AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે મોબાઈલ યુઝર્સને આપી ચેતવણી, આવો મેસેજ આવશે ને ખાતુ થઈ જશે ખાલી!

ટ્રાઈએ મોબાઈલ યુઝર્સને એક ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમને આ નામ પર કોઈ મેસેજ મળે છે. તો તમે આ જગ્યાએ તેની ફરિયાદ કરી શકો છો. હા, કારણ કે આ સંદેશાઓ સાયબર ગુનેગારો દ્વારા મોકલવામાં આવે છે.

| Updated on: Jan 06, 2024 | 2:35 PM
Share
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ Airtel, BSNL, Reliance Jio અને Vodafone-Idea મોબાઈલ યુઝર્સ માટે કડક ચેતવણી જાહેર કરી છે, જેમાં TRAIએ સ્પષ્ટ કર્યું છે કે જો તમને TRAIના નામ પર કોઈ મેસેજ આવે છે, તો તમારે આ ધ્યાન રાખવુ જોઈએ. કારણ કે આ મેસેજ સાયબર ગુનેગારનો હોઈ શકે છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ Airtel, BSNL, Reliance Jio અને Vodafone-Idea મોબાઈલ યુઝર્સ માટે કડક ચેતવણી જાહેર કરી છે, જેમાં TRAIએ સ્પષ્ટ કર્યું છે કે જો તમને TRAIના નામ પર કોઈ મેસેજ આવે છે, તો તમારે આ ધ્યાન રાખવુ જોઈએ. કારણ કે આ મેસેજ સાયબર ગુનેગારનો હોઈ શકે છે.

1 / 6
If your phone's storage becomes full, free it up with these tips.

If your phone's storage becomes full, free it up with these tips.

2 / 6
 સાયબર ગુનેગારો ટ્રાઈના નામે મોબાઈલ યુઝર્સને જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં તેઓ ટાવર ઈન્સ્ટોલ કરવા માટે એનઓસી આપવા અને મોબાઈલ નંબર બ્લોક ન થાય તે માટે કેવાયસીની ડિટેલ માંગી રહ્યા છે. જેમાં મોબાઈલ યુઝર્સને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરો છો, તો તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આ પ્રકારના મેસેજથી બચવું જોઈએ.

સાયબર ગુનેગારો ટ્રાઈના નામે મોબાઈલ યુઝર્સને જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં તેઓ ટાવર ઈન્સ્ટોલ કરવા માટે એનઓસી આપવા અને મોબાઈલ નંબર બ્લોક ન થાય તે માટે કેવાયસીની ડિટેલ માંગી રહ્યા છે. જેમાં મોબાઈલ યુઝર્સને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરો છો, તો તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આ પ્રકારના મેસેજથી બચવું જોઈએ.

3 / 6
ટ્રાઈએ સ્પષ્ટતા કરી છે કે તે મોબાઈલ નંબરની ગતિવિધિઓને વેરિફાય કરવા, ડિસ્કનેક્ટ કરવા અથવા તેની જાણ કરવા માટે યુઝર્સને ક્યારેય કોઈ મેસેજ મોકલતી નથી. તેમજ ટ્રાઈનું નામ આપીને આવા કોલ કરે છે.

ટ્રાઈએ સ્પષ્ટતા કરી છે કે તે મોબાઈલ નંબરની ગતિવિધિઓને વેરિફાય કરવા, ડિસ્કનેક્ટ કરવા અથવા તેની જાણ કરવા માટે યુઝર્સને ક્યારેય કોઈ મેસેજ મોકલતી નથી. તેમજ ટ્રાઈનું નામ આપીને આવા કોલ કરે છે.

4 / 6
 ટ્રાઈએ સ્પષ્ટ કર્યું છે કે જો તમને આ પ્રકારનો કોલ અથવા મેસેજ આવે છે, તો તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તેની ફરિયાદ કરી શકો છો.

ટ્રાઈએ સ્પષ્ટ કર્યું છે કે જો તમને આ પ્રકારનો કોલ અથવા મેસેજ આવે છે, તો તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તેની ફરિયાદ કરી શકો છો.

5 / 6
ભારતમાં રિલાયન્સ જિયો (450 મિલિયન), ભારતી એરટેલ (380 મિલિયન), વોડાફોન આઇડિયા (220 મિલિયન), અને સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (95 મિલિયન) સહિત આશરે 1.15 અબજ મોબાઇલ ગ્રાહકો છે. જેમને ટેલિકોમ કંપનીઓ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે સાવચેતીના સંદેશા મોકલશે.

ભારતમાં રિલાયન્સ જિયો (450 મિલિયન), ભારતી એરટેલ (380 મિલિયન), વોડાફોન આઇડિયા (220 મિલિયન), અને સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (95 મિલિયન) સહિત આશરે 1.15 અબજ મોબાઇલ ગ્રાહકો છે. જેમને ટેલિકોમ કંપનીઓ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે સાવચેતીના સંદેશા મોકલશે.

6 / 6
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">