Satyamev Jayate: દેશના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની નીચે લખાયેલું ‘સત્યમેવ જયતે’ ક્યાંથી લેવામાં આવ્યું?
આપણા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભની નીચે સત્યમેવ જયતે લખાયેલું છે, જેને રાષ્ટ્રીય આદર્શ વાક્ય માનવામાં આવે છે. મતલબ સત્યની હંમેશા જીત થાય છે.
Latest News Updates
Most Read Stories