આ રાજ્યમાં છે મહાત્મા ગાંધીનું મંદિર, ગાંધીની સાથે સાથે ભારત માતાની પણ થાય છે પૂજા

Mahatma Gandhi Temple: ભારતના એક રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 11:18 PM
ભારતના છત્તીસગઢ રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના ગંગરેલ ડેમની પાછળ સટિયારા ગામમાં આ અનોખુ મંદિર આવેલુ છે.

ભારતના છત્તીસગઢ રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના ગંગરેલ ડેમની પાછળ સટિયારા ગામમાં આ અનોખુ મંદિર આવેલુ છે.

1 / 5
આ મંદિરની સ્થાપના કરનાર ગુરુદેવ ઠાકુર મહાત્મા ગાંધીના મોટા ભક્ત હતા. તેમણે ગાંધીના વિચારોને આગળ વધારવા આ મંદિરની સ્થાપના કરી હતી.

આ મંદિરની સ્થાપના કરનાર ગુરુદેવ ઠાકુર મહાત્મા ગાંધીના મોટા ભક્ત હતા. તેમણે ગાંધીના વિચારોને આગળ વધારવા આ મંદિરની સ્થાપના કરી હતી.

2 / 5
આ મંદિરમાં આવનારા લોકો ગાંધીના વિચારોને અપનાવે છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે. વણકર લોકો અહીં ખાદીના કપડા ચઢાવે છે.

આ મંદિરમાં આવનારા લોકો ગાંધીના વિચારોને અપનાવે છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે. વણકર લોકો અહીં ખાદીના કપડા ચઢાવે છે.

3 / 5
પૂરના કારણે એક સમયે આ મંદિર ડૂબી ગયુ હતુ. જેને ફરી બનાવવામાં આવ્યુ હતુ. અહીં નિયમિત લોકો મહાત્મા ગાંધી અને ભારત માતાની પૂજા કરે છે.

પૂરના કારણે એક સમયે આ મંદિર ડૂબી ગયુ હતુ. જેને ફરી બનાવવામાં આવ્યુ હતુ. અહીં નિયમિત લોકો મહાત્મા ગાંધી અને ભારત માતાની પૂજા કરે છે.

4 / 5
આ મંદિર જંગલ પાસે હોવાથી અહીં જંગલી પ્રાણીઓને ખતરો રહે છે. આ મંદિર પાસે સુવિધાનો અભાવ છે. અહીં બોટ કે કાચા રસ્તાઓથી આવવુ પડે છે.

આ મંદિર જંગલ પાસે હોવાથી અહીં જંગલી પ્રાણીઓને ખતરો રહે છે. આ મંદિર પાસે સુવિધાનો અભાવ છે. અહીં બોટ કે કાચા રસ્તાઓથી આવવુ પડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">