AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. તેને નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદીએ પ્રોડ્યુસ કરી છે. તે તમામ ટીવીમાં સૌથી વધુ જોવાયેલ પ્રોગ્રામ છે. આ સ્ટોરી તારક મહેતાની “દુનિયા ને ઉંધા ચશ્મા” પર આધારિત છે, જેઓ ગુજરાતી સાપ્તાહિક અખબાર ચિત્રલેખા માટે લખતા હતા.

આ સ્ટોરી મુંબઈના ગોકુલધામની છે, જ્યાં વિવિધ સ્થળો, સંસ્કૃતિ અને પરંપરાના લોકો એકબીજા સાથે ખુશીથી રહે છે. આ સિરિયલમાં માનવતા અને નિર્દોષ કોમેડી પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ સીરિયલનું નિર્માણ મુખ્યત્વે મુંબઈના ગોરેગાંવમાં કરવામાં આવ્યું છે. પરંતુ તેના કેટલાક ભાગો ગુજરાત અને દિલ્હીમાં પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય વિદેશમાં લંડન, બ્રુસેલ્સ, પેરિસ, હોંગકોંગ વગેરે સ્થળોએ પણ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શોએ 6 નવેમ્બર 2012ના રોજ 1000 એપિસોડ પૂરા કર્યા. 2020માં 3000 એપિસોડ પૂરા કર્યા. આજે પણ આ સિરિયલ ભારતના ટોપ 5 શોમાંથી એક છે.

Read More

7 વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ બની લોકોના દિલ જીતી લીધા, હવે શું કરી રહી છે નિધિ ભાનુશાલી?

ટીવીના લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલીએ 2019માં શો છોડ્યા બાદ પોતાની અલગ ઓળખ બનાવી છે.

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘાના પિતાનું થયું નિધન, ગુજરાતી રંગભૂમિના રહ્યા છે વરિષ્ઠ કલાકાર

ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરીયાનું અવસાન થયું છે , તે તન્મય વેકરિયાના પિતા છે (તન્મય તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં બાઘાના પાત્ર માટે પ્રખ્યાત છે)

TMKOCના સુંદરે 11 વર્ષ પહેલાં પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે જણાવ્યો હતો પ્લાન, લોકોએ કહ્યું, “હવે સમજ્યા ગડકરી”

ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મોટી સંખ્યામાં ચાહકો છે. તો તમને જણાવીએ કે, તારક મહેતાના સુંદરે 11 વર્ષ પહેલા પેટ્રોલ અને ડીઝલ બચાવવાનો પ્લાન જણાવ્યો હતો.

Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યાના 9 વર્ષ બાદ જૂનો ટપ્પુ હવે શું કરી રહ્યો છે?

Taarak Mehta Ka Ooltah Chashmah Tapu: જો તમે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોના ચાહક છો, તો તમે ટપ્પુ પાત્રથી પરિચિત હશો. ભવ્ય ગાંધીએ નવ વર્ષ પહેલાં શોમાં ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ પછીથી તેણે શો છોડી દીધો. ચાલો જાણીએ કે શો છોડ્યા પછી ભવ્ય ગાંધી હવે શું કરી રહ્યા છે.

TMKOC : ‘તારક મહેતા’ના ‘બાઘા’ તન્મય વેકરિયા સેટ પર જ રડી પડ્યા, શૂટિંગ થોડા સમય માટે રોકવું પડ્યું, જુઓ Video

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા તન્મય વેકરિયા (બાઘા) માતાને ગુમાવ્યા બાદ દુઃખમાં છે. તાજેતરમાં શોના શૂટિંગ દરમિયાન એક દ્રશ્યમાં તેમને માતાની યાદ આવી જતાં તેઓ સેટ પર જ ભાવુક થઈ રડી પડ્યા.

‘તારક મહેતા’ શોના અય્યર ભાઈ રિયલ લાઈફમાં નીકળ્યા ‘પરમ ભક્ત’, ભક્તિમાં ડૂબેલા એક્ટરનો વીડિયો થયો ‘વાયરલ’

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં ‘અય્યર ભાઈ’નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર તનુજ મહાશબ્દે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે.

TMKOC: ‘તારક મહેતા’ શોના બાપુજી રિયલ લાઈફમાં જેઠાલાલ કરતા નાના છે કે મોટા જાણો

અભિનેતા અમિત ભટ્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલ એટલે કે, અભિનેતા દિલીપ જોશીના પિતાનું પાત્ર નિભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, રિયલ લાઈફમાં દિલીપ જોશીની ઉંમરમાં અમિત ભટ્ટથી મોટા છે કે નાના જાણો બંને વચ્ચેની ઉંમરમાં કેટલો તફાવત છે.

TMKOC ના બાગા, તન્મય વેકરિયા, એક્ટિંગ પહેલાં શું કામ કરતા હતા અને કેટલી આવક હતી?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાગા’ બનેલા તન્મય વેકરિયાનો અભિનય સફર સરળ નહોતો. એક્ટિંગમાં આવતાં પહેલાં તેઓ નોકરી કરતા હતા.

TMKOC : 47 વર્ષની ઉંમરે ફરી દુલ્હન બની ‘તારક મહેતા’ની આ અભિનેત્રી, તસવીરો થઈ વાયરલ

ભવ્ય ઉજવણીના ફોટા શેર કરીને, તેણીએ માત્ર દિવસની ઝલક જ નહીં પરંતુ એક ખાસ વિગતો પણ શેર કરી છે. જેનિફરે ખુલાસો કર્યો કે તેણીએ 2001 માં અભિનેતા મયુર બંસીવાલ સાથે લગ્ન કર્યા હતા, 2026 માં તેમના સંબંધના 25 વર્ષ પૂર્ણ થયા હતા.

Disha Vakani : 9 વર્ષ કામ કર્યું, 9 વર્ષ પહેલા શો છોડી દીધો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ‘દયાબેન’ હવે શું કરી રહી છે? જાણો

અભિનેત્રી દિશા વકાણીને કોણ ઓળખતું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર નિભાવતી અભિનેત્રી દિશા વકાણી ઘરે ઘરે ફેમસ છે. પરંતુ તે છેલ્લા 9 વર્ષથી ટીવી શોથી દુર છે. હવે ચાહકો એ જાણવા માંગે છે કે, દયા બેન શું કરી રહ્યા છે.

તારક મહેતા શો છોડ્યા બાદ હવે શું કરી રહી છે જુની અંજલી ભાભી? જુઓ ફોટો

Taarak Mehta ka ooltah chashmah Neha Mehta: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેત્રી નેહા મહેતાને ખુબ પસંદ કરવામાં આવે છે. આ શોમાં અંજલિ મહેતાનો રોલ કરે છે. 6 વર્ષ પહેલા તેમણે આ શો છોડ્યો હતો. તો ચાલો જાણીએ નેહા મહેતા શોથી દુર થયા બાદ શું કરી રહી છે.

Breaking News : ‘ધુરંધર’માં જમીલ જમાલી, ‘તારક મહેતા’ શોમાં રાકેશ બેદીના પાત્રનું નામ શું છે?

Rakesh Bedi Character Name In TMKOC : બોલિવુડ ફિલ્મ ધુરંધરમાં જમીલ જમાલીના રોલમાં જોવા મળતા રાકેશ બેદી હવે ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહત્વના રોલમાં જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું કે, આ શોમાં તેના પાત્રનું નામ શું હશે. તો ચાલો જાણી લો.

TMKOC: 7 વર્ષ સુધી હતો બેરોજગાર, આજે 2 રેસ્ટોરન્ટનો માલિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ અભિનેતા

Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક અભિનેતા એવો છે. જે હવે ઘરે ઘરે ફેમસ છે પરંતુ એક સમયે તે 7 વર્ષ સુધી બેરોજગાર હતો. આજે 2-2 રેસ્ટોરન્ટનો માલિક છે.

TMKOC : તારક મહેતા..નહીં 30 વર્ષ પહેલા આ શોમાં સાથે દેખાયા હતા ‘જેઠાલાલ’ અને ‘બબીતા’

રસપ્રદ વાત એ છે કે, બબીતા ​​અને જેઠાલાલની જોડી ખરેખર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 30 વર્ષ પહેલાના શોમાં સાથે દેખાઈ હતી.

TMKOCના ‘જેઠાલાલ’ કરોડોની મિલકતનો માલિક છે, એક દિવસમાં કમાય છે લાખ રૂપિયા, જાણો દિલીપ જોશીની કુલ સંપત્તિ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનો આજે જન્મદિવસ છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેને શુભકામના પાઠવી રહ્યા છે. તો ચાલો આજે આપણે ટ્રાવેલ એજન્સીથી કઈ રીતે કરોડોના માલિક બન્યા તેના વિશે જાણીએ.

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">