AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel: એક રહસ્યમય ટાપુ જ્યાં મહિલાઓને જવાની મનાઈ છે, અને પુરુષો માટે પણ છે આ નિયમો…

અહેવાલો માને છે કે ઓકિનોશિમા દ્વીપમાં હજારો કલાકૃતિઓ, સોના-ચાંદી અને મૂર્તિઓ વગેરે રાખવામાં આવી છે. પરંતુ અહીંથી બહારની કોઈ વસ્તુ લઈ જવાની મનાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 3:59 PM
Share
દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જે અજીબોગરીબ કારણોથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. આવી જ એક જગ્યા છે ઓકિનોશિમા આઇલેન્ડ. આ ટાપુઓ જાપાનમાં છે અને અહીં મહિલાઓને જવાની પરવાનગી નથી. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ બનાવી છે.

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે, જે અજીબોગરીબ કારણોથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. આવી જ એક જગ્યા છે ઓકિનોશિમા આઇલેન્ડ. આ ટાપુઓ જાપાનમાં છે અને અહીં મહિલાઓને જવાની પરવાનગી નથી. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ બનાવી છે.

1 / 5

આ ટાપુ પર શિંટો ધર્મના રિવાજોનું પાલન કરવામાં આવે છે. આ ટાપુનું સ્થાન એવું છે કે તે કોરિયાની નજીક છે, પરંતુ તેમ છતાં જાપાનની સરહદ હેઠળ આવે છે.

આ ટાપુ પર શિંટો ધર્મના રિવાજોનું પાલન કરવામાં આવે છે. આ ટાપુનું સ્થાન એવું છે કે તે કોરિયાની નજીક છે, પરંતુ તેમ છતાં જાપાનની સરહદ હેઠળ આવે છે.

2 / 5
પુરુષોએ પણ અહીં આવવા માટે એક ખાસ પ્રકારના રિવાજનું પાલન કરવું પડે છે. અહીં આવતા પહેલા તેમને કોરિયા સ્ટ્રેટના પાણીમાં સ્નાન કરવું પડે છે અને તેના માટે તેમને સંપૂર્ણપણે નગ્ન થવું પડે છે.

પુરુષોએ પણ અહીં આવવા માટે એક ખાસ પ્રકારના રિવાજનું પાલન કરવું પડે છે. અહીં આવતા પહેલા તેમને કોરિયા સ્ટ્રેટના પાણીમાં સ્નાન કરવું પડે છે અને તેના માટે તેમને સંપૂર્ણપણે નગ્ન થવું પડે છે.

3 / 5
આ ટાપુ પર 17મી સદીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને પૌરાણિક માન્યતા અનુસાર અહીં નાવિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવતી હતી. અહીં ઓકિત્સુ મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં પૂજાનો વિશેષ નિયમ છે.

આ ટાપુ પર 17મી સદીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને પૌરાણિક માન્યતા અનુસાર અહીં નાવિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવતી હતી. અહીં ઓકિત્સુ મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં પૂજાનો વિશેષ નિયમ છે.

4 / 5

દર વર્ષે આ ટાપુ પર જવા માટે 200 લોકોને પસંદ કરવામાં આવે છે અને બીબીસીના અહેવાલ મુજબ અહીં 27મી મેના રોજ જ પૂજા કરવામાં આવે છે. અહીં આવનારા માણસો પણ પોતાની સાથે કંઈ લઈ જઈ શકતા નથી અને ન તો પોતાનો અનુભવ કોઈને જણાવી શકે છે.

દર વર્ષે આ ટાપુ પર જવા માટે 200 લોકોને પસંદ કરવામાં આવે છે અને બીબીસીના અહેવાલ મુજબ અહીં 27મી મેના રોજ જ પૂજા કરવામાં આવે છે. અહીં આવનારા માણસો પણ પોતાની સાથે કંઈ લઈ જઈ શકતા નથી અને ન તો પોતાનો અનુભવ કોઈને જણાવી શકે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">