Plant In Pot : લોહીની ઉણપ દૂર કરનાર બીટને ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

પાવભાજી થી લઈને અનેક વાનગીઓમાં સ્વાદ વધારવા માટે બીટનો ઉપયોગ કરવામાં આવે છે. બીટનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર કરે છે. ત્યારે આજે આપણે જાણીશું ઘરે જ કેવી રીતે બીટને ઉગાડી શકાય છે. જેથી વારંવાર બજારમાંથી ખરીદી ન કરવી જોઈએ.

| Updated on: Jul 05, 2024 | 2:17 PM
બીટને તમે નિયમિત આહારમાં સમાવેશ કરો છો. તો તમારુ બ્લડ પ્રેશર, લોહીની ઉણપ સહિતની અનેક બીમારીઓમાં રાહત મળે છે. તેથી આજે આપણે બીટના છોડને ઘરે કેવી રીતે ઉગાડવો તે જોઈએશું

બીટને તમે નિયમિત આહારમાં સમાવેશ કરો છો. તો તમારુ બ્લડ પ્રેશર, લોહીની ઉણપ સહિતની અનેક બીમારીઓમાં રાહત મળે છે. તેથી આજે આપણે બીટના છોડને ઘરે કેવી રીતે ઉગાડવો તે જોઈએશું

1 / 5
બીટને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા વાળી માટી ભરો. ત્યાર બાદ તેમાં રેતી અને છાણિયુ ખાતર નાખી મિક્સ કરો.

બીટને ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તા વાળી માટી ભરો. ત્યાર બાદ તેમાં રેતી અને છાણિયુ ખાતર નાખી મિક્સ કરો.

2 / 5
કૂંડામાં બીટનો  છોડ ઉગાડવા માટે નજીકની નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીટના બીજ લાવો. હવે તેને 2-3 ઈંચ ઉંડો ખાડો કરી બીજનો રોપો.

કૂંડામાં બીટનો છોડ ઉગાડવા માટે નજીકની નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીટના બીજ લાવો. હવે તેને 2-3 ઈંચ ઉંડો ખાડો કરી બીજનો રોપો.

3 / 5
આશરે 10 દિવસ પછી બીજ અંકુરિત થશે. પરંતુ ધ્યાન રાખો કે બીટના છોડને વધારે પાણીની જરુર હોતી નથી. જેથી તેને દર બીજા દિવસે પાણી આપો.

આશરે 10 દિવસ પછી બીજ અંકુરિત થશે. પરંતુ ધ્યાન રાખો કે બીટના છોડને વધારે પાણીની જરુર હોતી નથી. જેથી તેને દર બીજા દિવસે પાણી આપો.

4 / 5
બીટનો છોડ લગભગ 3 મહિના પછી સંપૂર્ણ પણ તૈયાર થઈ જશે. ત્યાર બાદ તમે બીટનો ઉપયોગ જ્યુસ, પાવભાજી, રાયતુ સહિતની અનેક વાનગીઓ બનાવવામાં કરી શકો છો.

બીટનો છોડ લગભગ 3 મહિના પછી સંપૂર્ણ પણ તૈયાર થઈ જશે. ત્યાર બાદ તમે બીટનો ઉપયોગ જ્યુસ, પાવભાજી, રાયતુ સહિતની અનેક વાનગીઓ બનાવવામાં કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">