નોકરીવાંછુઓ માટે સારા સમાચાર, હવે રેલવેમાં નોકરી માટે રાહ જોવી પડશે નહીં, વર્ષમાં ચાર વખત થશે ભરતી
નોકરીની શોધ કરતાં લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બમ્પર જોબ્સ બહાર પાડવાની વાત કરી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેમાં દર વર્ષે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લીધો છે.
Latest News Updates
Most Read Stories