AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peacock Feather Vastu Tips : વાસ્તુ અનુસાર આ 5 જગ્યાએ મોરપીંછ રાખવાથી મળે છે શુભ ફળ, રાહુના અશુભ પ્રભાવ પણ થાય છે દૂર ?

હિન્દુ પૌરાણિક કથાઓ અને વાસ્તુ શાસ્ત્રમાં મોર પીંછને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોર પીંછ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ સંકળાયેલું છે કારણ કે તેઓ તેમને પહેરતા હતા. ચોક્કસ સ્થળોએ મોર પીંછ રાખવાથી તમારા જીવનમાં શુભ પરિણામો આવી શકે છે અને રાહુના નકારાત્મક પ્રભાવોથી રાહત મળી શકે છે.

| Updated on: Jul 04, 2026 | 10:54 AM
Share
પૂજા સ્થાન : જ્યોતિષ અને માન્યતા મુજબ ઘરના પૂજા સ્થાન અથવા મંદિરમાં મોરપીંછ રાખવાથી આધ્યાત્મિક ઊર્જામાં વધારો થાય છે. મોરપીંછને શુભ, શાંતિ અને દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવેલું છે. આ સ્થાન પર મોરપીંછ રાખવાથી ઘરનું વાતાવરણ વધુ પવિત્ર અને સકારાત્મક બને છે. (Image Source | iStock)

પૂજા સ્થાન : જ્યોતિષ અને માન્યતા મુજબ ઘરના પૂજા સ્થાન અથવા મંદિરમાં મોરપીંછ રાખવાથી આધ્યાત્મિક ઊર્જામાં વધારો થાય છે. મોરપીંછને શુભ, શાંતિ અને દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવેલું છે. આ સ્થાન પર મોરપીંછ રાખવાથી ઘરનું વાતાવરણ વધુ પવિત્ર અને સકારાત્મક બને છે. (Image Source | iStock)

1 / 6
તિજોરી અથવા પર્સમાં : ઘરની તિજોરી, પૈસા રાખવાની જગ્યા અથવા પોતાના પર્સમાં મોરપીંછ રાખવાથી ધનલાભની શક્યતા વધી શકે છે. સાથે આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે. ધાર્મિક માન્યતા મુજબ માતા લક્ષ્મીને મોરપીંછ પ્રિય છે. તેથી મોરપીંછને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. (Image Source | iStock)

તિજોરી અથવા પર્સમાં : ઘરની તિજોરી, પૈસા રાખવાની જગ્યા અથવા પોતાના પર્સમાં મોરપીંછ રાખવાથી ધનલાભની શક્યતા વધી શકે છે. સાથે આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે. ધાર્મિક માન્યતા મુજબ માતા લક્ષ્મીને મોરપીંછ પ્રિય છે. તેથી મોરપીંછને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. (Image Source | iStock)

2 / 6
કાર્યસ્થળની ડેસ્ક પર : ઓફિસ અથવા કાર્યસ્થળની ડેસ્ક પર મોરપીંછ રાખવાથી કામમાં એકાગ્રતામાં વધારો થઈ શકે છે. વાસ્તુ મુજબ, તે રાહુના અશુભ પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે અને પ્રગતિના નવા અવસર મળી શકે છે. (Image Source | iStock)

કાર્યસ્થળની ડેસ્ક પર : ઓફિસ અથવા કાર્યસ્થળની ડેસ્ક પર મોરપીંછ રાખવાથી કામમાં એકાગ્રતામાં વધારો થઈ શકે છે. વાસ્તુ મુજબ, તે રાહુના અશુભ પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે અને પ્રગતિના નવા અવસર મળી શકે છે. (Image Source | iStock)

3 / 6
ઘરના મુખ્ય દરવાજા પર : ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મોરપીંછ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી શકે છે. સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે. માન્યતા છે અને ઘરનું વાતાવરણ સુખ અને શાંતિપૂર્ણ રહી શકે છે. (Image Source | iStock)

ઘરના મુખ્ય દરવાજા પર : ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મોરપીંછ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી શકે છે. સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે. માન્યતા છે અને ઘરનું વાતાવરણ સુખ અને શાંતિપૂર્ણ રહી શકે છે. (Image Source | iStock)

4 / 6
સ્ટડી રૂમ : વાસ્તુ અને ધાર્મિક માન્યતા મુજબ, સ્ટડી રૂમમાં મોરપીંછ રાખવાથી એકાગ્રતામાં વધારો થઈ શકે છે અને શૈક્ષણિક સફળતા પ્રાપ્ત થાય છે. (Image Source | iStock)

સ્ટડી રૂમ : વાસ્તુ અને ધાર્મિક માન્યતા મુજબ, સ્ટડી રૂમમાં મોરપીંછ રાખવાથી એકાગ્રતામાં વધારો થઈ શકે છે અને શૈક્ષણિક સફળતા પ્રાપ્ત થાય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Tulsi Plant : ભૂલથી પણ આ દિવસે ઘરમાં ન લગાવતા તુલસીનો છોડ ! જાણો વાસ્તુ અનુસાર કયા દિવસે છોડ વાવવો સૌથી શુભ છે ?

Follow Us
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
g clip-path="url(#clip0_868_265)">