Travel Tips : ઓછા બજેટમાં કરો તિરુપતિ બાલાજી મંદિરના દર્શન, જાણો કેવી રીતે પહોંચશો

તિરુપતિમાં સ્થિત તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુના ભક્તો માટે ખુબ પોપ્યુલર છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, જો તમે તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરવા માંગો છો તો કેવી રીતે પહોંચશો.

| Updated on: Sep 24, 2024 | 4:46 PM
સૌ કોઈ પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ જવા માટેનો પ્લાન બનાવતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, તમે કેવી રીતે તિરુપતિ બાલાજી મંદિરે પહોંચશો. તો ચાલો આજે જાણીએ ઓછા બજેટમાં કેવી રીતે તિરુપતિ બાલાજી મંદિર જવાનો પ્લાન બનાવશો.

સૌ કોઈ પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ જવા માટેનો પ્લાન બનાવતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, તમે કેવી રીતે તિરુપતિ બાલાજી મંદિરે પહોંચશો. તો ચાલો આજે જાણીએ ઓછા બજેટમાં કેવી રીતે તિરુપતિ બાલાજી મંદિર જવાનો પ્લાન બનાવશો.

1 / 5
તમને જણાવી દઈએ કે, તિરુપતિ બાલાજી મંદિર પહોંચવા માટે રેલવે થી લઈ તમે બાય રોડ સરળતાથી પહોંચી શકો છો. તમને એ પણ જણાવી દઈએ કે, જો તમે ફ્લાઈટ દ્વારા તરુપતિ બાલાજી મંદિર જવા માંગો છો તો કઈ રીતે જશો જાણો.

તમને જણાવી દઈએ કે, તિરુપતિ બાલાજી મંદિર પહોંચવા માટે રેલવે થી લઈ તમે બાય રોડ સરળતાથી પહોંચી શકો છો. તમને એ પણ જણાવી દઈએ કે, જો તમે ફ્લાઈટ દ્વારા તરુપતિ બાલાજી મંદિર જવા માંગો છો તો કઈ રીતે જશો જાણો.

2 / 5
તિરુપતિ બાલાજી મંદિરનું સૌથી નજીકનું એરપોર્ટ તિરુપતિ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. એરપોર્ટથી તિરુપતિ બાલાજી મંદિરનું અંતર લગભગ 13 કિલોમીટર છે. આ સિવાય તમે મદ્રાસ એરપોર્ટ, બેંગલુરુ એરપોર્ટ, તિરુચિરાપલ્લી એરપોર્ટ અથવા કોઈમ્બતુર એરપોર્ટ માટે પણ ફ્લાઈટ્સ બુક કરી શકો છો.

તિરુપતિ બાલાજી મંદિરનું સૌથી નજીકનું એરપોર્ટ તિરુપતિ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. એરપોર્ટથી તિરુપતિ બાલાજી મંદિરનું અંતર લગભગ 13 કિલોમીટર છે. આ સિવાય તમે મદ્રાસ એરપોર્ટ, બેંગલુરુ એરપોર્ટ, તિરુચિરાપલ્લી એરપોર્ટ અથવા કોઈમ્બતુર એરપોર્ટ માટે પણ ફ્લાઈટ્સ બુક કરી શકો છો.

3 / 5
તમને જણાવી દઈએ કે, તિરુપતિ મંદિર પહોંચવા માટે તમને દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર તેમજ અમદાવાદથી ફ્લાઈટ પણ સરળતાથી મળી જશે. જો તમે ફ્લાઈટ દ્વારા નહિ પરંતુ ઓછા બજેટમાં ટ્રાવેલ કરવા માંગો છો. તો ટ્રેન પણ મળી જશે.

તમને જણાવી દઈએ કે, તિરુપતિ મંદિર પહોંચવા માટે તમને દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર તેમજ અમદાવાદથી ફ્લાઈટ પણ સરળતાથી મળી જશે. જો તમે ફ્લાઈટ દ્વારા નહિ પરંતુ ઓછા બજેટમાં ટ્રાવેલ કરવા માંગો છો. તો ટ્રેન પણ મળી જશે.

4 / 5
જો તમે બાય રોડ જવા માંગો છો. તો તમારી પ્રાઈવેટ કાર પણ લઈ જઈ શકો છો.તિરુપતિ હૈદરાબાદથી લગભગ 550 કિલોમીટર દૂર છે અને આ રૂટ માટે રાતે બસો ઉપલબ્ધ છે. મુસાફરીમાં લગભગ 10-12 કલાકનો સમય લાગે છે.

જો તમે બાય રોડ જવા માંગો છો. તો તમારી પ્રાઈવેટ કાર પણ લઈ જઈ શકો છો.તિરુપતિ હૈદરાબાદથી લગભગ 550 કિલોમીટર દૂર છે અને આ રૂટ માટે રાતે બસો ઉપલબ્ધ છે. મુસાફરીમાં લગભગ 10-12 કલાકનો સમય લાગે છે.

5 / 5
Follow Us:
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે કર્યું વિશેષ આયોજન
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
જાફરાબાદમાં વ્હાલા શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડ્યા
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો, 8 ખાનગી હોસ્પિટલમાં નિયમ ભંગ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
Surat : દોઢ વર્ષની બાળકી પી ગઈ ડીઝલ
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
અમદાવાદમાંથી 12 પિસ્તોલ અને 50 જીવતા કારતૂસ સાથે 3 લોકો ઝડપાયા
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
કોરોનાકાળમાં વેચાતી લાઈકોસિલ ટેબલેટને લઈ ચોંકાવનારો ખુલાસો
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
નર્મદા ડેમની જળસપાટી 138.27 મીટર પોંહચી, 42 ગામને અપાયુ એલર્ટ
ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા
ઘોઘા પોલીસ સ્ટેશન નજીક ડ્રગ્સ સાથે ત્રણ લોકો ઝડપાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ
પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">