સુરત: 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં રામમંદિર થીમ પર બની સૌથી મોટી રંગોલી, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર, જુઓ તસ્વીરો
અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલા 22 જાન્યુઆરી 2024ના રોજ બિરાજમાન થશે તે પહેલા દેશભરમાં જાણે દરરોજ દિવાળી પર્વની ઉજવણી થઈ રહી હોય તેમ લોકો ખૂબ ઉત્સુક છે. ત્યારે સુરતમાં રામ ભગવાનની સૌથી મોટી અને ભવ્ય રંગોલી બનાવવામાં આવી છે. જે લોકો માટે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..

માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન

ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો

પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં

આજનું રાશિફળ તારીખ 28-11-2023

ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન