AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI માટે મોદી સરકારની નવી યોજના, જાણો ?

જો બિન-નિવાસી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ સ્થાપી રહી હોય અથવા તેનું સંચાલન કરી રહી હોય, તો તેમના માટે એક ખાસ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2025 | 5:09 PM
Share
બિન નિવાસીઓ માટે નવી વેરા પધ્ધતિનો અમલ કરવાની જાહેરાત નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કરી છે. Non-Residents માટે પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ શરૂ કરાઈ છે. જેનો લાભ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના કરનારાઓને મળશે.

બિન નિવાસીઓ માટે નવી વેરા પધ્ધતિનો અમલ કરવાની જાહેરાત નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કરી છે. Non-Residents માટે પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ શરૂ કરાઈ છે. જેનો લાભ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના કરનારાઓને મળશે.

1 / 5
પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમનુ વિસ્તરણ કરવામાં આવશે. આ યોજનાથી ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટને ફાયદો થશે.

પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમનુ વિસ્તરણ કરવામાં આવશે. આ યોજનાથી ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટને ફાયદો થશે.

2 / 5
Non-Residents કંપનીઓ માટે વિશેષ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ કરાશે. જો Non-Residents કંપનીઓ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપે કે સંચાલન કરે તો આવી વિદેશી કંપનીઓને કરવેરા સબંધી જટીલ પ્રણાલીમાંથી મુક્તિ મળશે.

Non-Residents કંપનીઓ માટે વિશેષ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ કરાશે. જો Non-Residents કંપનીઓ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપે કે સંચાલન કરે તો આવી વિદેશી કંપનીઓને કરવેરા સબંધી જટીલ પ્રણાલીમાંથી મુક્તિ મળશે.

3 / 5
પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ દ્વારા ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ક્ષેત્ર વિકાસની હરળફાળ ભરી શકશે.

પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ દ્વારા ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ક્ષેત્ર વિકાસની હરળફાળ ભરી શકશે.

4 / 5
ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાનાર કંપોનેટ્સના સ્ટોરેજ અને સપ્લાય માટે પણ કરવેરામાં છૂટ મળશે. આનાથી કંપનીઓને ટેક્સની નિશ્ચિત્તા મળશે અને વિવાદમાં ધટાડો થશે.

ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાનાર કંપોનેટ્સના સ્ટોરેજ અને સપ્લાય માટે પણ કરવેરામાં છૂટ મળશે. આનાથી કંપનીઓને ટેક્સની નિશ્ચિત્તા મળશે અને વિવાદમાં ધટાડો થશે.

5 / 5
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">