AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI માટે મોદી સરકારની નવી યોજના, જાણો ?

જો બિન-નિવાસી કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાઓ સ્થાપી રહી હોય અથવા તેનું સંચાલન કરી રહી હોય, તો તેમના માટે એક ખાસ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2025 | 5:09 PM
Share
બિન નિવાસીઓ માટે નવી વેરા પધ્ધતિનો અમલ કરવાની જાહેરાત નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કરી છે. Non-Residents માટે પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ શરૂ કરાઈ છે. જેનો લાભ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના કરનારાઓને મળશે.

બિન નિવાસીઓ માટે નવી વેરા પધ્ધતિનો અમલ કરવાની જાહેરાત નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે કરી છે. Non-Residents માટે પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ શરૂ કરાઈ છે. જેનો લાભ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના કરનારાઓને મળશે.

1 / 5
પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમનુ વિસ્તરણ કરવામાં આવશે. આ યોજનાથી ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટને ફાયદો થશે.

પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમનુ વિસ્તરણ કરવામાં આવશે. આ યોજનાથી ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટને ફાયદો થશે.

2 / 5
Non-Residents કંપનીઓ માટે વિશેષ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ કરાશે. જો Non-Residents કંપનીઓ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપે કે સંચાલન કરે તો આવી વિદેશી કંપનીઓને કરવેરા સબંધી જટીલ પ્રણાલીમાંથી મુક્તિ મળશે.

Non-Residents કંપનીઓ માટે વિશેષ પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ લાગુ કરાશે. જો Non-Residents કંપનીઓ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપે કે સંચાલન કરે તો આવી વિદેશી કંપનીઓને કરવેરા સબંધી જટીલ પ્રણાલીમાંથી મુક્તિ મળશે.

3 / 5
પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ દ્વારા ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ક્ષેત્ર વિકાસની હરળફાળ ભરી શકશે.

પ્રિજમ્પટીવ ટેક્સેશન સ્કીમ દ્વારા ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ ક્ષેત્ર વિકાસની હરળફાળ ભરી શકશે.

4 / 5
ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાનાર કંપોનેટ્સના સ્ટોરેજ અને સપ્લાય માટે પણ કરવેરામાં છૂટ મળશે. આનાથી કંપનીઓને ટેક્સની નિશ્ચિત્તા મળશે અને વિવાદમાં ધટાડો થશે.

ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરિંગ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાનાર કંપોનેટ્સના સ્ટોરેજ અને સપ્લાય માટે પણ કરવેરામાં છૂટ મળશે. આનાથી કંપનીઓને ટેક્સની નિશ્ચિત્તા મળશે અને વિવાદમાં ધટાડો થશે.

5 / 5
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">