AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects Of Turmeric : હળદરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો તેના ગેરફાયદા

આયુર્વેદમાં હળદરના તમામ ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ અનેક રોગોમાં દવા તરીકે પણ થાય છે. સામાન્ય રીતે દરરોજ 1-2 ગ્રામ હળદર પૂરતી છે. પરંતુ જો કોઈ પણ વસ્તુ વધારે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 8:50 PM
Share
હળદરની અસર ખૂબ જ ગરમ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટનું ફૂલવું અને ખેંચાણ થઈ શકે છે.

હળદરની અસર ખૂબ જ ગરમ છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટનું ફૂલવું અને ખેંચાણ થઈ શકે છે.

1 / 6
ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ હળદરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. હળદર ગરમ હોય છે તેથી વધુ પડતી હળદર ખાવાથી કસુવાવડની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ હળદરનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. હળદર ગરમ હોય છે તેથી વધુ પડતી હળદર ખાવાથી કસુવાવડની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.

2 / 6
તમને જાણીને નવાઈ લાગશે કે હળદરના વધુ પડતા સેવનથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, હળદરમાં હાજર ઓક્સાલેટ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી. જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હળદરના વધુ પડતા સેવનથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, હળદરમાં હાજર ઓક્સાલેટ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી. જેના કારણે કિડનીમાં પથરી થવાનું જોખમ વધી જાય છે.

3 / 6
કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

કેટલાક લોકો દરેક વસ્તુમાં હળદરનો ઉપયોગ કરે છે. પરંતુ હળદરમાં રહેલું કર્ક્યુમિન પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઉલ્ટી અને લૂઝ મોશન જેવી સમસ્યા થઈ શકે છે.

4 / 6
હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

હળદર ત્વચા માટે સારી માનવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ સૌંદર્ય પ્રસાધનોમાં પણ થાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

5 / 6
વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

વધુ હળદર ખાવાથી શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. તેથી, જો તમે કોઈપણ સમસ્યામાં દવા તરીકે હળદરને વધુ માત્રામાં લેવા માગતા હોવ તો એકવાર આયુર્વેદ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">