AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Pushpa 2’ ફિલ્મનો હીરો અલ્લુ અર્જુન દોષી ઠરશે, તો કેટલી થશે સજા, જાણો શું કહે છે કાયદો

પુષ્પા 2 ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે, અલ્લુ અર્જુન દોષી ઠરશે, તો કેટલી સજા થશે.

| Updated on: Dec 14, 2024 | 5:23 PM
Share
તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.

તેલુગુ ફિલ્મના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.

1 / 8
નીચલી અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી. તેણે આ નિર્ણય સામે તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અલ્લુ અર્જુનને રાહત આપતા હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.

નીચલી અદાલતે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપી હતી. તેણે આ નિર્ણય સામે તેલંગાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અલ્લુ અર્જુનને રાહત આપતા હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા.

2 / 8
જામીન મળ્યા બાદ પણ અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડી હતી, કારણ કે જામીનના કાગળો જેલમાં પહોંચ્યા નહોતા. જેના કારણે શનિવારે તે જેલમાંથી છૂટ્યો હતો.

જામીન મળ્યા બાદ પણ અલ્લુ અર્જુનને જેલમાં જ રાત વિતાવવી પડી હતી, કારણ કે જામીનના કાગળો જેલમાં પહોંચ્યા નહોતા. જેના કારણે શનિવારે તે જેલમાંથી છૂટ્યો હતો.

3 / 8
હકીકતમાં, 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ની સ્ક્રીનિંગ દરમિયાન કેપેસિટી કરતા વધુ લોકો આવ્યા હતા. આ દરમિયાન અલ્લુ અર્જુન ત્યાં પહોંચી ગયો. તેથી અલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા ચાહકો બેકાબૂ થયા અને નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું.

હકીકતમાં, 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ની સ્ક્રીનિંગ દરમિયાન કેપેસિટી કરતા વધુ લોકો આવ્યા હતા. આ દરમિયાન અલ્લુ અર્જુન ત્યાં પહોંચી ગયો. તેથી અલ્લુ અર્જુનની એક ઝલક મેળવવા ચાહકો બેકાબૂ થયા અને નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું.

4 / 8
આ મામલો એટલો વધી ગયો કે પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુને વચગાળાના જામીન આપ્યા હતા.

આ મામલો એટલો વધી ગયો કે પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુને વચગાળાના જામીન આપ્યા હતા.

5 / 8
તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનના જામીન પર હવે 3 જાન્યુઆરી 2025ના રોજ ચુકાદો સંભળાવવામાં આવશે. આ મામલામાં અભિનેતાની લીગલ ટીમ અને ચિક્કડપલ્લી પોલીસના કાઉન્ટર એફિડેવિટના આધારે નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચિક્કડપલ્લી પોલીસે નિયમિત જામીન વિરુદ્ધ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી છે.

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનના જામીન પર હવે 3 જાન્યુઆરી 2025ના રોજ ચુકાદો સંભળાવવામાં આવશે. આ મામલામાં અભિનેતાની લીગલ ટીમ અને ચિક્કડપલ્લી પોલીસના કાઉન્ટર એફિડેવિટના આધારે નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચિક્કડપલ્લી પોલીસે નિયમિત જામીન વિરુદ્ધ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી છે.

6 / 8
સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા 2' માટે જેટલો ચર્ચામાં છે, તેટલો જ તે આ ફિલ્મના પ્રીમિયરમાં થયેલી નાસભાગને કારણે પણ હેડલાઇન્સમાં છે. આ કેસ એટલો લાઈમલાઈટમાં છે કે તેની ચર્ચા થાય છે અને આ મામલે અલ્લુ અર્જુનની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ કેસમાં નવું અપડેટ આવ્યું છે અને અલ્લુ અર્જુનની જામીનની સુનાવણી આવતા વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.

સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા 2' માટે જેટલો ચર્ચામાં છે, તેટલો જ તે આ ફિલ્મના પ્રીમિયરમાં થયેલી નાસભાગને કારણે પણ હેડલાઇન્સમાં છે. આ કેસ એટલો લાઈમલાઈટમાં છે કે તેની ચર્ચા થાય છે અને આ મામલે અલ્લુ અર્જુનની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ કેસમાં નવું અપડેટ આવ્યું છે અને અલ્લુ અર્જુનની જામીનની સુનાવણી આવતા વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.

7 / 8
વાસ્તવમાં આ ઘટના ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર દરમિયાન બની હતી. આ દરમિયાન અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં પહોંચી ગયો હતો અને આ દરમિયાન ત્યાં ભારે ભીડ હાજર હતી. અલ્લુના આગમનના સમાચાર મળતા જ ત્યાં હાજર દરેક લોકો ઉત્સાહિત થઈ ગયા. દરેક જણ અભિનેતાને જોવા અને તેની સાથે ફોટા પડાવવા માટે ઉત્સુક હતા અને ભારે ભીડને કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

વાસ્તવમાં આ ઘટના ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર દરમિયાન બની હતી. આ દરમિયાન અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં પહોંચી ગયો હતો અને આ દરમિયાન ત્યાં ભારે ભીડ હાજર હતી. અલ્લુના આગમનના સમાચાર મળતા જ ત્યાં હાજર દરેક લોકો ઉત્સાહિત થઈ ગયા. દરેક જણ અભિનેતાને જોવા અને તેની સાથે ફોટા પડાવવા માટે ઉત્સુક હતા અને ભારે ભીડને કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

8 / 8

એન્ટરટેઇન્મેન્ટના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">