AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun released from jail : એક્ટર અલ્લુ અર્જુન જેલમાંથી થયા મુક્ત, આખી રાત જેલમાં જ વિતાવી, હાઇકોર્ટે આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન

અલ્લુ અર્જુન પર કાયદાનો સકંજો કસીને તેમની ધરપકડ કરવામાં આવી. જો કે તેમને વચગાળાના જામીન મળી ચુક્યા હતા. જે પછી આજે સવારે તેઓ જેલમાંથી મુક્ત થયા છે. 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં બનેલી ઘટનાને કારણે પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.

| Updated on: Dec 14, 2024 | 8:47 AM
Share
આગળ અલ્લુ અર્જુને કહ્યું, હું નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલી મહિલાને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. ફિલ્મ જોવા આવેલી વ્યક્તિનું મૃત્યુ થાય તે ખૂબ જ વિચિત્ર છે. મારા હાથમાં કંઈ નહોતું પણ હું તેના પરિવારને સાંત્વના આપવા માંગતો હતો. મેં મારી 20 વર્ષની કારકિર્દીમાં આવું ક્યારેય જોયું નથી. મારી અત્યાર સુધી લગભગ 30 ફિલ્મો રિલીઝ થઈ છે. હું ચોક્કસપણે દરેક વખતે ચાહકો સાથે ફિલ્મો જોવા જાઉં છું. મેં વિચાર્યું ન હતું કે આ વખતે આવું કંઈક થશે. હું એટલું જ કહીશ કે આવનારા સમયમાં હું તે મહિલાના પરિવારને દરેક શક્ય મદદ કરીશ.

આગળ અલ્લુ અર્જુને કહ્યું, હું નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલી મહિલાને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. ફિલ્મ જોવા આવેલી વ્યક્તિનું મૃત્યુ થાય તે ખૂબ જ વિચિત્ર છે. મારા હાથમાં કંઈ નહોતું પણ હું તેના પરિવારને સાંત્વના આપવા માંગતો હતો. મેં મારી 20 વર્ષની કારકિર્દીમાં આવું ક્યારેય જોયું નથી. મારી અત્યાર સુધી લગભગ 30 ફિલ્મો રિલીઝ થઈ છે. હું ચોક્કસપણે દરેક વખતે ચાહકો સાથે ફિલ્મો જોવા જાઉં છું. મેં વિચાર્યું ન હતું કે આ વખતે આવું કંઈક થશે. હું એટલું જ કહીશ કે આવનારા સમયમાં હું તે મહિલાના પરિવારને દરેક શક્ય મદદ કરીશ.

1 / 6
દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જુનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે બાદમાં તેમને હાઈકોર્ટમાંથી રાહત મળી હતી.

દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જુનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે બાદમાં તેમને હાઈકોર્ટમાંથી રાહત મળી હતી.

2 / 6
શુક્રવારે મોડી રાત સુધી જેલ સત્તાવાળાઓને જામીનની કોપી મળી ન હોવાથી અલ્લુ અર્જુને જેલમાં રાત વિતાવી હતી. નીચલી અદાલતના આદેશ બાદ અલ્લુ અર્જુનને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચંચલગુડા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

શુક્રવારે મોડી રાત સુધી જેલ સત્તાવાળાઓને જામીનની કોપી મળી ન હોવાથી અલ્લુ અર્જુને જેલમાં રાત વિતાવી હતી. નીચલી અદાલતના આદેશ બાદ અલ્લુ અર્જુનને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચંચલગુડા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

3 / 6
 આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દરેકની નજર તેના પર છે. આવી સ્થિતિમાં, બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે 3 જાન્યુઆરીએ કેસ પર પોતાનો ચુકાદો આપવાની જાહેરાત કરી છે.

આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દરેકની નજર તેના પર છે. આવી સ્થિતિમાં, બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે 3 જાન્યુઆરીએ કેસ પર પોતાનો ચુકાદો આપવાની જાહેરાત કરી છે.

4 / 6
આ ઘટનામાં અભિનેતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પણ લઈ જવાયા હતા. જે પછી ગઇકાલે વહેલી સવારે એકાએક જ હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી દીધી. પોલીસે અલ્લુ અર્જુનની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) અંતર્ગત મામલો નોંધ્યો છે.

આ ઘટનામાં અભિનેતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પણ લઈ જવાયા હતા. જે પછી ગઇકાલે વહેલી સવારે એકાએક જ હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી દીધી. પોલીસે અલ્લુ અર્જુનની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) અંતર્ગત મામલો નોંધ્યો છે.

5 / 6
આ સિવાય જો અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને જોરદાર કમાણી કરી રહી છે. લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે ફિલ્મ રિલીઝ થયાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ લોકોમાં હજુ પણ તેનો ક્રેઝ છે. જોવાનું એ રહે છે કે આ ફિલ્મની કમાણી ક્યાં અટકશે? અને તે કયો નવો રેકોર્ડ બનાવી શકે છે?

આ સિવાય જો અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને જોરદાર કમાણી કરી રહી છે. લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ જ કારણ છે કે ફિલ્મ રિલીઝ થયાને લગભગ એક મહિનો વીતી ગયો છે, પરંતુ લોકોમાં હજુ પણ તેનો ક્રેઝ છે. જોવાનું એ રહે છે કે આ ફિલ્મની કમાણી ક્યાં અટકશે? અને તે કયો નવો રેકોર્ડ બનાવી શકે છે?

6 / 6
Follow Us
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
g clip-path="url(#clip0_868_265)">