તરસે મરી જશે પણ ગમે ત્યાનું પાણી નથી પીતું આ પક્ષી, તમે તેને ગાંડપણ સમજશો પણ આ જ છે આ પંખીની ખાસિયત
Jacobin Cuckoo (Chatak Bird) : પૃથ્વી પરના દરેક જીવને જીવંત રહેવા માટે અનાજ, પાણી અને હવાની જરૂર હોય છે. ખોરાક વિના, જીવ થોડા દિવસો જીવી શકે છે, પરંતુ પાણી વિના, તે જીવ મરી જ જશે. દુનિયામાં એક એવું પણ પક્ષી (Bird) છે જે તરસથી મરી જશે, પરંતુ તેને અહીં-ત્યાંથી પાણી પીવું મંજૂર નથી. ચાલો જાણીએ આ પક્ષી વિશે.
Latest News Updates
Most Read Stories