AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના આ ગામમાં રહે છે માત્ર પારસી સમુદાયના લોકો, રતન ટાટા સાથે છે ખાસ કનેક્શન

વિશ્વભરમાં વસતા પારસીઓ માટેનું તીર્થસ્થળ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ઉદવાડા ગામ છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું આ ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ છે. ઉદવાડા પારસી સમુદાયનું સૌથી પવિત્ર યાત્રાધામ છે, જ્યાં આતશ બહરામ ઉજવવામાં આવે છે.

| Updated on: Nov 16, 2024 | 7:53 PM
Share
વિશ્વભરમાં વસતા પારસીઓ માટેનું તીર્થસ્થળ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ઉદવાડા ગામ છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું આ ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ છે.

વિશ્વભરમાં વસતા પારસીઓ માટેનું તીર્થસ્થળ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું ઉદવાડા ગામ છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું આ ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ છે.

1 / 6
ઉદવાડા પારસી સમુદાયનું સૌથી પવિત્ર યાત્રાધામ છે, જ્યાં આતશ બહરામ ઉજવવામાં આવે છે. પારસીઓ આ પવિત્ર અગ્નિ પોતાની સાથે ઈરાનથી લાવ્યા હતા. વર્ષો પહેલાં કુદરતી રીતે પ્રગટેલી આતશ આજે પણ અહીં પ્રજ્વલિત છે.

ઉદવાડા પારસી સમુદાયનું સૌથી પવિત્ર યાત્રાધામ છે, જ્યાં આતશ બહરામ ઉજવવામાં આવે છે. પારસીઓ આ પવિત્ર અગ્નિ પોતાની સાથે ઈરાનથી લાવ્યા હતા. વર્ષો પહેલાં કુદરતી રીતે પ્રગટેલી આતશ આજે પણ અહીં પ્રજ્વલિત છે.

2 / 6
18મી સદીમાં ઉદવાડા ગામ પેશ્વા શાસન હેઠળ હતું. ઇ.સ. 1742માં સંજાણ બંદરેથી આવી પારસીઓ ઉદવાડા ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા. દરિયા કિનારે વસેલું અને સુંદર વાતાવરણ વચ્ચે પારસીઓએ પોતાના કાયમી વસવાટ સ્થળ તરીકે આ ગામની પસંદગી કરી હતી.

18મી સદીમાં ઉદવાડા ગામ પેશ્વા શાસન હેઠળ હતું. ઇ.સ. 1742માં સંજાણ બંદરેથી આવી પારસીઓ ઉદવાડા ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા. દરિયા કિનારે વસેલું અને સુંદર વાતાવરણ વચ્ચે પારસીઓએ પોતાના કાયમી વસવાટ સ્થળ તરીકે આ ગામની પસંદગી કરી હતી.

3 / 6
1742માં સંજાણ બંદરેથી વલસાડના ઉદવાડા ગામે આવ્યા બાદ હાલ પણ પારસીઓએ પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યો છે. 150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળે છે.

1742માં સંજાણ બંદરેથી વલસાડના ઉદવાડા ગામે આવ્યા બાદ હાલ પણ પારસીઓએ પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યો છે. 150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળે છે.

4 / 6
સૌપ્રથમ ઉદવાડા ઉત્સવનું આયોજન પારસીઓ માટે 25 થી 27 ડિસેમ્બર 2015 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક રતન ટાટા અને ડો. સાયરસ પૂનાવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ ઉદવાડા ઉત્સવનું આયોજન પારસીઓ માટે 25 થી 27 ડિસેમ્બર 2015 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી ઉપરાંત પ્રખ્યાત ઉદ્યોગ સાહસિક રતન ટાટા અને ડો. સાયરસ પૂનાવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 6
આ ગામનો રતન ટાટા સાથે પણ ખાસ નાતો છે. કારણ કે રતન ટાટાના પૂર્વજો આ ગામમાં વસવાટ કરતા હતા. હાલમાં પણ આ ગામમાં રતન ટાટાનું ઘર આવેલું છે.

આ ગામનો રતન ટાટા સાથે પણ ખાસ નાતો છે. કારણ કે રતન ટાટાના પૂર્વજો આ ગામમાં વસવાટ કરતા હતા. હાલમાં પણ આ ગામમાં રતન ટાટાનું ઘર આવેલું છે.

6 / 6

 

 

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">