AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hastrekhashastra: તમારી હથેળીમાં રહેલી આ રેખા આપને રાતોરાત બનાવી શકે છે અમીર- વાંચો

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, હથેળીમાં આવેલી આ રેખા અચાનક ધન લાભ અને અમીર બનવાના યોગ બનાવે છે. આ રેખા વ્યક્તિની પ્રતિભા, પ્રસિદ્ધિ અને આર્થિક ઉન્નતિનો સંકેત છે.

| Updated on: Sep 03, 2026 | 5:50 PM
Share
દરેક વ્યક્તિની હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે. જેમા કેટલીક રેખાના નામ પણ આપણે જાણતા નથી. પરંતુ હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, આ અજાણી રેખાઓ ક્યારેક આપણુ નસીબ રાતોરાત બદલવાની તાકાત રાખે છે. આવી જ એક અત્યંત મહત્વપૂર્ણ રેખા છે સૂર્ય રેખા, જેને અપોલો લાઈન પણ કહેવામાં આવે છે.

દરેક વ્યક્તિની હથેળીમાં અનેક પ્રકારની રેખાઓ હોય છે. જેમા કેટલીક રેખાના નામ પણ આપણે જાણતા નથી. પરંતુ હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, આ અજાણી રેખાઓ ક્યારેક આપણુ નસીબ રાતોરાત બદલવાની તાકાત રાખે છે. આવી જ એક અત્યંત મહત્વપૂર્ણ રેખા છે સૂર્ય રેખા, જેને અપોલો લાઈન પણ કહેવામાં આવે છે.

1 / 9
  એવુ મનાય છે કે જે જાતકની હથેળીમાં સૂર્ય રેખા હોય છે તેને અચાનક ધન લાભના યોગ બને છે. અને આ રેખા વ્યક્તિને અમીર બનાવવાના સંકેત પણ આપે છે. આવો જાણીએ કે આ રેખા શું સંકેત આપે છે અને હસ્તરેખા શાસ્ત્રમાં તેનું શું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યુ છે.

એવુ મનાય છે કે જે જાતકની હથેળીમાં સૂર્ય રેખા હોય છે તેને અચાનક ધન લાભના યોગ બને છે. અને આ રેખા વ્યક્તિને અમીર બનાવવાના સંકેત પણ આપે છે. આવો જાણીએ કે આ રેખા શું સંકેત આપે છે અને હસ્તરેખા શાસ્ત્રમાં તેનું શું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યુ છે.

2 / 9
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, સૂર્ય રેખા હથેળીના નીચેના ભાગમાં અથવા મધ્ય ભાગમાંથી શરૂ થઈને અનામિક આંગળીની નીચે રહેલા સૂર્ય પર્વત તરફ વધી શકે છે. દરેક વ્યક્તિની હથેળીમાં આ રેખા અલગ અલગ રીતે આવેલી હોય છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, સૂર્ય રેખા હથેળીના નીચેના ભાગમાં અથવા મધ્ય ભાગમાંથી શરૂ થઈને અનામિક આંગળીની નીચે રહેલા સૂર્ય પર્વત તરફ વધી શકે છે. દરેક વ્યક્તિની હથેળીમાં આ રેખા અલગ અલગ રીતે આવેલી હોય છે.

3 / 9
કોઈના હાથોમાં તે સ્પષ્ટ દેખાય છે તો કોઈના હાથોમાં તેને શોધવી પણ મુશ્કેલ હોય છે. જો વ્યક્તિની હથેળી પર સ્પષ્ટ સૂર્ય રેખા આવેલી છે તો તેની પ્રતિભા, પ્રસિદ્ધિ, સફળતા અને સમાજમાં પ્રતિષ્ઠાનું પ્રતિક મનાય છે. તેને આર્થિક ઉન્નતિ અને અચાનક મળનારી તકોનો સંકેત પણ માનવામાં આવે છે.

કોઈના હાથોમાં તે સ્પષ્ટ દેખાય છે તો કોઈના હાથોમાં તેને શોધવી પણ મુશ્કેલ હોય છે. જો વ્યક્તિની હથેળી પર સ્પષ્ટ સૂર્ય રેખા આવેલી છે તો તેની પ્રતિભા, પ્રસિદ્ધિ, સફળતા અને સમાજમાં પ્રતિષ્ઠાનું પ્રતિક મનાય છે. તેને આર્થિક ઉન્નતિ અને અચાનક મળનારી તકોનો સંકેત પણ માનવામાં આવે છે.

4 / 9
ઘાટી અને સીધી સૂર્ય રેખા: જો હથેળીમાં સૂર્ય રેખા ઘાટી, સીધી અને સ્પષ્ટ હોય તો તેમજ તે તૂટક કે અડચણોવાળી ન હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આવી રેખાવાળા વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં ઓળખ મળે છે અને તેની મહેનતની નોંધ લેવાય છે અને સારુ પરિણઆમ મળવાના યોગ બને છે.

ઘાટી અને સીધી સૂર્ય રેખા: જો હથેળીમાં સૂર્ય રેખા ઘાટી, સીધી અને સ્પષ્ટ હોય તો તેમજ તે તૂટક કે અડચણોવાળી ન હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આવી રેખાવાળા વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં ઓળખ મળે છે અને તેની મહેનતની નોંધ લેવાય છે અને સારુ પરિણઆમ મળવાના યોગ બને છે.

5 / 9
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવી સૂર્ય રેખા વ્યક્તિને અચાનક ધન લાભ કરાવે છે અને નવી તકો ઉપલબ્ધ કરાવે છે. તેને આર્થિક સફળતાની સૂચક પણ ગણવામાં આવે છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવી સૂર્ય રેખા વ્યક્તિને અચાનક ધન લાભ કરાવે છે અને નવી તકો ઉપલબ્ધ કરાવે છે. તેને આર્થિક સફળતાની સૂચક પણ ગણવામાં આવે છે.

6 / 9
ભાગ્ય રેખા સાથે સૂર્ય રેખાનો સંબંધ: જો હથેળીમાં સૂર્ય રેખા સાથે ભાગ્ય રેખાને સ્પષ્ટ રીતે જોડાઈ રહી હોય તો તેને અધિક શુભ સાયુજ્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને કારકિર્દીમાં સફળતા , પદ-પ્રતિષ્ઠા, માન-મોભો અને જીવનમાં આર્થિક સ્થિરતા મળવાની સંભાવના વધી જાય છે.

ભાગ્ય રેખા સાથે સૂર્ય રેખાનો સંબંધ: જો હથેળીમાં સૂર્ય રેખા સાથે ભાગ્ય રેખાને સ્પષ્ટ રીતે જોડાઈ રહી હોય તો તેને અધિક શુભ સાયુજ્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને કારકિર્દીમાં સફળતા , પદ-પ્રતિષ્ઠા, માન-મોભો અને જીવનમાં આર્થિક સ્થિરતા મળવાની સંભાવના વધી જાય છે.

7 / 9
ધન ત્રિકોણ પણ મહત્વપૂર્ણ: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર સૂર્ય રેખા ક્યારેક-ક્યારેક ભાગ્ય રેખા અને મસ્તિષ્ક રેખા સાથે મળીને ત્રિકોણ બનાવે છે. બુધ પર્વત અને ગુરુ પર્વત પર ત્રિકોણ બનાવે છે.

ધન ત્રિકોણ પણ મહત્વપૂર્ણ: હસ્તરેખા શાસ્ત્ર અનુસાર સૂર્ય રેખા ક્યારેક-ક્યારેક ભાગ્ય રેખા અને મસ્તિષ્ક રેખા સાથે મળીને ત્રિકોણ બનાવે છે. બુધ પર્વત અને ગુરુ પર્વત પર ત્રિકોણ બનાવે છે.

8 / 9
આ સ્થિતિને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંકેત પણ બતાવે છે કે વ્યક્તિને જીવનમાં જલદી ધન લાભ થવાનો છે.

આ સ્થિતિને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંકેત પણ બતાવે છે કે વ્યક્તિને જીવનમાં જલદી ધન લાભ થવાનો છે.

9 / 9

Nepal Flood Tragedy: હિમાલયની ગોદમાં મોતનો સન્નાટો… જિંદગી શોધતી આંખો આજે પણ રેસ્ક્યુ સિસ્ટમને સવાલ કરે છે

Follow Us
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
g clip-path="url(#clip0_868_265)">