AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પવિત્ર શ્રાવણ માસમાં કરો આ 4 નાની અસરકારક શરૂઆત, મળશે આંતરિક શાંતિ અને માનસિક સ્ટ્રેસમાંથી મુક્તિ !

શ્રાવણ માસને આધ્યાત્મિકતા, ભક્તિ અને આત્મચિંતન માટે વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં કેટલીક સરળ પ્રવૃત્તિઓને લાઇફસ્ટાઇલનો ભાગ બનાવવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મકતા વધારવામાં મદદ મળી શકે છે.

| Updated on: Aug 13, 2026 | 1:31 PM
Share
માન્યતા અનુસાર શ્રાવણ માસમાં ગુરુવાણી, ભજન, શિવ મહિમા અને આધ્યાત્મિક કથાઓનું શ્રવણ કરવાથી મનને શાંતિ મળી શકે છે. થોડો સમય મોબાઇલ અને અન્ય વ્યસ્તતાથી દૂર રહીને ભક્તિ સંગીત અથવા આધ્યાત્મિક વિચારો સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. (Image Source | iStock)

માન્યતા અનુસાર શ્રાવણ માસમાં ગુરુવાણી, ભજન, શિવ મહિમા અને આધ્યાત્મિક કથાઓનું શ્રવણ કરવાથી મનને શાંતિ મળી શકે છે. થોડો સમય મોબાઇલ અને અન્ય વ્યસ્તતાથી દૂર રહીને ભક્તિ સંગીત અથવા આધ્યાત્મિક વિચારો સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. (Image Source | iStock)

1 / 5
પરિવાર અથવા મિત્રો સાથે સત્સંગમાં જોડાવું, ભજન-કીર્તન કરવું અને સકારાત્મક વિચારોની ચર્ચા કરવી મનને પ્રસન્ન રાખવામાં મદદ કરી શકે છે. સામૂહિક ભક્તિથી એકતા અને આધ્યાત્મિક જોડાણની લાગણી પણ વધે છે. (Image Source | iStock)

પરિવાર અથવા મિત્રો સાથે સત્સંગમાં જોડાવું, ભજન-કીર્તન કરવું અને સકારાત્મક વિચારોની ચર્ચા કરવી મનને પ્રસન્ન રાખવામાં મદદ કરી શકે છે. સામૂહિક ભક્તિથી એકતા અને આધ્યાત્મિક જોડાણની લાગણી પણ વધે છે. (Image Source | iStock)

2 / 5
શ્રાવણમાં થોડો સમય મૌન રહીને ધ્યાન કરવું મનને એકાગ્ર કરવામાં મદદરૂપ થઈ શકે છે. રોજ થોડો સમય શાંતિથી બેસીને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આંતરિક શાંતિનો અનુભવ થઈ શકે છે. (Image Source | iStock)

શ્રાવણમાં થોડો સમય મૌન રહીને ધ્યાન કરવું મનને એકાગ્ર કરવામાં મદદરૂપ થઈ શકે છે. રોજ થોડો સમય શાંતિથી બેસીને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આંતરિક શાંતિનો અનુભવ થઈ શકે છે. (Image Source | iStock)

3 / 5
શ્રાવણમાં આધ્યાત્મિકતા સાથે સેવા ભાવનાને પણ મહત્વ આપી શકાય. વૃક્ષોનું જતન કરવું, પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણી-ખોરાકની વ્યવસ્થા કરવી તથા આસપાસની સ્વચ્છતા જાળવવી જેવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યેની જવાબદારી નિભાવી શકાય છે. (Image Source | iStock)

શ્રાવણમાં આધ્યાત્મિકતા સાથે સેવા ભાવનાને પણ મહત્વ આપી શકાય. વૃક્ષોનું જતન કરવું, પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણી-ખોરાકની વ્યવસ્થા કરવી તથા આસપાસની સ્વચ્છતા જાળવવી જેવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પ્રત્યેની જવાબદારી નિભાવી શકાય છે. (Image Source | iStock)

4 / 5
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર માન્યતા અનુસાર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

5 / 5

આ પણ વાંચો, ભારતમાં શ્રાવણ મહિનો બે અલગ-અલગ તારીખે કેમ શરૂ થાય છે ? ‘શ્રાવણ’ નામની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? જાણો

Follow Us
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
પાટણમાં ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી, જુઓ જળબંબાકાર
પાટણમાં ધોધમાર વરસાદથી વિઝિબિલિટી ઘટી, જુઓ જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">