AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદ સત્ર

સંસદ સત્ર

સંસદ સત્રની જોગવાઈ બંધારણના 85મા અનુચ્છેદમાં આપવામાં આવી છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ તેનો નિર્ણય લે છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવે છે. જોગવાઈ મુજબ સંસદમાં ત્રણ સત્ર હોય છે. પ્રથમ સત્ર જાન્યુઆરીના અંતમાં થાય છે, જે સૌથી લાંબુ સત્ર છે – તેને બજેટ સત્ર પણ કહેવાય છે.

તે એપ્રિલના છેલ્લા સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહે છે. આ સત્રમાં બજેટ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે. નાણામંત્રીના બજેટ ભાષણો પર ચર્ચા ચાલી રહી છે. આ પછી જુલાઈમાં ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર છે. તે જુલાઈથી શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે.

આ સત્ર પણ ઘણું મહત્વનું છે. આ પછી સંસદનું ત્રીજું સત્ર એટલે કે શિયાળુ સત્ર આવે છે. આ નવેમ્બરથી ડિસેમ્બર સુધી યોજાય છે. સંસદના આ સત્રો દરમિયાન જ સરકાર વિરોધ પક્ષોની સહમતિ અને સમર્થનથી કે વિરોધ વચ્ચે નવા કાયદા બનાવે છે. આ ત્રણ સત્રો સિવાય વિશેષ સત્ર પણ બોલાવવામાં આવે છે. સરકારને સંસદનું કોઈપણ સત્ર બોલાવવાનો અધિકાર છે.

સત્ર બોલાવવા માટે, રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદના દરેક ગૃહને સમન્સ પણ બહાર પાડે છે. તેવી જ રીતે, સત્રને આગળ વધારવાની કાર્યવાહી પણ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે. કોવિડ 19 સંક્રમણ દરમિયાન સંસદનું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું.

Read More

વંદે ભારત સ્લીપર ટ્રેન પર મોટી અપડેટ! હાલમાં બે રેક ટ્રાયલ, આધુનિક ટેકનોલોજી વિશે રેલવે મંત્રીએ સંસદમાં કર્યો મોટો ખુલાસો

વંદે ભારત સ્લીપર ટ્રેનને લઈને સંસદમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. આ ટ્રેનમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ સલામતી અને મુસાફરો માટે ખાસ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જાણો વિગતે.

PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને એકસાથે કેમ મળ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જાણો કારણ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સંસદભવનમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક સંસદભવન સ્થિત વડાપ્રધાનના કાર્યાલયમાં યોજાઈ હતી. પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચેની બેઠકના અહેવાલથી રાજકીય ગરમાવો વધી ગયો હતો.

મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે તમારી દેશભક્તિ ક્યાં હતી ? ભાજપને ખરગેનો સણસણતો સવાલ

રાજ્યસભામાં "વંદે માતરમ" પર ગરમાગરમ ચર્ચા શરૂ થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે, વંદેમાતરમને લઈને એવા પ્રહાર કર્યા કે કોંગ્રેસ પાર્ટીને ઘેરી લીધી. જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જે લોકોએ ગઈકાલ સુધી વંદે માતરમ ગાયું ન હતું તેઓ હવે વંદેમાતરમને લઈને ચિંતિત છે.

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 2,00,000થી વધુ ખાનગી કંપનીઓના દરવાજા વાગ્યાં ખંભાતી તાળા

દેશમાં વર્તમાનમાં અમલી કંપની અધિનિયમ, 2013 અનુસાર, જો કોઈ કંપની લાંબા સમય સુધી વ્યવસાયિક પ્રવૃત્તિઓ બંધ રાખે છે અથવા નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કર્યા પછી સ્વેચ્છાએ રેકોર્ડમાંથી દૂર થવાનું પસંદ કરે છે, તો તેને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરી શકાય છે.

ઓફિસ ટાઈમ પછી બોસનો કોલ રિસીવ નહીં કરવાનો… લોકસભામાં રજૂ થયુ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025- જુઓ Video

લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રીયા સુલેએ એક પ્રાઈવેટ મેંબર બિલ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યુ. આ બિલમાં પ્રસ્તાવ છે કે કર્મચારીઓને ઓફિસના સમય પછી ઓફિશિયલ કોમ્યુનિકેશન સાંભળવા માટે મજબુર ન કરવામાં આવે.

“આપણે અહીં બૂમો પાડવા નથી આવ્યા” સંસદમાં હંગામા પર શશી થરૂરે પોતાની જ પાર્ટીના સાંસદોને ટપાર્યા

સંસદમાં હંગામો કરી રહેલા સાંસદોને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની જ પાર્ટીના સાંસદોને ટકોર કરી. તેમણે વિપક્ષી સાંસદોને કહ્યું કે જનતાએ આપણને અહીં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે, હંગામો કરવા અને બૂમો પાડવા માટે નહીં.

ઓફિસ સમય પછી તમારે કોલ્સ અને ઇમેઇલનો જવાબ આપવાની જરૂર રહેશે નહીં, સંસદમાં રજૂ કરાયેલ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે?

સાંસદ સુપ્રિયા સુલેએ રજૂ કર્યો 'ડિસ્કનેક્ટ કરવાનો અધિકાર બિલ 2025', જે કામના કલાકો પછી ઇમેઇલ અને કોલ્સનો જવાબ ન આપવાનો અધિકાર આપશે. અન્ય મહત્વપૂર્ણ બિલ પણ રજૂ થયા છે. આ બિલ શું છે અને કેવી રીતે કાર્ય કરશે તે સરળ ભાષામાં જાણો.

ED એ 11 વર્ષમાં 6300થી વધુ કેસ નોંધ્યા, પરંતુ 120 જ દોષિત ઠર્યા, લોકસભામાં સરકારે રજૂ કર્યો અહેવાલ

વડાપ્રધાન મોદીના શાસનકાળના છેલ્લા 11 વર્ષ દરમિયાન, PMLA (મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ) હેઠળ ફક્ત 120 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે, સંસદમાં રજૂ કરેલા આંકડાકિય વિગતો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLAના કુલ 6,312 કેસ નોંધ્યા છે અને 1,805 કેસની ચાર્જશીટ દાખલ કરી છે. જોકે, કોર્ટે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસની ટ્રાયલ પછી માત્ર 120 લોકોને જ દોષિત ઠેરવ્યાં છે.

રાજ્યસભાના નવા અધ્યક્ષના સ્વાગતમાં ખડગેએ એવુ તો શું કહ્યું ? કે, ગૃહમા અકળાઈ જઈને ભાજપે કહ્યું-તકલીફ હોય તો ડોકટરને બતાવો

આજથી સંસદનુ શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યસભામાં દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના અધ્યક્ષના સ્વાગત સંબોધનમાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ એવુ નિવેદન કર્યું કે, શિયાળાની ઠંડીમાં રાજ્યસભામાં રાજકીય ગરમી વધી ગઈ હતી.

Parliament Winter Session : 1 થી 19 ડિસેમ્બર સુધી 15 દિવસમાં 10 બિલ રજૂ કરવામાં આવશે, સરકારનું ધ્યાન ‘રિફોર્મ’ પર

સરકાર 1 થી 19 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન 10 નવા બિલ રજૂ કરવાની અને બે મહત્વપૂર્ણ બિલને મંજૂરી માટે ફરીથી રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

Breaking News: સીપી રાધાકૃષ્ણન દેશના નવા ‘ઉપરાષ્ટ્રપતિ’ બન્યા, રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો

સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જણાવી દઈએ કે, ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા.

હવે પ્રધાન, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન 30 દિવસ જેલમાં રહે તો, ખુરશી ખાલી કરવી પડશે, આજે સંસદમાં રજૂ થશે નવો કાયદો

જો કોઈ મંત્રી ગંભીર ગુનાના આરોપસર સતત 30 દિવસ સુધી જેલમાં રહેશે, તો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની સલાહ બાદ તેમણે તેમના પદ પરથી દૂર કરવામાં આવશે. જો વડા પ્રધાન પોતે ફણ આવા કોઈ પણ આરોપસર 30 દિવસ જેલમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે. આ બિલ લોકસભામાં આજે રજૂ થાય ત્યારે તેના પર હોબાળો થવાની પૂરેપૂરી શક્યતા છે.

નકલી નોટો અંગે સરકારનો મોટો ખુલાસો, પકડાઈ આટલી 500 ની નકલી નોટો

સરકારે નકલી નોટો અંગે મોટો ખુલાસો કર્યો. સરકારે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025 દરમિયાન કેટલી નકલી નોટો પકડાઈ છે, જોકે આ આંકડો પાછલા નાણાકીય વર્ષ કરતા થોડો ઓછો છે. જાણો આ વર્ષે નકલી નોટોમાં કઈ નોટ સૌથી વધુ પકડાઈ છે.

સંસદમાં New Income Tax Bill થયું રજૂ, સામાન્ય માણસ પર શું અસર થશે ? જાણી લો

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 11 ઓગસ્ટ 2025 ના રોજ સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. નાણામંત્રી દ્વારા લોકસભામાં નવો આવકવેરા કાયદો રજૂ કરવામાં આવ્યો છે.

આ તો હદ છે.. સાંસદ સાથે ચેઇન સ્નેચિંગની ઘટના, અમિત શાહને પત્ર લખી કહ્યું, ‘હું આઘાતમાં છું’

દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ આર. સુધા પર ચેઇન સ્નેચિંગનો હુમલો થયો છે. સવારે ચાલતી વખતે અજાણ્યા શખ્સે તેમની સોનાની ચેઇન સ્નેચિંગ કરી છે.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">