AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદ સત્ર

સંસદ સત્ર

સંસદ સત્રની જોગવાઈ બંધારણના 85મા અનુચ્છેદમાં આપવામાં આવી છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ તેનો નિર્ણય લે છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવે છે. જોગવાઈ મુજબ સંસદમાં ત્રણ સત્ર હોય છે. પ્રથમ સત્ર જાન્યુઆરીના અંતમાં થાય છે, જે સૌથી લાંબુ સત્ર છે – તેને બજેટ સત્ર પણ કહેવાય છે.

તે એપ્રિલના છેલ્લા સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહે છે. આ સત્રમાં બજેટ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે. નાણામંત્રીના બજેટ ભાષણો પર ચર્ચા ચાલી રહી છે. આ પછી જુલાઈમાં ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર છે. તે જુલાઈથી શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે.

આ સત્ર પણ ઘણું મહત્વનું છે. આ પછી સંસદનું ત્રીજું સત્ર એટલે કે શિયાળુ સત્ર આવે છે. આ નવેમ્બરથી ડિસેમ્બર સુધી યોજાય છે. સંસદના આ સત્રો દરમિયાન જ સરકાર વિરોધ પક્ષોની સહમતિ અને સમર્થનથી કે વિરોધ વચ્ચે નવા કાયદા બનાવે છે. આ ત્રણ સત્રો સિવાય વિશેષ સત્ર પણ બોલાવવામાં આવે છે. સરકારને સંસદનું કોઈપણ સત્ર બોલાવવાનો અધિકાર છે.

સત્ર બોલાવવા માટે, રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદના દરેક ગૃહને સમન્સ પણ બહાર પાડે છે. તેવી જ રીતે, સત્રને આગળ વધારવાની કાર્યવાહી પણ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે. કોવિડ 19 સંક્રમણ દરમિયાન સંસદનું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું.

Read More

ED એ 11 વર્ષમાં 6300થી વધુ કેસ નોંધ્યા, પરંતુ 120 જ દોષિત ઠર્યા, લોકસભામાં સરકારે રજૂ કર્યો અહેવાલ

વડાપ્રધાન મોદીના શાસનકાળના છેલ્લા 11 વર્ષ દરમિયાન, PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ ફક્ત 120 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે, સંસદમાં રજૂ કરેલા આંકડાકિય વિગતો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLAના કુલ 6,312 કેસ નોંધ્યા છે અને 1,805 કેસની ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, કોર્ટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની ટ્રાયલ પછી માત્ર 120 લોકોને જ દોષિત ઠેરવ્યાં છે.

રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો

આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.

Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર

સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો

સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.

હવે પ્રધાન, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન 30 દિવસ જેલમાં રહે તો, ખુરશી ખાલી કરવી પડશે, આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો

જો કોઈ મંત્રી ગંભીર ગુનાના આરોપસર સતત 30 દિવસ સુધી જેલમાં રહેશે, તો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સલાહ બાદ તેમણે તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. જો વડા પ્રધાન પોતે ફણ આવા કોઈ પણ આરોપસર 30 દિવસ જેલમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે. આ બિલ લોકસભામાં આજે રજૂ થાય ત્યારે તેના પર હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે.

નકલી નોટો અંગે સરકારનો મોટો ખુલાસો, પકડાઈ આટલી 500 ની નકલી નોટો

સરકારે નકલી નોટો અંગે મોટો ખુલાસો કર્યો. સરકારે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025 દરમિયાન કેટલી નકલી નોટો પકડાઈ છે, જોકે આ આંકડો પાછલા નાણાકીય વર્ષ કરતા થોડો ઓછો છે. જાણો આ વર્ષે નકલી નોટોમાં કઈ નોટ સૌથી વધુ પકડાઈ છે.

સંસદમાં New Income Tax Bill થયું રજૂ, સામાન્ય માણસ પર શું અસર થશે ? જાણી લો

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 11 ઓગસ્ટ 2025 ના રોજ સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. નાણામંત્રી દ્વારા લોકસભામાં નવો આવકવેરા કાયદો રજૂ કરવામાં આવ્યો છે.

આ તો હદ છે.. સાંસદ સાથે ચેઇન સ્નેચિંગની ઘટના, અમિત શાહને પત્ર લખી કહ્યું, ‘હું આઘાતમાં છું’

દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ આર. સુધા પર ચેઇન સ્નેચિંગનો હુમલો થયો છે. સવારે ચાલતી વખતે અજાણ્યા શખ્સે તેમની સોનાની ચેઇન સ્નેચિંગ કરી છે.

ટ્રમ્પના ટેરિફને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈશું, લોકસભામાં બોલ્યા પીયૂષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટોની પ્રગતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે તમામ પગલાં લેશે. 2047 ના વિકાસ લક્ષ્ય તરફ ઝડપી ગતિએ આગળ વધવાનો વિશ્વાસ વ્યક્ત કરતા, તેમણે ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા ગણાવી.

વિદેશ પ્રધાન એસ જયશંકરે રાજ્યસભામાં વિપક્ષને કહ્યું-કાન ખોલીને સાંભળી લો, મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ

વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લઈને પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂરની કાર્યવાહીથી ગૃહને વાકેફ કર્યું હતું. એસ જયશંકરને સંબોધન વખતે વિપક્ષના સાંસદોએ, ટ્રમ્પે યુદ્ધ વિરામ કરાવ્યાનુ કહીને ખલેલ પહોચાડી હતી. આ સમયે વિદેશ પ્રધાને થોડાક રોષ સાથે કહ્યું કે, કાન ખોલીને સાંભળી લો, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે 22 એપ્રિલથી 16 જૂન સુધી કોઈ જ વાતચીત નથી થઈ.

શું ભારતમાં બંધ થઈ જશે McDonald’s ના આઉટલેટ્સ? સંસદમાં દીપેન્દ્ર હુડ્ડાએ પણ કરી McDને બંધ કરવાની માગ

કોંગ્રેસ પાર્ટીના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાને સોમવારે કહ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પને ચુપ કરાવો નહીં તો અમેરિકાની કંપની McDonald's ને દેશમાં બંધ કરી દો. ત્યારથી દેશમાં મેકડોનાલ્ડ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ કેટલા લાખ કરોડનો છે મેકડોનાલ્ડ્સનો કારોબાર

પંડિત જવાહરલાલ નહેરૂ – ઈન્દિરા ગાંધીએ કરેલ ભૂલના કારણે કાશ્મીર મુદો આટલા વર્ષે પણ સળગતો રહ્યોઃ અમિત શાહ

લોકસભામાં ગઈકાલ સોમવારથી ઓપરશન સિંદૂર પર શરૂ થયેલ ચર્ચાનો આજે ગૃહપ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો. કાશ્મીર મુદ્દે કોંગ્રેસની નીતિ જવાબદાર હોવાનું જણાવીને અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરને છોડીને આજે દેશના બીજા કોઈ રાજ્યમાં આતંકી હુમલા નથી થતા. જો પંડિત જવાહરલાલ નહેરૂ અને ઈન્દિરા ગાંધીએ કરેલ ઐતિહાસિક ભૂલ ના કારણે જ કાશ્મીરની સમસ્યા રહેલા પામી છે.

” ભારતના વિદેશમંત્રીની વાતમાં ભરોસો નથી અને બીજા દેશ પર ભરોસો છે”- જયશંકરના બચાવમાં ગર્જ્યા અમિત શાહ

સંસદમાં મોનસુન સત્ર ચાલી રહ્યુ છે અને બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર મેરેથોન ચર્ચા ચાલી રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર વરસી પડ્યા અને કહ્યુ કે હું સમજી શકુ છુ કે તમારી પાર્ટીમાં વિદેશના નિવેદનોનું કેટલુ મહત્વ છે. તમે પથ લીધેલા ભારતના વિદેશમંત્રી પર ભરોસો ન કર્યો અને સદન પર પોતાના વિચારો થોપવાનો પ્રયાસ કર્યો.

ભાઈ સાહેબ હવે બંધ કરો…… ભારતના હુમલાઓથી ડરીને પાકિસ્તાને કાકલુદી કરતા ઓપરેશન સિંદૂર અટકાવ્યુ – લોકસભામાં બોલ્યા રાજનાથસિંહ

આજે સોમવારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો પ્રારંભ કરાવતા કહ્યું કે, ભારતીય વાયુસેનાના જબરદસ્ત હુમલાઓ, નિયંત્રણ રેખા પર સેનાનો જોરદાર જવાબી કાર્યવાહી અને નૌકાદળના હુમલાના ડરથી પાકિસ્તાનને નમવા માટે મજબૂર કરવામાં આવ્યું. પાકિસ્તાનનો આ પરાજય તેમની સામાન્ય નિષ્ફળતા નહોતી, પરંતુ તે તેના લશ્કરી બળ અને મનોબળ બંનેનો ભારત સામે પરાજય હતો.

ભારતીય નાગરિકત્વ છોડવી હોય તો શું કરવું પડે ? છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ભારતીયોએ છોડી નાગરિકતા ?

ભારતીયો વિશ્વના અનેક દેશમાં વસવાટ કરે છે. કેટલાક ભારતીયો જે તે દેશની નાગરિકતા સ્વીકારીને ત્યાં કાયમ માટે ઠરીઠામ થાય છે. કેટલાક ભારતીયો વિદેશની નાગરિકતા મેળવવા પ્રયાસ કરતા હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે ભારતીય નાગરિકતા છોડવા માટે કેવી કાર્યવાહી કરવી પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં અનેક ભારતીયોએ ભારતની નાગરિકતા ત્યજીને વિદેશી બની ગયા છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">