AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects Of Turmeric : હળદરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો તેના ગેરફાયદા

આયુર્વેદમાં હળદરના તમામ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં દવા તરીકે પણ થાય છે. સામાન્ય રીતે દરરોજ 1-2 ગ્રામ હળદર પૂરતી છે. પરંતુ જો કોઈ પણ વસ્તુ વધારે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 8:50 PM
Share
હળદરની અસર ખૂબ જ ગરમ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટનું ફૂલવું અને ખેંચાણ થઈ શકે છે.

હળદરની અસર ખૂબ જ ગરમ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટનું ફૂલવું અને ખેંચાણ થઈ શકે છે.

1 / 6
ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ હળદરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. હળદર ગરમ હોય છે તેથી વધુ પડતી હળદર ખાવાથી કસુવાવડની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ હળદરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. હળદર ગરમ હોય છે તેથી વધુ પડતી હળદર ખાવાથી કસુવાવડની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે હળદરના વધુ પડતા સેવનથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, હળદરમાં હાજર ઓક્સાલેટ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી. જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હળદરના વધુ પડતા સેવનથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, હળદરમાં હાજર ઓક્સાલેટ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી. જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.

3 / 6
કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

4 / 6
હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

5 / 6
વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

6 / 6
Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">