Side Effects Of Turmeric : હળદરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો તેના ગેરફાયદા

આયુર્વેદમાં હળદરના તમામ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં દવા તરીકે પણ થાય છે. સામાન્ય રીતે દરરોજ 1-2 ગ્રામ હળદર પૂરતી છે. પરંતુ જો કોઈ પણ વસ્તુ વધારે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 8:50 PM
હળદરની અસર ખૂબ જ ગરમ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટનું ફૂલવું અને ખેંચાણ થઈ શકે છે.

હળદરની અસર ખૂબ જ ગરમ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટનું ફૂલવું અને ખેંચાણ થઈ શકે છે.

1 / 6
ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ હળદરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. હળદર ગરમ હોય છે તેથી વધુ પડતી હળદર ખાવાથી કસુવાવડની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ હળદરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. હળદર ગરમ હોય છે તેથી વધુ પડતી હળદર ખાવાથી કસુવાવડની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે હળદરના વધુ પડતા સેવનથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, હળદરમાં હાજર ઓક્સાલેટ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી. જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હળદરના વધુ પડતા સેવનથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, હળદરમાં હાજર ઓક્સાલેટ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી. જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.

3 / 6
કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

4 / 6
હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

5 / 6
વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

6 / 6

Latest News Updates

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">