AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે કુંભકર્ણની જેમ ઊંઘવાના શોખીન છો તો ચેતી જજો, થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

સારા સ્વાસ્થ્ય માટે આરામ ખૂબ જ જરૂરી છે. તેથી જ દરેક આરોગ્ય નિષ્ણાત વ્યક્તિને તેની ઉંમર મુજબ અલગ અલગ કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેમજ જે લોકો પુખ્ત વયના હોય છે તે લોકોને દરરોજ 7 થી 8 કલાક ઊંઘવાની સલાહ આપે છે. તેનાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તમે તાજગી અનુભવો છો.આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી નથી.પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી ઊંઘ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.તો આજે વધારે ઊંઘવાથી શું નુકસાન થાય છે તે જોઈશુ.

| Updated on: Nov 28, 2023 | 9:50 AM
Share
જો તમે પણ 8 કલાક કરતા વધારે સમય સુધી ઊંઘો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.જો તમે વધુ સમય સુધી સૂશો તો તમારું હૃદય જોખમમાં આવી શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પણ વધી જાય છે.

જો તમે પણ 8 કલાક કરતા વધારે સમય સુધી ઊંઘો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.જો તમે વધુ સમય સુધી સૂશો તો તમારું હૃદય જોખમમાં આવી શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પણ વધી જાય છે.

1 / 5
દિવસ દરમિયાન 7-8 કલાકની ઊંઘ લો છો તો તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે. પરંતુ જો તમને વધુ પડતી ઊંઘ લેવાની આદત હોય તો તેનાથી માથાનો દુખાવો વધી શકે છે. જેના પગલે આખો દિવસ ચિડીયા પણુ જોવા મળે

દિવસ દરમિયાન 7-8 કલાકની ઊંઘ લો છો તો તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે. પરંતુ જો તમને વધુ પડતી ઊંઘ લેવાની આદત હોય તો તેનાથી માથાનો દુખાવો વધી શકે છે. જેના પગલે આખો દિવસ ચિડીયા પણુ જોવા મળે

2 / 5
આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઉંઘ લેવાથી તણાવ વધી શકે છે.પરંતુ વધુ પડતી ઊંઘ લેવાથી પણ આવી સમસ્યાઓ થઈ શકે છે.જે લોકો પોતાની ઊંઘ પર નિયંત્રણ નથી રાખતા તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે.

આપણે બધા જાણીએ છીએ કે ઓછી ઉંઘ લેવાથી તણાવ વધી શકે છે.પરંતુ વધુ પડતી ઊંઘ લેવાથી પણ આવી સમસ્યાઓ થઈ શકે છે.જે લોકો પોતાની ઊંઘ પર નિયંત્રણ નથી રાખતા તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે.

3 / 5
જ્યારે તમે એક મર્યાદાથી વધુ ઊંઘો છો તો સ્વાભાવિક છે કે તમે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકતા નથી.આવી સ્થિતિમાં પેટ અને કમરમાં ચરબી વધવી સ્વાભાવિક છે. આ પાછળથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

જ્યારે તમે એક મર્યાદાથી વધુ ઊંઘો છો તો સ્વાભાવિક છે કે તમે શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય કાઢી શકતા નથી.આવી સ્થિતિમાં પેટ અને કમરમાં ચરબી વધવી સ્વાભાવિક છે. આ પાછળથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે.

4 / 5
જો તમે દિવસ દરમિયાન જમ્યા પછી 2-3 કલાક ઊંઘો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. જે લોકો વૃદ્ધ અને બાળકો છો તે 48 મીનિટ સુધી આરામ કરી શકે છે.

જો તમે દિવસ દરમિયાન જમ્યા પછી 2-3 કલાક ઊંઘો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. જે લોકો વૃદ્ધ અને બાળકો છો તે 48 મીનિટ સુધી આરામ કરી શકે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">