AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાંજે ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીં તો ઘટી શકે છે દેવી-દેવતાઓની કૃપા !

વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો છે જેનું પાલન કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી શકે છે. જોકે કેટલાક નિયમોનું પાલન ન કરવાથી મુશ્કેલી વધી શકે છે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેથી કેટલીક એવી બાબતો વાસ્તુશાસ્ત્ર ભલામણ કરે છે કે તમારે સાંજે તે ટાળવી જોઈએ.

| Updated on: Jun 26, 2026 | 11:28 AM
Share
વાસ્તુ અનુસાર, તમારે સાંજે ફ્લોર સાફ ન કરવો જોઈએ અને જો તમારે ફ્લોર સાફ કરવો જ પડે તો ભૂલથી પણ કચરો બહાર ફેંકવો નહીં. આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે. માન્યતા છે કે સાંજના સમયે ફ્લોર સાફ કરવાથી દેવી લક્ષ્માજીની કૃપા પણ ઘટી શકે છે.

વાસ્તુ અનુસાર, તમારે સાંજે ફ્લોર સાફ ન કરવો જોઈએ અને જો તમારે ફ્લોર સાફ કરવો જ પડે તો ભૂલથી પણ કચરો બહાર ફેંકવો નહીં. આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે. માન્યતા છે કે સાંજના સમયે ફ્લોર સાફ કરવાથી દેવી લક્ષ્માજીની કૃપા પણ ઘટી શકે છે.

1 / 6
ઘરમાં સાંજે ભૂલથી પણ અંધારું રાખવું નહીં. સૂર્યાસ્ત પછી ઓછામાં ઓછા 1થી 2 કલાક સુધી ઘરનો દરેક ખૂણો પ્રકાશિત રહેવો જોઈએ. જો સાંજના સમયે ઘરમા અંધારું રહે તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઘરમાં સાંજે ભૂલથી પણ અંધારું રાખવું નહીં. સૂર્યાસ્ત પછી ઓછામાં ઓછા 1થી 2 કલાક સુધી ઘરનો દરેક ખૂણો પ્રકાશિત રહેવો જોઈએ. જો સાંજના સમયે ઘરમા અંધારું રહે તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશી શકે છે અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

2 / 6
વાસ્તુ શાસ્ત્ર મુજબ સાંજના સમયે ઘરમાં ઝઘડો કે ઊંચા અવાજે બોલવાથી ઘરની સકારાત્મકતા ઓછી થઈ શકે છે. માન્યતા મુજબ તેનાથી દેવી-દેવતાઓની કૃપા ઘટી શકે છે અને ઘરમાં અશાંતિ આવી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ સાંજના સમયે ઘરમાં ઝઘડો કે ઊંચા અવાજે બોલવાથી ઘરની સકારાત્મકતા ઓછી થઈ શકે છે. માન્યતા મુજબ તેનાથી દેવી-દેવતાઓની કૃપા ઘટી શકે છે અને ઘરમાં અશાંતિ આવી શકે છે.

3 / 6
સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પાસે ગંદકી, કચરો અથવા ચપ્પલનો ઢગલો રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ અવરોધાય છે. ઘરનું પ્રવેશદ્વાર વ્યવસ્થિત રાખવું શુભ માનવામાં આવે છે.

સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પાસે ગંદકી, કચરો અથવા ચપ્પલનો ઢગલો રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ અવરોધાય છે. ઘરનું પ્રવેશદ્વાર વ્યવસ્થિત રાખવું શુભ માનવામાં આવે છે.

4 / 6
વાસ્તુ અનુસાર સાંજના સમયે મીઠું, દૂધ અથવા દહીં જેવી વસ્તુઓ આપવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે તેનાથી ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે.

વાસ્તુ અનુસાર સાંજના સમયે મીઠું, દૂધ અથવા દહીં જેવી વસ્તુઓ આપવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે તેનાથી ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડી શકે છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Vastu Tips : દુકાનમાં સન્નાટો છે? 8888નો આ ગુપ્ત ઉપાય બદલી શકે છે વેપારની કિસ્મત !

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">