Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો રાત્રે કેમ ઉજવવામાં આવે છે, જુઓ ફોટો

હિંદુ ધર્મમાં મોટાભાગના તહેવારો સૂર્યોદય પછી ઉજવવાની પરંપરા છે, પરંતુ કરવાચોથ, હોળી, દિવાળી, શરદ પૂર્ણિમા, પોષી પૂનમ, જન્માષ્ટમી અને શિવરાત્રી એવા તહેવારો છે જે રાત્રે ઉજવવામાં આવે છે. રાત્રે સેલિબ્રેટ કરવામાં આવતા તહેવારો વિશે જાણીએ.

| Updated on: Feb 26, 2025 | 2:24 PM
 સમગ્ર દેશ સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીને ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો તહેવાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મની સાથે અન્ય ધર્મોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, હિન્દુ ધર્મમાં કેટલાક એવા તહેવારો છે જે દિવસે નહિ પરંતુ રાત્રે સેલિબ્રેટ કરવામાં આવે છે.

સમગ્ર દેશ સહિત સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીને ભારતીય સંસ્કૃતિનો ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો તહેવાર માનવામાં આવે છે. હિન્દુ ધર્મની સાથે અન્ય ધર્મોમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, હિન્દુ ધર્મમાં કેટલાક એવા તહેવારો છે જે દિવસે નહિ પરંતુ રાત્રે સેલિબ્રેટ કરવામાં આવે છે.

1 / 6
મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે, એવું પણ કહેવામાં આવે છે કે,પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. શિવરાત્રિને કેટલાક લોકો મહારાત્રિ પણ કહે છે.મહા શિવરાત્રીમાં ચાર પ્રહરમાં પૂજા કરવામાં આવે છે.

મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે, એવું પણ કહેવામાં આવે છે કે,પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. શિવરાત્રિને કેટલાક લોકો મહારાત્રિ પણ કહે છે.મહા શિવરાત્રીમાં ચાર પ્રહરમાં પૂજા કરવામાં આવે છે.

2 / 6
હોલી કા દહન પણ રાત્રિના સમયે થાય છે. આ સિવાય  નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.

હોલી કા દહન પણ રાત્રિના સમયે થાય છે. આ સિવાય નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.

3 / 6
આમ જો આપણે જોઈએ તો કેટલાક એવા તહેવારો છે, જે રાત્રિના સમયે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, દિવાળી, શરદપૂનમ, કરવા ચોથ, નવરાત્રિ, હોળી અને પોષી પૂનમ જેવા તહેવારો છે. (all photo : canva)

આમ જો આપણે જોઈએ તો કેટલાક એવા તહેવારો છે, જે રાત્રિના સમયે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, દિવાળી, શરદપૂનમ, કરવા ચોથ, નવરાત્રિ, હોળી અને પોષી પૂનમ જેવા તહેવારો છે. (all photo : canva)

4 / 6
નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.

નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.

5 / 6
દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે.  દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

6 / 6

ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">