AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં રામમંદિર થીમ પર બની સૌથી મોટી રંગોલી, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર, જુઓ તસ્વીરો

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા 22 જાન્યુઆરી 2024ના રોજ બિરાજમાન થશે તે પહેલા દેશભરમાં જાણે દરરોજ દિવાળી પર્વની ઉજવણી થઈ રહી હોય તેમ લોકો ખૂબ ઉત્સુક છે. ત્યારે સુરતમાં રામ ભગવાનની સૌથી મોટી અને ભવ્ય રંગોલી બનાવવામાં આવી છે. જે લોકો માટે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: Nov 10, 2023 | 4:35 PM
Share
ત્યારે સુરત શહેરમાં દિવાળી નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રામ દરબારની થીમ ૫૨ સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે. આ રંગોલી સુરત શહેરમાં સિટીલાઈટ મહારાજા અગ્રસેન ભવનના પરિસરમાં બનાવવામાં આવી છે. 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સુરતની સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે.

ત્યારે સુરત શહેરમાં દિવાળી નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રામ દરબારની થીમ ૫૨ સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે. આ રંગોલી સુરત શહેરમાં સિટીલાઈટ મહારાજા અગ્રસેન ભવનના પરિસરમાં બનાવવામાં આવી છે. 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સુરતની સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે.

1 / 5
આ સમગ્ર મામલે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે 14 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા, ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે 14 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા, ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

2 / 5
500 વર્ષ પછી ભગવાન ફરીથી અયોધ્યા આવી રહ્યા છે, ત્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની ઉજવણી કરવા માટે એક મહિના અગાઉથી અમે ખાસ વિચાર કર્યો હતો.

500 વર્ષ પછી ભગવાન ફરીથી અયોધ્યા આવી રહ્યા છે, ત્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની ઉજવણી કરવા માટે એક મહિના અગાઉથી અમે ખાસ વિચાર કર્યો હતો.

3 / 5
એમાં આ સૌથી મોટી રંગોલી બનાવવા માટે વિચાર આવ્યો આ રંગોલીમાં 1000 કિલો 18 પ્રકારના રંગ છે, આ રંગોલી 50 ફૂટ લંબાઈ અને 70 ફૂટ પહોળી છે, જેને 26 સભ્યોએ 07 દિવસમાં બનાવી છે. દિવાળી પર્વ સુધી લોકો આ રંગોલી નિહાળી શકશે.

એમાં આ સૌથી મોટી રંગોલી બનાવવા માટે વિચાર આવ્યો આ રંગોલીમાં 1000 કિલો 18 પ્રકારના રંગ છે, આ રંગોલી 50 ફૂટ લંબાઈ અને 70 ફૂટ પહોળી છે, જેને 26 સભ્યોએ 07 દિવસમાં બનાવી છે. દિવાળી પર્વ સુધી લોકો આ રંગોલી નિહાળી શકશે.

4 / 5
અયોધ્યા મંદિરમાં દર્શન કરવા જાય એ પહેલા લોકો રંગોલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, લોકો તેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે.

અયોધ્યા મંદિરમાં દર્શન કરવા જાય એ પહેલા લોકો રંગોલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, લોકો તેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">