તમે કુંભકર્ણની જેમ ઊંઘવાના શોખીન છો તો ચેતી જજો, થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

સારા સ્વાસ્થ્ય માટે આરામ ખૂબ જ જરૂરી છે. તેથી જ દરેક આરોગ્ય નિષ્ણાત વ્યક્તિને તેની ઉંમર મુજબ અલગ અલગ કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેમજ જે લોકો પુખ્ત વયના હોય છે તે લોકોને દરરોજ 7 થી 8 કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેનાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી નથી.પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.તો આજે વધારે ઊંઘવાથી શું નુકસાન થાય છે તે જોઈશુ.

| Updated on: Nov 28, 2023 | 9:50 AM
જો તમે પણ 8 કલાક કરતા વધારે સમય સુધી ઊંઘો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.જો તમે વધુ સમય સુધી સૂશો તો તમારું હૃદય જોખમમાં આવી શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પણ વધી જાય છે.

જો તમે પણ 8 કલાક કરતા વધારે સમય સુધી ઊંઘો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.જો તમે વધુ સમય સુધી સૂશો તો તમારું હૃદય જોખમમાં આવી શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પણ વધી જાય છે.

1 / 5
દિવસ દરમિયાન 7-8 કલાકની ઊંઘ લો છો તો તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે. પરંતુ જો તમને વધુ પડતી ઊંઘ લેવાની આદત હોય તો તેનાથી માથાનો દુખાવો વધી શકે છે. જેના પગલે આખો દિવસ ચિડીયા પણુ જોવા મળે

દિવસ દરમિયાન 7-8 કલાકની ઊંઘ લો છો તો તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે. પરંતુ જો તમને વધુ પડતી ઊંઘ લેવાની આદત હોય તો તેનાથી માથાનો દુખાવો વધી શકે છે. જેના પગલે આખો દિવસ ચિડીયા પણુ જોવા મળે

2 / 5
આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઉંઘ લેવાથી તણાવ વધી શકે છે.પરંતુ વધુ પડતી ઊંઘ લેવાથી પણ આવી સમસ્યાઓ થઈ શકે છે.જે લોકો પોતાની ઊંઘ પર નિયંત્રણ નથી રાખતા તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે.

આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઉંઘ લેવાથી તણાવ વધી શકે છે.પરંતુ વધુ પડતી ઊંઘ લેવાથી પણ આવી સમસ્યાઓ થઈ શકે છે.જે લોકો પોતાની ઊંઘ પર નિયંત્રણ નથી રાખતા તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે.

3 / 5
જ્યારે તમે એક મર્યાદાથી વધુ ઊંઘો છો તો સ્વાભાવિક છે કે તમે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકતા નથી.આવી સ્થિતિમાં પેટ અને કમરમાં ચરબી વધવી સ્વાભાવિક છે. આ પાછળથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

જ્યારે તમે એક મર્યાદાથી વધુ ઊંઘો છો તો સ્વાભાવિક છે કે તમે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકતા નથી.આવી સ્થિતિમાં પેટ અને કમરમાં ચરબી વધવી સ્વાભાવિક છે. આ પાછળથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

4 / 5
જો તમે દિવસ દરમિયાન જમ્યા પછી 2-3 કલાક ઊંઘો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. જે લોકો વૃદ્ધ અને બાળકો છો તે 48 મીનિટ સુધી આરામ કરી શકે છે.

જો તમે દિવસ દરમિયાન જમ્યા પછી 2-3 કલાક ઊંઘો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. જે લોકો વૃદ્ધ અને બાળકો છો તે 48 મીનિટ સુધી આરામ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
g clip-path="url(#clip0_868_265)">