AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારક મહેતા શો છોડ્યા બાદ હવે શું કરી રહી છે જુની અંજલી ભાભી? જુઓ ફોટો

Taarak Mehta ka ooltah chashmah Neha Mehta: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેત્રી નેહા મહેતાને ખુબ પસંદ કરવામાં આવે છે. આ શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. 6 વર્ષ પહેલા તેમણે આ શો છોડ્યો હતો. તો ચાલો જાણીએ નેહા મહેતા શોથી દુર થયા બાદ શું કરી રહી છે.

| Updated on: Jun 09, 2026 | 8:15 AM
Share
છેલ્લા કેટલાક વર્ષોમાં સબ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટ ખુબ બદલાય ગઈ છે. અનેક મોટા સ્ટાર્સે આ શો છોડ્યો છે. એક નામ અભિનેત્રી નેહા મહેતાનું પણ છે. જે આ શોમાં પહેલા તારક મહેતાની પત્નીના રોલમાં જોવા મળતી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં સબ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટ ખુબ બદલાય ગઈ છે. અનેક મોટા સ્ટાર્સે આ શો છોડ્યો છે. એક નામ અભિનેત્રી નેહા મહેતાનું પણ છે. જે આ શોમાં પહેલા તારક મહેતાની પત્નીના રોલમાં જોવા મળતી હતી.

1 / 6
ગોકુલધામ સોસાયટીવાળા તેને અંજલિ ભાભી કહીને બોલાવતા હતા. વર્ષ 2008માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ હતી. નેહા તે સમયે આ સીરિયલનો ભાગ હતી. અંદાજે 12 વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યા બાદ વર્ષ 2020માં તેમણે આ શો છોડ્યો હતો.

ગોકુલધામ સોસાયટીવાળા તેને અંજલિ ભાભી કહીને બોલાવતા હતા. વર્ષ 2008માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ હતી. નેહા તે સમયે આ સીરિયલનો ભાગ હતી. અંદાજે 12 વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યા બાદ વર્ષ 2020માં તેમણે આ શો છોડ્યો હતો.

2 / 6
હવે સુનૈના ફોઝદાર શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. આજે 9 જૂન અભિનેત્રી નેહા મેહતાનો 48મો જન્મદિવસ છે, આજે તેના જન્મદિવસ પર ચાલો જાણીએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા બાદ તે શું કરી રહી છે. તે સબ ટીવીના એક શોમાં જોવા મળી રહી છે.

હવે સુનૈના ફોઝદાર શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. આજે 9 જૂન અભિનેત્રી નેહા મેહતાનો 48મો જન્મદિવસ છે, આજે તેના જન્મદિવસ પર ચાલો જાણીએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યા બાદ તે શું કરી રહી છે. તે સબ ટીવીના એક શોમાં જોવા મળી રહી છે.

3 / 6
નેહા મહેતાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત 2001માં ટીવી શો ડોલર બહુથી કરી હતી. જેમાં પહેલા તે થિયટર આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. તે ગુજરાતી અને હિન્દી પ્લે કરતી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાંથી અલગ થયા બાદ તે થિયેટર સાથે જોડાય છે.

નેહા મહેતાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત 2001માં ટીવી શો ડોલર બહુથી કરી હતી. જેમાં પહેલા તે થિયટર આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. તે ગુજરાતી અને હિન્દી પ્લે કરતી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોમાંથી અલગ થયા બાદ તે થિયેટર સાથે જોડાય છે.

4 / 6
ફરી એક વખત થિયેટરમાં પરત ફર્યા બાદ તે ખુબ ખુશ છે. ઓક્ટોબર 2025માં નેહા મહેતા બીજી વખત ટીવી પર એન્ટ્રી કરી હતી. તે ટીવી શો ઈત્તી સી ખુશી સાથે જોડાયેલી હતી. તેમણે અંદાજે 85 એપિસોડ સુધી કામ કર્યું હતુ. આ વર્ષેના મે મહિનામાં આ શો ઓફ એર થયો હતો.

ફરી એક વખત થિયેટરમાં પરત ફર્યા બાદ તે ખુબ ખુશ છે. ઓક્ટોબર 2025માં નેહા મહેતા બીજી વખત ટીવી પર એન્ટ્રી કરી હતી. તે ટીવી શો ઈત્તી સી ખુશી સાથે જોડાયેલી હતી. તેમણે અંદાજે 85 એપિસોડ સુધી કામ કર્યું હતુ. આ વર્ષેના મે મહિનામાં આ શો ઓફ એર થયો હતો.

5 / 6
હિન્દી ટીવી શો સિવાય નેહા મહેતા ગુજરાતી ભાષામાં પ્રોજેક્ટ પણ કરી ચૂકી છે. તે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જે વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ તેજ વર્ષે સંજય દત્તની ફિલ્મ ઈએમઆઈમાં જોવા મળી હતી. તેમણે ફિલ્મમાં લીડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની ફ્રેન્ડનો રોલ કર્યો હતો.

હિન્દી ટીવી શો સિવાય નેહા મહેતા ગુજરાતી ભાષામાં પ્રોજેક્ટ પણ કરી ચૂકી છે. તે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જે વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરુ થઈ તેજ વર્ષે સંજય દત્તની ફિલ્મ ઈએમઆઈમાં જોવા મળી હતી. તેમણે ફિલ્મમાં લીડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની ફ્રેન્ડનો રોલ કર્યો હતો.

6 / 6

 

TMKOC: 7 વર્ષ સુધી હતો બેરોજગાર, આજે 2 રેસ્ટોરન્ટનો માલિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ અભિનેતા અહી ક્લિક કરો

Follow Us
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">