Side Effects Of Turmeric : હળદરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો તેના ગેરફાયદા
આયુર્વેદમાં હળદરના તમામ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં દવા તરીકે પણ થાય છે. સામાન્ય રીતે દરરોજ 1-2 ગ્રામ હળદર પૂરતી છે. પરંતુ જો કોઈ પણ વસ્તુ વધારે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
Latest News Updates
Most Read Stories