AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. તેને નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદીએ પ્રોડ્યુસ કરી છે. તે તમામ ટીવીમાં સૌથી વધુ જોવાયેલ પ્રોગ્રામ છે. આ સ્ટોરી તારક મહેતાની “દુનિયા ને ઉંધા ચશ્મા” પર આધારિત છે, જેઓ ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.

આ સ્ટોરી મુંબઈના ગોકુલધામની છે, જ્યાં વિવિધ સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાના લોકો એકબીજા સાથે ખુશીથી રહે છે. આ સિરિયલમાં માનવતા અને નિર્દોષ કોમેડી પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ સીરિયલનું નિર્માણ મુખ્યત્વે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવ્યું છે. પરંતુ તેના કેટલાક ભાગો ગુજરાત અને દિલ્હીમાં પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય વિદેશમાં લંડન, બ્રુસેલ્સ, પેરિસ, હોંગકોંગ વગેરે સ્થળોએ પણ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શોએ 6 નવેમ્બર 2012ના રોજ 1000 એપિસોડ પૂરા કર્યા. 2020માં 3000 એપિસોડ પૂરા કર્યા. આજે પણ આ સિરિયલ ભારતના ટોપ 5 શોમાંથી એક છે.

Read More

TMKOC : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના રતન સિંહ બિંજોલાએ 100 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી, જુઓ Video

Actor Kuldeep Gaur : ટીવીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રતન સિંહ બિંજોલાના રોલમાં જોવા મળતા અભિનેતા કુલદીપ ગૌર 100 વર્ષના વૃદ્ધની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. જુઓ વીડિયો

TMKOC: ‘તારક મહેતા..’શોના આ બે કલાકારો વાસ્તવિક જીવનમાં છે એકબીજાના ભાઈ! જાણો કોણ છે તે એક્ટર્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના બે કલાકારો વિશે વાત કરીએ જેઓ પડદા પર મિત્રોની ભૂમિકા ભજવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ મામા-પિતરાઈ ભાઈ-બહેન છે. બંનેએ આ શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

TMKOC : “હોટલના રૂમમાં એકલા બોલાવી હતી”…’તારક મહેતા’ શોની અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો

એક મીડિયા સાથેની મુલાકાતમાં, સિમ્પલ કૌલે તેના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. તેણીએ શેર કર્યું કે તેણીએ મુંબઈમાં તેની કારકિર્દી શરૂ કરતી વખતે હંમેશા સ્પષ્ટ વ્યક્તિગત સીમાઓ જાળવી રાખી હતી. સિમ્પલે જણાવ્યું હતું કે તેણીને ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો નથી

TMKOC : બબિતા કરતાં જેઠાલાલને મળે છે 204 % વધુ ફી ? જાણો અન્ય કલાકારો કેટલી લે છે સેલેરી

28 જુલાઈ 2026ના રોજ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ 18 વર્ષ પૂર્ણ કરશે. આ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલના દરેક કલાકારે દર્શકોના દિલ જીત્યા છે. જેથાલાલથી લઈને બબીતા સુધી દરેક અભિનેતા સોશિયલ મીડિયા પર સમાચારમાં હોય છે.

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર લાલે રથયાત્રાનો આનંદ માણ્યો, જુઓ Video

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રામાં નીકળી છે. રથયાત્રામાં કેટલાક સ્ટાર પણ જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમજ મયુર વાકાણી એટલે કે સુંદર મામા રાયપુર પહોચ્યા હતા. મયુર વાકાણીએ રથયાત્રાનો આનંદ માણ્યો હતો.

TMKOC : ખોટી નીકળી જેઠાલાલના શો છોડવાની અને રોલ કટ થવાની અફવા, મેકર્સે કરી દીધો મોટો ખુલાસો

TMKOC : વર્ષો પછી, અફવાઓ ફેલાઈ કે શોમાંથી જેઠાલાલનું પાત્ર સમાપ્ત થઈ જશે. આ સમાચારે ચાહકોમાં હલચલ મચાવી દીધી. બધાએ ધાર્યું હતું કે દિલીપ જોશી શો છોડી દેશે.

TMKOC Jethalal : ‘તારક મહેતા’ શો માંથી કપાશે જેઠાલાલનો રોલ? મોટી ફીને લઈ મેકર્સ પરેશાન! દિલીપ જોશીને લઈને અહેવાલો વાયરલ

ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા લગભગ 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના અનેક પાત્રોએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે, જેમાં જેઠાલાલનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. દિલીપ જોશીએ આ પાત્રને પોતાની અનોખી અભિનય શૈલીથી ઘર-ઘરમાં ઓળખ અપાવી છે.

TMKOC : 9 વર્ષ બાદ “તારહ મહેતા…”શોમાં પાછી ફરશે દયા, સમાચાર સાભંળતા જ જેઠાલાલ અને ટપ્પુ ખુશીથી જૂમી ઉઠ્યા, જુઓ-Video

શોનો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. દયાબેન લગભગ નવ વર્ષ પછી શોમાં વાપસી કરી રહી છે. નવીનતમ પ્રોમો વીડિયો ખૂબ જ ભાવનાત્મક અને નાટકીય રીતે શરૂ થાય છે.

TMKOC સેટ પર તોડફોડ! ચાહકો ‘ગોકુલધામ સોસાયટી’ની સ્થિતિ જોઈ ચિંતામાં આવ્યા , શું છે સમગ્ર મામલો?

Taarak Mehta ka Ooltah Chashmah : ટીવીનો ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી ચાહકોનો ફેવરિટ છે. પ્રોડ્યુસર અસિત મોદી આ શોના ઓડિયન્સને દિવાના બનાવ્યા છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોકુલધામ સોસાયટીમાં તોડફોડ થઈ રહી છે. તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.

‘તારક મહેતા’ એટલે કે શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કર્યુ, જુઓ VIDEO

શૈલેશ લોઢાની દીકરીના લગ્નમાં વિક્કી કૌશલે જાનૈયાનું સ્વાગત કરતા જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના આ અંદાજે લોકોનું દિલ જીતી લીધું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

17 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિટ શો આપનાર અસિત કુમાર મોદીનો પરિવાર જુઓ

17 વર્ષથી, હિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વિવાદોમાં ફસાયેલો છે. શો છોડી દેનારા કલાકારોએ શોના નિર્માતા અસિત મોદી પર માનસિક ત્રાસથી લઈને પગાર ન ચૂકવવા સુધીના તમામ આરોપો લગાવ્યા છે. આજે આપણે અસિત કુમાર મોદીના પરિવાર વિશે જાણીશું.

રિયલ નહી પરંતુ રિલ નામથી અભિનેતા એટલો ફેમસ કે, લાઈટબિલ પણ આ નામ પર આવે છે

મંદાર ચાંદવાડકર "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં માસ્ટર ભીડેની ભૂમિકા ભજવે છે. તારક મહેતા પહેલા મંદાર ઘણી ટેલિવિઝન સિરિયલો અને મરાઠી નાટકોમાં જોવા મળ્યો હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાના પતિ અય્યરનો રિયલ લાઈફનો પરિવાર જુઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલ અને અય્યરની નોકજોક બધાને ખુબ પસંદ આવે છે. તો ચાલો સીરિયલમાં તનુજની ભુમિકા નિભાવનાર અય્યરની પર્સનલ લાઈફ, કરિયર અને શૈક્ષણિક સફળ વિશે વાત કરીએ.

TMKOC : ‘તારક મહેતા’ શોમાં મોટો ટ્વિસ્ટ ! બાવરી સામે બીજી યુવતીને ‘I Love You’ કહેશે બાઘા

બાઘા અને બાવરીની સ્ટોરી હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દર્શાવવામાં આવી રહી છે. આ શોમાં બાઘાને બાવરી સાથે સંબંધ તોડવાની ઇચ્છા દર્શાવવામાં આવી છે.

રિલ લાઈફમાં કુંવારો, રિયલ લાઈફમાં 2 બાળકોનો પિતા છે તારક મહેતાનો બાઘા, જુઓ પરિવારમાં કોણ કોણ છે

ઓક્ટોબર 2025માં તન્મયની માતાનું અવસાન થયું હતું અને હવે તેના પિતાના અચાનક અવસાનથી તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. થોડા સમય પહેલા માતાને યાદ કરતો ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">