સુરત: 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં રામમંદિર થીમ પર બની સૌથી મોટી રંગોલી, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર, જુઓ તસ્વીરો

અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા 22 જાન્યુઆરી 2024ના રોજ બિરાજમાન થશે તે પહેલા દેશભરમાં જાણે દરરોજ દિવાળી પર્વની ઉજવણી થઈ રહી હોય તેમ લોકો ખૂબ ઉત્સુક છે. ત્યારે સુરતમાં રામ ભગવાનની સૌથી મોટી અને ભવ્ય રંગોલી બનાવવામાં આવી છે. જે લોકો માટે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Sanjay Chandel
| Edited By: | Updated on: Nov 10, 2023 | 4:35 PM
ત્યારે સુરત શહેરમાં દિવાળી નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રામ દરબારની થીમ ૫૨ સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે. આ રંગોલી સુરત શહેરમાં સિટીલાઈટ મહારાજા અગ્રસેન ભવનના પરિસરમાં બનાવવામાં આવી છે. 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સુરતની સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે.

ત્યારે સુરત શહેરમાં દિવાળી નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રામ દરબારની થીમ ૫૨ સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે. આ રંગોલી સુરત શહેરમાં સિટીલાઈટ મહારાજા અગ્રસેન ભવનના પરિસરમાં બનાવવામાં આવી છે. 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સુરતની સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે.

1 / 5
આ સમગ્ર મામલે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે 14 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા, ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે 14 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા, ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

2 / 5
500 વર્ષ પછી ભગવાન ફરીથી અયોધ્યા આવી રહ્યા છે, ત્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની ઉજવણી કરવા માટે એક મહિના અગાઉથી અમે ખાસ વિચાર કર્યો હતો.

500 વર્ષ પછી ભગવાન ફરીથી અયોધ્યા આવી રહ્યા છે, ત્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની ઉજવણી કરવા માટે એક મહિના અગાઉથી અમે ખાસ વિચાર કર્યો હતો.

3 / 5
એમાં આ સૌથી મોટી રંગોલી બનાવવા માટે વિચાર આવ્યો આ રંગોલીમાં 1000 કિલો 18 પ્રકારના રંગ છે, આ રંગોલી 50 ફૂટ લંબાઈ અને 70 ફૂટ પહોળી છે, જેને 26 સભ્યોએ 07 દિવસમાં બનાવી છે. દિવાળી પર્વ સુધી લોકો આ રંગોલી નિહાળી શકશે.

એમાં આ સૌથી મોટી રંગોલી બનાવવા માટે વિચાર આવ્યો આ રંગોલીમાં 1000 કિલો 18 પ્રકારના રંગ છે, આ રંગોલી 50 ફૂટ લંબાઈ અને 70 ફૂટ પહોળી છે, જેને 26 સભ્યોએ 07 દિવસમાં બનાવી છે. દિવાળી પર્વ સુધી લોકો આ રંગોલી નિહાળી શકશે.

4 / 5
અયોધ્યા મંદિરમાં દર્શન કરવા જાય એ પહેલા લોકો રંગોલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, લોકો તેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે.

અયોધ્યા મંદિરમાં દર્શન કરવા જાય એ પહેલા લોકો રંગોલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, લોકો તેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">