AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તરસે મરી જશે પણ ગમે ત્યાનું પાણી નથી પીતું આ પક્ષી, તમે તેને ગાંડપણ સમજશો પણ આ જ છે આ પંખીની ખાસિયત

Jacobin Cuckoo (Chatak Bird) : પૃથ્વી પરના દરેક જીવને જીવંત રહેવા માટે અનાજ, પાણી અને હવાની જરૂર હોય છે. ખોરાક વિના, જીવ થોડા દિવસો જીવી શકે છે, પરંતુ પાણી વિના, તે જીવ મરી જ જશે. દુનિયામાં એક એવું પણ પક્ષી (Bird) છે જે તરસથી મરી જશે, પરંતુ તેને અહીં-ત્યાંથી પાણી પીવું મંજૂર નથી. ચાલો જાણીએ આ પક્ષી વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 12:53 PM
Share
પૃથ્વી પરના દરેક જીવને જીવંત રહેવા માટે અનાજ અને પાણીની જરૂર હોય છે. મનુષ્યો, પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે માટે હવા પછી બીજી સૌથી મહત્વની વસ્તુ પાણી છે. ખોરાક વિના, વ્યક્તિ થોડા દિવસો જીવી શકે છે, પરંતુ પાણી વિના, તે મરી જશે. પક્ષીઓ સાથે પણ એવું જ છે. પરંતુ આજે આપણે એક એવા પક્ષીની વાત કરવા જઈ રહ્યા છીએ, જે તરસથી મરી જશે, પરંતુ તેને અહીં-ત્યાંથી પાણી પીવું મંજૂર નથી! તમે વિચારતા જ હશો કે આ કેવું ગાંડપણ છે... પણ આ જ છે તેની ખાસ વાત.

પૃથ્વી પરના દરેક જીવને જીવંત રહેવા માટે અનાજ અને પાણીની જરૂર હોય છે. મનુષ્યો, પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે માટે હવા પછી બીજી સૌથી મહત્વની વસ્તુ પાણી છે. ખોરાક વિના, વ્યક્તિ થોડા દિવસો જીવી શકે છે, પરંતુ પાણી વિના, તે મરી જશે. પક્ષીઓ સાથે પણ એવું જ છે. પરંતુ આજે આપણે એક એવા પક્ષીની વાત કરવા જઈ રહ્યા છીએ, જે તરસથી મરી જશે, પરંતુ તેને અહીં-ત્યાંથી પાણી પીવું મંજૂર નથી! તમે વિચારતા જ હશો કે આ કેવું ગાંડપણ છે... પણ આ જ છે તેની ખાસ વાત.

1 / 5
ઉનાળાના ઋતુમાં આપણે ઘણીવાર ધાબા પર અને ઘરના આંગણામાં કેટલાક કુંડામાં પ્રાણીઓ-પંખીઓ માટે પાણી રાખીએ છીએ. બધા પંખીઓ આવીને પાણી પીશે, પણ ચાતક પક્ષી તરસ્યું હોવા છતાં આવું નહીં કરે. ચાતક પક્ષી માત્ર વરસાદનું પાણી પીવે છે. આ પક્ષી કોઈપણ તળાવ,  નદી વગેરેનું પાણી પીતું નથી. જો તે તરસથી મરી જાય તો પણ તે વરસાદ સિવાય બીજું કોઈ પાણી પીતું નથી.

ઉનાળાના ઋતુમાં આપણે ઘણીવાર ધાબા પર અને ઘરના આંગણામાં કેટલાક કુંડામાં પ્રાણીઓ-પંખીઓ માટે પાણી રાખીએ છીએ. બધા પંખીઓ આવીને પાણી પીશે, પણ ચાતક પક્ષી તરસ્યું હોવા છતાં આવું નહીં કરે. ચાતક પક્ષી માત્ર વરસાદનું પાણી પીવે છે. આ પક્ષી કોઈપણ તળાવ, નદી વગેરેનું પાણી પીતું નથી. જો તે તરસથી મરી જાય તો પણ તે વરસાદ સિવાય બીજું કોઈ પાણી પીતું નથી.

2 / 5
ચાતક પક્ષી ફકત વરસાદના પાણીથી જ પોતાની તરસ શાંત કરે છે. એવું કહેવાય છે કે આ પક્ષી ખૂબ તરસ્યું હોય અને જો તેને એકદમ સ્વચ્છ પાણીના તળાવમાં છોડી દેવામાં આવે તો પણ તે પાણી પીતું નથી. આ સ્થિતિમાં, તે પાણી પીવા માટે તેની ચાંચ પણ ખોલશે નહીં. વરસાદ સિવાય તે અન્ય કોઈ સ્ત્રોતનું પાણી પીતું નથી.

ચાતક પક્ષી ફકત વરસાદના પાણીથી જ પોતાની તરસ શાંત કરે છે. એવું કહેવાય છે કે આ પક્ષી ખૂબ તરસ્યું હોય અને જો તેને એકદમ સ્વચ્છ પાણીના તળાવમાં છોડી દેવામાં આવે તો પણ તે પાણી પીતું નથી. આ સ્થિતિમાં, તે પાણી પીવા માટે તેની ચાંચ પણ ખોલશે નહીં. વરસાદ સિવાય તે અન્ય કોઈ સ્ત્રોતનું પાણી પીતું નથી.

3 / 5
ચાતક પક્ષી મુખ્યત્વે એશિયા અને આફ્રિકા ખંડનું પક્ષી છે. ભારતમાં આ પક્ષી ઉત્તરાખંડમાં જોવા મળે છે. ગઢવાલમાં તેને ચાતકને બદલે 'ચોલી' કહેવામાં આવે છે. મારવાડી/રાજસ્થાનીમાં તેને 'મગવા' અને 'પાપિયા' પણ કહેવામાં આવે છે.

ચાતક પક્ષી મુખ્યત્વે એશિયા અને આફ્રિકા ખંડનું પક્ષી છે. ભારતમાં આ પક્ષી ઉત્તરાખંડમાં જોવા મળે છે. ગઢવાલમાં તેને ચાતકને બદલે 'ચોલી' કહેવામાં આવે છે. મારવાડી/રાજસ્થાનીમાં તેને 'મગવા' અને 'પાપિયા' પણ કહેવામાં આવે છે.

4 / 5
ચાતક એક જંતુભક્ષી પક્ષી છે. જંતુઓ સિવાય તે ફળ ખાતા પણ જોવા મળે છે. ચાતક પક્ષીઓની બીજી એક વાત એ છે કે તેઓ તેમના ઈંડા અન્ય પક્ષીઓના માળામાં મૂકે છે. આ પક્ષીઓ બુલબુલ જેવા પક્ષીઓના માળામાં ઇંડા મૂકે છે.

ચાતક એક જંતુભક્ષી પક્ષી છે. જંતુઓ સિવાય તે ફળ ખાતા પણ જોવા મળે છે. ચાતક પક્ષીઓની બીજી એક વાત એ છે કે તેઓ તેમના ઈંડા અન્ય પક્ષીઓના માળામાં મૂકે છે. આ પક્ષીઓ બુલબુલ જેવા પક્ષીઓના માળામાં ઇંડા મૂકે છે.

5 / 5
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">