Maharashtra : ભારતના સૌથી ધનિક ગણપતિ! 66 કિલો સોનું અને 295 કિલો ચાંદીનો ઉપયોગ કરી પ્રતિમા બનાવાઈ, જુઓ Photos

મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં ઉજવાતો ગણપતિ તહેવાર વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. મુંબઈમાં ગણપતિની મૂર્તિઓ પોતાનામાં અજોડ છે, પરંતુ GSB સેવા મંડળ દર વર્ષે તેની સૌથી ધનિક ગણપતિની મૂર્તિ માટે હેડલાઈન્સમાં રહે છે. દર વર્ષની જેમ આ વખતે પણ તેમના ગણપતિની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આ વર્ષના 'ગણપતિ' કેમ ચર્ચામાં છે. પ્રતિમાં બનાવવા 66.5 કિલો સોનાનો સણગારનો ઉપયોગ છે તે સાથે બીજા પણ કિમતી આભૂષણોથી સજ્જ છે ગણપતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 11:23 AM
ભારતના સૌથી ધનિક મહાગણપતિ: ગણેશ ચતુર્થીના તહેવારને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં ઉજવાતો ગણપતિ તહેવાર વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. મુંબઈમાં ગણપતિની મૂર્તિઓ પોતાનામાં અજોડ છે, પરંતુ GSB સેવા મંડળ દર વર્ષે તેની સૌથી ધનિક ગણપતિની મૂર્તિ માટે હેડલાઈન્સમાં રહે છે. દર વર્ષની જેમ આ વખતે પણ તેમના ગણપતિની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આ વર્ષના 'ગણપતિ' કેમ ચર્ચામાં છે...(ફોટો ક્રેડિટ- ANI)

ભારતના સૌથી ધનિક મહાગણપતિ: ગણેશ ચતુર્થીના તહેવારને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં ઉજવાતો ગણપતિ તહેવાર વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. મુંબઈમાં ગણપતિની મૂર્તિઓ પોતાનામાં અજોડ છે, પરંતુ GSB સેવા મંડળ દર વર્ષે તેની સૌથી ધનિક ગણપતિની મૂર્તિ માટે હેડલાઈન્સમાં રહે છે. દર વર્ષની જેમ આ વખતે પણ તેમના ગણપતિની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આ વર્ષના 'ગણપતિ' કેમ ચર્ચામાં છે...(ફોટો ક્રેડિટ- ANI)

1 / 5
GSB સેવા મંડળનું 'મહાગણપતિ', જે કદાચ ભારતની સૌથી ધનાઢ્ય મૂર્તિ તરીકે પ્રખ્યાત છે અને તેના ભવ્ય શણગારને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વર્ષે આ 'મહાગણપતિ'ને 66.5 કિલો સોનાના આભૂષણો, 295 કિલોથી વધુ ચાંદી અને અન્ય કિંમતી આભૂષણોથી શણગારવામાં આવ્યા છે.(ફોટો ક્રેડિટ- ANI)

GSB સેવા મંડળનું 'મહાગણપતિ', જે કદાચ ભારતની સૌથી ધનાઢ્ય મૂર્તિ તરીકે પ્રખ્યાત છે અને તેના ભવ્ય શણગારને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વર્ષે આ 'મહાગણપતિ'ને 66.5 કિલો સોનાના આભૂષણો, 295 કિલોથી વધુ ચાંદી અને અન્ય કિંમતી આભૂષણોથી શણગારવામાં આવ્યા છે.(ફોટો ક્રેડિટ- ANI)

2 / 5
મુંબઈના પ્રખ્યાત જીએસબી સેવા મંડળે સોમવારે જણાવ્યું હતું કે આ વર્ષે સેવા મંડળ શહેરના પૂર્વ ભાગમાં કિંગ્સ સર્કલ ખાતે તેનું 69મું વર્ષ ઉજવી રહ્યું છે. સેવા મંડળે પ્રથમ વખત ભક્તોની સલામતી માટે પંડાલમાં તમામ સ્થળોએ ફેશિયલ રેકગ્નિશન કેમેરા લગાવ્યા છે.(ફોટો ક્રેડિટ- ANI)

મુંબઈના પ્રખ્યાત જીએસબી સેવા મંડળે સોમવારે જણાવ્યું હતું કે આ વર્ષે સેવા મંડળ શહેરના પૂર્વ ભાગમાં કિંગ્સ સર્કલ ખાતે તેનું 69મું વર્ષ ઉજવી રહ્યું છે. સેવા મંડળે પ્રથમ વખત ભક્તોની સલામતી માટે પંડાલમાં તમામ સ્થળોએ ફેશિયલ રેકગ્નિશન કેમેરા લગાવ્યા છે.(ફોટો ક્રેડિટ- ANI)

3 / 5
જીએસબી સેવા મંડળે જણાવ્યું કે આ વર્ષે તેઓએ રૂ. 360.40 કરોડનું વીમા કવચ લીધું છે. બીજી તરફ, ભક્તોને ધ્યાનમાં રાખીને, આયોજકોએ QR કોડ અને લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. (ફોટો ક્રેડિટ- ANI)

જીએસબી સેવા મંડળે જણાવ્યું કે આ વર્ષે તેઓએ રૂ. 360.40 કરોડનું વીમા કવચ લીધું છે. બીજી તરફ, ભક્તોને ધ્યાનમાં રાખીને, આયોજકોએ QR કોડ અને લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. (ફોટો ક્રેડિટ- ANI)

4 / 5
સેવા મંડળના એક આયોજકે જણાવ્યું કે આ ગણપતિ ઉત્સવ પર રામ મંદિરના સફળ નિર્માણ અને ઉદ્ઘાટન માટે ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવશે.(ફોટો ક્રેડિટ- ANI)

સેવા મંડળના એક આયોજકે જણાવ્યું કે આ ગણપતિ ઉત્સવ પર રામ મંદિરના સફળ નિર્માણ અને ઉદ્ઘાટન માટે ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવશે.(ફોટો ક્રેડિટ- ANI)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ