AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

આંધ્રપ્રદેશ એ ભારતનું એક રાજ્ય છે જે દેશના દક્ષિણ-પૂર્વ કિનારે આવેલું છે. તે ક્ષેત્રફળ (62,925 ચોરસ માઇલ) દ્વારા ભારતનું સાતમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તી દ્વારા ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે (2011ની વસ્તી ગણતરીમાં આશરે 49,577,103). આંધ્ર પ્રદેશની રાજધાની વિશાખાપટ્ટનમ છે. 2014 સુધી, તેલંગાણા રાજ્ય પણ તેનો એક ભાગ હતું.

આંધ્ર પ્રદેશ ઉત્તરમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશા, પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણમાં તમિલનાડુ અને પશ્ચિમમાં કર્ણાટકથી ઘેરાયેલું છે. આંધ્ર પ્રદેશમાં કુલ 26 જિલ્લાઓ છે. રાજ્યમાં વિધાનસભાની 175 બેઠકો છે. આંધ્ર પ્રદેશ ભારતની સંસદમાં 36 સભ્યો (લોકસભામાં 25 અને રાજ્યસભામાં 11) મોકલે છે.

Read More

Breaking Union Budget 2026-27 ચીન પાસે ભીખ માંગવાની જરૂર નથી, ભારત આત્મનિર્ભર રેર અર્થ કોરિડોર બનાવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના કેન્દ્રીય બજેટ 2026 ના ભાષણમાં, ઓડિશા, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં ખાણકામ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક નવા 'રેર અર્થ કોરિડોર'ની જાહેરાત કરી છે.

શું ભારતમાં ચાંદી આયાત કરવામાં છે કે માઇનિંગ કરી ને કાઢવામાં આવે છે? ચાલો જાણીએ

સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. 3 લાખને વટાવી ગયા. ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ચાંદીના દાગીના ખાસ લોકપ્રિય નથી તે છતાં આ શક્ય બન્યું છે. હવે પ્રશ્ન એ છે કે ચાંદીનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે જેના કારણે ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે, ભારતમાં તેનો ભંડાર ક્યાં છે અને કયા દેશોમાંથી તેની આયાત કરવામાં આવે છે?

ભારતની સૌથી ફાસ્ટ મહિલા હર્ડલ ક્વીનનો પરિવાર જુઓ

મીડિયા રિપોર્ટ અનુસાર, તેના પિતા, સૂર્યનારાયણ સિક્યોરીટિ ગાર્ડ તરીકે કામ કરે છે, અને તેની માતા કુમારી ગૃહિણી છે.25 વર્ષીય જ્યોતિ યારાજી, જેને ભારતની "હર્ડલ ક્વીન" તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ જીત્યા છે. તો આજે આપણે જ્યોતિ યારાજીના પરિવાર વિશે વાત કરીશું.

Breaking News : ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના બે કોચમાં લાગી ભીષણ આગ, ઝારખંડથી કેરળ જઇ રહી હતી ટ્રેન, એક મુસાફરનું મોત, અનેક ઘાયલ

ભારતમાં ફરી એક વાર ગોઝારી ટ્રેન દુર્ઘટના બની છે. ઝારખંડના સ્ટીલ શહેર ટાટાથી કેરળના એર્નાકુલમ જઈ રહેલી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસને આંધ્રપ્રદેશમાં અકસ્માતનો સામનો કરવો પડ્યો. ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી. બે કોચ નાશ પામ્યા અને એક મુસાફરનું મોત થયું.

Cyclone Senyar : ક્યાંથી આવી રહ્યુ છે ચક્રવાત ‘સેન્યોર’? ભારતના આ રાજ્યોમાં થશે અસર, જાણો ગુજરાત પર શું અસર વર્તાશે

મલક્કા સ્ટ્રેટમાં ડીપ ડિપ્રેશન 26 નવેમ્બર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત બનવાની ધારણા છે. આના કારણે આંદામાન ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને કેરળમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. IMD એ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી છે. જાણો શું ગુજરાતમાં તેની અસર વર્તાશે.

પિતા રહી ચૂક્યા છે મુખ્યમંત્રી, ફિલ્મો કરતા વધારે વિવાદોમાં રહેનાર અભિનેતાનો આવો છે પરિવાર

સાઉથના સુપરસ્ટાર અભિનેતા અને રાજકારણી નંદમુરી બાલકૃષ્ણને આજે કોઈ પરિચયની જરૂર નથી. આજે, તેઓ દેશ અને દુનિયાભરમાં એક મેગાસ્ટાર તરીકે ઓળખાય છે. નંદમુરી બાલકૃષ્ણએ તેમના કારકિર્દીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે, અને તેમની સફર આજે પણ ચાલુ છે.

અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય અને PM મોદી એક સાથે સ્ટેજ પર.. આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, જુઓ

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયે તાજેતરમાં પોતાના સંસ્કારી મૂલ્યોની ઝાંખી આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સ્ટેજ પર આશીર્વાદ લીધા. આ ઘટના બાદ ઐશ્વર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની વિનમ્રતા અને સંસ્કારી સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે.

વાવાઝોડા મોન્થાએ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વેર્યો વિનાશ, 100 કિમીની ઝડપે ફુંકાયો પવન, જાણો ગુજરાતમાં શું અસર

ચક્રવાત મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારે ત્રાટક્યું હતું. મંગળવારે સાંજે 7:30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી, લગભગ 5:30 કલાક સુધી લેન્ડફોલ ચાલ્યો હતો. આ સમય દરમિયાન, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, જે 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચ્યો.

યુવાઓના ભવિષ્યનું શું? દેશમાં 22 યુનિવર્સિટી નકલી છે, UGC એ બહાર પાડી ‘લિસ્ટ’; એડમિશન લેતા પહેલા વિચારજો!

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) ભારતમાં કુલ 22 યુનિવર્સિટીને નકલી જાહેર કરી છે. એવામાં યુવાઓએ હવે એડમિશન લેતા વિચારવું પડશે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, આ સંસ્થાઓમાંથી મેળવેલી કોઈપણ ડિગ્રી અમાન્ય છે.

Gold: ભારતના કયા રાજ્યમાં 222.8 મિલિયન ટન સોનું છે? ગુજરાત, દિલ્હી કે પછી…?

ભારતમાં સોનાને માત્ર સંપત્તિ જ નહીં પણ વારસાનો એક ખાસ ભાગ માનવામાં આવે છે. જણાવી દઈએ કે, દેશભરના વિવિધ રાજ્યોમાં સોનાનો ભંડાર છે. એવામાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે અને ગુજરાતનો સમાવેશ થયો છે કે નહીં?

અકસ્માત બાદ બસ બની ગઇ આગનો ગોળો, 40 મુસાફરો પૈકી 20 થયા જીવતા ભડથુ, જુઓ Video

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી બસમાં આગ લાગી. બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

લાખો નોકરીઓનું સર્જન થશે ! અદાણી અને ગુગલ સાથે મળીને સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે, ભારતનું આ શહેર ‘AI હબ’ બનશે

અદાણી એન્ટરપ્રાઇઝ અને ગુગલ ભારતનું સૌથી મોટું AI ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આશરે 15 અબજ યુએસ ડોલર (₹1.25 લાખ કરોડ) ના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ ભારતની AI કેપેસિટી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ઐતિહાસિક બદલાવ લાવશે.

હવે આને શું સમજવું? નાના છોકરો રખડતા કૂતરાનો શિકાર બન્યો, માંડ માંડ બચી ગયો પરંતુ પછી…. જુઓ Video

રખડતા કૂતરાએ ચાર વર્ષના છોકરા પર હુમલો કર્યો. છેલ્લા બે દિવસમાં તેની હાલત ખૂબ જ બગડી ગઈ અને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું.

જુનિયર એનટીઆરની ફઈનું નામ ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં, આવો છે પરિવાર

ભાજપને જુલાઈમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તેવી શક્યતા છે, જેમાંભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડી. પુરંદેશ્વરીનું નામ ચર્ચામાં છે. આ સાથે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કોણ છે ડી.પુરંદેશ્વરી તેમજ તેમની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

India’s Richest States : ભારતના 10 સૌથી અમીર રાજ્યોમાં ગુજરાતનો કયો નંબર ? જાણો

ફોર્બ્સ અનુસાર, 2024-2025 ના આધારે અહીં એવા રાજ્યોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જે સૌથી અમીર રાજ્યો છે. જોકે આ રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પણ મહત્વનું છે.

g clip-path="url(#clip0_868_265)">