા થઈ ગયા. સ્કૂટરના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jul 15, 2026
- 1:23 pm
ગુજરાતથી ઉત્તરાખંડ માટે નવી સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ: 29 સ્ટેશનો પર ઊભી રહેશે ટ્રેન, જુઓ આખું શિડ્યુઅલ
ગુજરાતના વેરાવળ જંકશનથી ઉત્તરાખંડના હરિદ્વાર વચ્ચે મુસાફરી કરતા યાત્રિકો માટે રેલવેએ જુલાઈ મહિનામાં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ ચાલશે અને બંને તરફથી જુલાઈ મહિનામાં 4-4 ટ્રિપ લગાવશે. મુસાફરી કરતા પહેલાં ટ્રેનનો સમય, તારીખો અને રૂટની સંપૂર્ણ વિગત અહીં ચેક કરો.
- Sachin Agrawal
- Updated on: Jul 11, 2026
- 9:35 pm
Breaking News : રામ મંદિર બાદ બદ્રીનાથ ધામમાં દાન પર પ્રશ્નો ઉભા થયા, સરકારે બનાવી સમિતિ 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં દાન ચોરી અને પ્રસાદ તેના સંચાલનમાં કથિત ગેરરીતિઓની તપાસ માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.
- Nirupa Duva
- Updated on: Jul 8, 2026
- 9:47 am
Breaking News : હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ પાયજામામાં ખિસ્સા નહીં અને હાથમાં બેગ નહીં લઈ જઈ શકે
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં દાનની ચોરી મામલા બાદ હરિદ્વારના મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પુજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. તેમજ કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jul 7, 2026
- 2:01 pm
હિન્દુ યુવાનની હત્યા બાદ, દહેરાદુનમાં ફાટી નીકળી હિંસા, અનેક ઘરમાં લગાવાઈ આગ, ઈન્ટરનેટ સેવા બંધ
Dehradun communal riots :દહેરાદુનના સહસપુર પોલીસ મથકની હદમાં આવેલ બૈરાગીવાલામાં સેન્ટીગના ભાડા અને ટ્યુબવેલના પાણીના પૈસા મુદ્દે થયેલ વિવાદ બાદ વિનોદ નામના યુવાનની હથોડા મારીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાને પગલે, સમગ્ર વિસ્તારમાં કોમી હિંસા ભડકી ઉઠી છે. ગુસ્સે ભરાયેલ ભીડે અનેક મકાનો ઉપર પથ્થરમારો કરીને સળગાવી દેવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2026
- 12:46 pm
ઘરની પાણીની ટાંકી ખોલતા જ પરિવારના હોશ ઊડી ગયા! અંદર રમી રહ્યા હતા 27 સાપના બચ્ચા, જુઓ વાયરલ Video
એક ગામમાં ઘરની પાણીની ટાંકીની નિયમિત તપાસ દરમિયાન અંદર ડઝનબંધ નાના સાપ ફરતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટાંકીની અંદર અસામાન્ય હલચલ જોયા બાદ જ્યારે પરિવારે નજીક જઈને જોયું તો 27 સાપના બચ્ચા સરકતા દેખાયા હતા. વન વિભાગની ટીમે સ્નેક કેચર્સની મદદથી તમામ બચ્ચાઓને સુરક્ષિત બહાર કાઢી જંગલમાં મુક્ત કર્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jun 9, 2026
- 5:20 pm
Travel : ભારતની આ 5 જગ્યાઓને કહેવામાં આવે છે મિની સ્વિટ્ઝરલેન્ડ!
સ્વિટ્ઝર્લૅન્ડની સુંદરતા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઉનાળા દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડમાં ગ્રીનરી જોવા મળે છે અને શિયાળામાં બરફ હોય છે. સ્વિટ્ઝર્લૅન્ડના રસ્તાઓ એક અદ્ભુત દુનિયાનો અનુભવ કરાવે છે. આ જ કારણ છે કે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરેક પ્રવાસી આવે છે. દરેક માટે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જવું શક્ય નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે સ્વિટ્ઝર્લૅન્ડ જેટલી જ સારી છે.
- Dhruval Shah
- Updated on: May 25, 2026
- 2:47 pm
Char Dham Yatra 2026 : ચારધામ યાત્રામાં કેવી રીતે જવું, ખર્ચ અને જરુરી ગાઈડલાઈન જાણો
આખી યાત્રા સામાન્ય રીતે 10 થી 12 દિવસમાં પૂર્ણ થાય છે અને તેમાં ટ્રાવેલ, રહેવા, ભોજન અને સ્થાનિક પરિવહન સહિત પ્રતિ વ્યક્તિ અંદાજે 25,000 થી 70,000 સુધીનો ખર્ચ આવી શકે છે.
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 11:58 am
Breaking News: ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ ! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાતની સ્થિતિ
દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.
- Ravi Prajapati
- Updated on: May 11, 2026
- 8:04 pm
Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?
કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન શિવના દર્શન માટે પહોંચી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે પાણીની 20 રૂપિયાવાળી બોટલ કેદારનાથ ધામમાં 80 રૂપિયાની મળે છે.
- Mina Pandya
- Updated on: Apr 24, 2026
- 4:17 pm
Breaking News : ઉત્તરાખંડના ટિહરીમાં 300 મીટર ઊંડી ખાઈમાં બોલેરો પડી, 8ના મોત
ચારધામની યાત્રા શરૂ થઈ ચૂકી છે ત્યારે જ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલમાં એક બોલેરો કેમ્પર વાહન ઊંડી ખાઈમાં ખાબકતાં સ્થળ પર જ આઠ લોકોના મોત થયા અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ, વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી જેમાં ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને સઘન તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 23, 2026
- 6:38 pm
Kedarnath Trip: કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ 4 વસ્તુઓ તમારા બેગમાં જરૂર હોવી જોઇએ
દેવભૂમી ઉત્તરાખંડની પવિત્ર ખીણોમાં ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ છવાયુ્ં છે. કેદારનાથ યાત્રામાં દર વર્ષે લાખોથી પણ વધું ભાવિકો દર્શન માટે આવે છે.
- Dhruval Shah
- Updated on: Apr 26, 2026
- 1:59 pm
Breaking News Chardham Yatra 2026: કેદારનાથ પછી, બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલ્યા, જાણો શા માટે તે ‘પૃથ્વીનું વૈકુંઠ’થી ઓળખાય છે
ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા 2026 ભવ્યતા સાથે આગળ વધી રહી છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ આજે વહેલી સવારે પવિત્ર બદ્રીનાથ ધામના દ્વાર પણ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા છે. સવારે લગભગ 6 વાગ્યાને 15 મિનિટે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ખુલતા જ ત્યાં હાજર હજારો ભક્તો ‘જય બદ્રીવિશાલ’ના જયઘોષ સાથે ભક્તિભાવમાં તરબોળ થઈ ગયા.
- Nishat
- Updated on: Apr 23, 2026
- 8:33 am
CharDham Yatra 2026 : ચારધામની યાત્રા હરિદ્વાર જ કેમ કરવામાં આવે છે, જાણો કારણ
સનાતન પરંપરામાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષ 2026માં આ પવિત્ર યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે પરંતુ તમે ક્યારે વિચાર્યું કે, ચારધામની યાત્રા હંમેશા હરિદ્રારથી કેમ કરવામાં આવે છે? તો ચાલો આ ધાર્મિક પરંપરા પાછળના કારણો અને ચારધામની પૌરાણિક કથાઓ વિશે જાણી લઈએ.
- Nirupa Duva
- Updated on: Apr 22, 2026
- 4:20 pm
Chardham Yatra 2026 : ચારધામ યાત્રા પર જઈ રહ્યા છો, તો આ વસ્તુઓ આંખો બંધ કરી તમારી બેગમાં રાખી દેજો
ચારધામ યાત્રાની શરુઆત અક્ષય તૃતીયાથી શરૂ થશે. કેદારનાથ મંદિર જેમાં ચારધામ યાત્રાનો સમાવેશ થાય છે, તમારે યાત્રાનું આયોજન કેવી રીતે કરવું? અહીં બધી વિગતો એક વખત જોઈ લો.
- Nirupa Duva
- Updated on: Apr 9, 2026
- 4:10 pm