શું તમે નકલી ઘી ખરીદો છો? આટલી રીતે કરો અસલી અને નકલી ઘીની ઓળખ

દેશી ઘી તેના સ્વાસ્થ્ય લાભ માટે મોટાભાગના ઘરોમાં પીવામાં આવે છે. તો કેટલાક લોકો વાળ અને ત્વચાની સંભાળમાં પણ ઘીનો ભરપૂર ઉપયોગ કરે છે. પરંતુ તેનો ફાયદો ત્યારે જ મળી શકે છે જ્યારે તે ઓરિજનલ હોય. તમને જણાવી દઈએ કે નકલી ઘી પણ બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તે ઓરિજનલ છે કે નકલી તે ઓળખવા તેને ચેક કરવું પડે છે.

| Updated on: Jan 31, 2024 | 9:13 AM
ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. આ કારણે મોટાભાગના ઘરોમાં ઘીનો ઉપયોગ એકદમ સામાન્ય છે. પરંતુ જો તમે બજારમાંથી દેશી ઘી મંગાવશો તો તે શુદ્ધ અને અશુદ્ધ ઘી પણ હોઈ શકે છે. જેનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘી અસલી છે કે નકલી તે ઓળખવું જરૂરી છે.

ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. આ કારણે મોટાભાગના ઘરોમાં ઘીનો ઉપયોગ એકદમ સામાન્ય છે. પરંતુ જો તમે બજારમાંથી દેશી ઘી મંગાવશો તો તે શુદ્ધ અને અશુદ્ધ ઘી પણ હોઈ શકે છે. જેનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘી અસલી છે કે નકલી તે ઓળખવું જરૂરી છે.

1 / 6
મીઠાનો કરો ઉપયોગ : મીઠું તમને અસલી અને નકલી ઘી ઓળખવામાં મદદ કરી શકે છે. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી લો. હવે તેમાં અડધી ચમચી મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી તેને લગભગ વીસ મિનિટ માટે આમ જ રહેવા દો. જો આ દરમિયાન ઘીનો રંગ બદલાઈ જાય તો આ ઘી નકલી છે. જ્યારે વાસ્તવિક ઘીનો રંગ બિલકુલ બદલાતો નથી.

મીઠાનો કરો ઉપયોગ : મીઠું તમને અસલી અને નકલી ઘી ઓળખવામાં મદદ કરી શકે છે. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી લો. હવે તેમાં અડધી ચમચી મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી તેને લગભગ વીસ મિનિટ માટે આમ જ રહેવા દો. જો આ દરમિયાન ઘીનો રંગ બદલાઈ જાય તો આ ઘી નકલી છે. જ્યારે વાસ્તવિક ઘીનો રંગ બિલકુલ બદલાતો નથી.

2 / 6
પાણીનો ઉપયોગ કરો : ઘી શુદ્ધ છે કે ભેળસેળવાળું છે તે ઓળખવા માટે પાણીની મદદ પણ લઈ શકાય છે. આ માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી ઘી નાખો. જો ઘી પાણીમાં ઉપર તરફ તરવા લાગે તો આ ઘી ઓરિજનલ છે. પાણીમાં તરવાના બદલે નકલી ઘી વાસણના તળિયે ડૂબી જાય છે.

પાણીનો ઉપયોગ કરો : ઘી શુદ્ધ છે કે ભેળસેળવાળું છે તે ઓળખવા માટે પાણીની મદદ પણ લઈ શકાય છે. આ માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી ઘી નાખો. જો ઘી પાણીમાં ઉપર તરફ તરવા લાગે તો આ ઘી ઓરિજનલ છે. પાણીમાં તરવાના બદલે નકલી ઘી વાસણના તળિયે ડૂબી જાય છે.

3 / 6
હાથ પર રાખીને કરો ચેક : ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.

હાથ પર રાખીને કરો ચેક : ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.

4 / 6
રંગથી ઓળખો : ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.

રંગથી ઓળખો : ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.

5 / 6
શુદ્ધ ઘી ને ઉકાળીને ઓળખો : ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ચકાસી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો, અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો. સમય પૂરો થયા પછી ઘી ચેક કરો. તેની ગંધ પહેલાની જેમ જ સારી રહે તો તે શુદ્ધ ઘી છે.

શુદ્ધ ઘી ને ઉકાળીને ઓળખો : ઘી શુદ્ધ છે કે નહીં તે ઓળખવા માટે તમે તેને ઉકાળીને ચકાસી શકો છો. આ માટે એક વાસણમાં 3-4 ચમચી ઘી ઉકાળો, અને તેને 24 કલાક માટે તે જ વાસણમાં ઠંડુ થવા માટે છોડી દો. સમય પૂરો થયા પછી ઘી ચેક કરો. તેની ગંધ પહેલાની જેમ જ સારી રહે તો તે શુદ્ધ ઘી છે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">