AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બીલીપત્રની અદ્ભુત મહિમા, શિવલિંગ પર માત્ર 1 પાંદડું અર્પણ કરવાથી કેમ મળે છે અનંત પુણ્ય? જાણો શું કહે છે જ્યોતિષ

જ્યોતિષ શ્રદ્ધા પંડ્યાના અનુસાર, બિલ્વવૃક્ષને શિવભક્તિમાં વિશેષ પવિત્ર માનવામાં આવેલું છે. જ્યોતિષ અનુસાર, બિલ્વવૃક્ષ નીચે બ્રહ્મભોજન કરાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને શિવભક્તોને ભોજન કરાવવાથી દરિદ્રતા દૂર થવાની માન્યતા છે. આ કારણે શ્રાવણ માસમાં બિલ્વવૃક્ષની પૂજા અને તેની આસપાસ ધાર્મિક અનુષ્ઠાનનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે.

| Updated on: Aug 13, 2026 | 2:57 PM
Share
બિલ્વવૃક્ષ પાસે દીપમાળા પ્રગટાવવાનું પણ ધાર્મિક મહત્વ છે. જ્યોતિષ અનુસાર, બિલ્વવૃક્ષની પાસે દીવા પ્રગટાવવાથી આધ્યાત્મિક જ્ઞાન અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. બિલ્વવૃક્ષના મૂળને ભગવાન શિવના લિંગ સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે. તેથી તેની પૂજાને શિવ આરાધનાનો એક ભાગ ગણવામાં આવે છે. (Image Source | TV9 Gujarati)

બિલ્વવૃક્ષ પાસે દીપમાળા પ્રગટાવવાનું પણ ધાર્મિક મહત્વ છે. જ્યોતિષ અનુસાર, બિલ્વવૃક્ષની પાસે દીવા પ્રગટાવવાથી આધ્યાત્મિક જ્ઞાન અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. બિલ્વવૃક્ષના મૂળને ભગવાન શિવના લિંગ સ્વરૂપ તરીકે પણ માનવામાં આવે છે. તેથી તેની પૂજાને શિવ આરાધનાનો એક ભાગ ગણવામાં આવે છે. (Image Source | TV9 Gujarati)

1 / 6
શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ અનુસાર, ભગવાન શિવને એક બીલીપત્ર અર્પણ કરવાથી અનેક જન્મોના પાપમાંથી મુક્તિ મળવાનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરતી વખતે તેને યોગ્ય રીતે અર્પણ કરવાની પરંપરા છે અને સામાન્ય રીતે બીલીપત્રનો મુલાયમ ભાગ શિવલિંગ તરફ રાખવામાં આવે છે. (Image Source | iStock)

શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ અનુસાર, ભગવાન શિવને એક બીલીપત્ર અર્પણ કરવાથી અનેક જન્મોના પાપમાંથી મુક્તિ મળવાનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરતી વખતે તેને યોગ્ય રીતે અર્પણ કરવાની પરંપરા છે અને સામાન્ય રીતે બીલીપત્રનો મુલાયમ ભાગ શિવલિંગ તરફ રાખવામાં આવે છે. (Image Source | iStock)

2 / 6
બીલીપત્રના ત્રણ પર્ણને પણ ધાર્મિક દૃષ્ટિએ વિશેષ પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, તેના ત્રણ પર્ણને યજુર્વેદ, સામવેદ અને ઋગ્વેદ સાથે જોડવામાં આવેલું છે. ત્રણ લોક, ત્રણ અવસ્થા અને ત્રણ કાળ જેવા વિવિધ આધ્યાત્મિક તત્ત્વોના સમન્વયનું પ્રતીક પણ બીલીપત્રને માનવામાં આવે છે. (Image Source | TV9 Gujarati)

બીલીપત્રના ત્રણ પર્ણને પણ ધાર્મિક દૃષ્ટિએ વિશેષ પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, તેના ત્રણ પર્ણને યજુર્વેદ, સામવેદ અને ઋગ્વેદ સાથે જોડવામાં આવેલું છે. ત્રણ લોક, ત્રણ અવસ્થા અને ત્રણ કાળ જેવા વિવિધ આધ્યાત્મિક તત્ત્વોના સમન્વયનું પ્રતીક પણ બીલીપત્રને માનવામાં આવે છે. (Image Source | TV9 Gujarati)

3 / 6
બિલ્વવૃક્ષની ઉત્પત્તિ અંગે પણ પૌરાણિક માન્યતા છે. કેટલીક ધાર્મિક કથાઓ અનુસાર, પાર્વતી માતાના પ્રસ્વેદના બિંદુમાંથી બિલ્વવૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. જ્યોતિષ અનુસાર, જગતના તમામ તીર્થસ્થાનોનો નિવાસ બિલ્વવૃક્ષમાં હોવાનું વર્ણન મળે છે. આ કારણે હિંદુ ધર્મમાં બિલ્વવૃક્ષને પવિત્ર વૃક્ષોમાં સ્થાન આપવામાં આવ્યું છે. (Image Source | iStock)

બિલ્વવૃક્ષની ઉત્પત્તિ અંગે પણ પૌરાણિક માન્યતા છે. કેટલીક ધાર્મિક કથાઓ અનુસાર, પાર્વતી માતાના પ્રસ્વેદના બિંદુમાંથી બિલ્વવૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. જ્યોતિષ અનુસાર, જગતના તમામ તીર્થસ્થાનોનો નિવાસ બિલ્વવૃક્ષમાં હોવાનું વર્ણન મળે છે. આ કારણે હિંદુ ધર્મમાં બિલ્વવૃક્ષને પવિત્ર વૃક્ષોમાં સ્થાન આપવામાં આવ્યું છે. (Image Source | iStock)

4 / 6
જ્યોતિષ અનુસાર, શિવપુરાણમાં પણ બિલીપત્ર અને ભગવાન શિવજીની ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શિવપુરાણના રુદ્રાધ્યાયીના પાંચમા અધ્યાયને ભગવાન શિવનું હૃદય માનવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે. શ્રાવણ માસમાં બીલીપત્ર અર્પણ, બિલ્વવૃક્ષની પૂજા અને દીપ પ્રગટાવવા જેવી પરંપરાઓ ભક્તિ તથા આધ્યાત્મિક ભાવના સાથે કરવામાં આવે છે. આ તમામ બાબતો ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે. (Image Source | iStock)

જ્યોતિષ અનુસાર, શિવપુરાણમાં પણ બિલીપત્ર અને ભગવાન શિવજીની ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શિવપુરાણના રુદ્રાધ્યાયીના પાંચમા અધ્યાયને ભગવાન શિવનું હૃદય માનવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે. શ્રાવણ માસમાં બીલીપત્ર અર્પણ, બિલ્વવૃક્ષની પૂજા અને દીપ પ્રગટાવવા જેવી પરંપરાઓ ભક્તિ તથા આધ્યાત્મિક ભાવના સાથે કરવામાં આવે છે. આ તમામ બાબતો ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | TV9 Gujarati)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | TV9 Gujarati)

6 / 6

આ પણ વાંચો, પવિત્ર શ્રાવણ માસમાં કરો આ 4 નાની અસરકારક શરૂઆત, મળશે આંતરિક શાંતિ અને માનસિક સ્ટ્રેસમાંથી મુક્તિ !

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">