અમદાવાદ ખાતે “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન કરાયું, એસ. ગુરુમૂર્તિએ આપ્યો મહત્વનો સંદેશ
અમદાવાદ ખાતે ભગવાન શ્રીરામના ‘64 દિવ્ય ગુણો’ પર આધારિત “સર્વસ્વ શ્રીરામ” લઘુગ્રંથનું વિમોચન આજરોજ AMA – J B ઓડીટોરીયમ ખાતે કરવામાં આવ્યું આ દરમ્યાન શ્રી એસ. ગુરુમૂર્તિએ કહ્યું કે, આપણે જરૂર જેટલું જ લેવું જોઇએ, જેથી બાકીનું અન્યો માટે રહે.
Most Read Stories