સંસદ સત્ર
સંસદ સત્રની જોગવાઈ બંધારણના 85મા અનુચ્છેદમાં આપવામાં આવી છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ તેનો નિર્ણય લે છે. જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે પૂર્ણ કરવામાં આવે છે. જોગવાઈ મુજબ સંસદમાં ત્રણ સત્ર હોય છે. પ્રથમ સત્ર જાન્યુઆરીના અંતમાં થાય છે, જે સૌથી લાંબુ સત્ર છે – તેને બજેટ સત્ર પણ કહેવાય છે.
તે એપ્રિલના છેલ્લા સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહ સુધી ચાલુ રહે છે. આ સત્રમાં બજેટ દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવી છે. નાણામંત્રીના બજેટ ભાષણો પર ચર્ચા ચાલી રહી છે. આ પછી જુલાઈમાં ત્રણ સપ્તાહનું ચોમાસુ સત્ર છે. તે જુલાઈથી શરૂ થાય છે અને ઓગસ્ટમાં સમાપ્ત થાય છે.
આ સત્ર પણ ઘણું મહત્વનું છે. આ પછી સંસદનું ત્રીજું સત્ર એટલે કે શિયાળુ સત્ર આવે છે. આ નવેમ્બરથી ડિસેમ્બર સુધી યોજાય છે. સંસદના આ સત્રો દરમિયાન જ સરકાર વિરોધ પક્ષોની સહમતિ અને સમર્થનથી કે વિરોધ વચ્ચે નવા કાયદા બનાવે છે. આ ત્રણ સત્રો સિવાય વિશેષ સત્ર પણ બોલાવવામાં આવે છે. સરકારને સંસદનું કોઈપણ સત્ર બોલાવવાનો અધિકાર છે.
સત્ર બોલાવવા માટે, રાષ્ટ્રપતિ સમયાંતરે સંસદના દરેક ગૃહને સમન્સ પણ બહાર પાડે છે. તેવી જ રીતે, સત્રને આગળ વધારવાની કાર્યવાહી પણ રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે. કોવિડ 19 સંક્રમણ દરમિયાન સંસદનું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું.
Breaking News : રાહુલ ગાંધીએ જણાવ્યો મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડા
મહિલા અનામત બિલ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કહ્યું કે, આ બિલ થકી ભાજપના બે ઉદ્દેશ્યો છે. ચૂંટણી નકશામાં ફેરફાર કરવો અને મહિલાઓનો વિશ્વાસ જીતવો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકાર સંપૂર્ણપણે જાણે છે કે આ બિલ, સર્વાનુમતે કે વિના વિરોધે તો પસાર નહીં જ થાય. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ […]
- TV9 Gujarati
- Updated on: Apr 17, 2026
- 4:17 pm
Breaking News : લોકતંત્રને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી, જેમણે ખતમ કરવાનો પ્રયાસ કર્યો તેમને જનતાએ ખતમ કરી નાખ્યાઃ અમિત શાહ
વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા એક સંશયનો ઉત્તર આપતા અમિત શાહે કહ્યું કે, દેશમાં જાતિ જણગણના કરવાનો નિર્ણય મોદી કેબિનેટ કર્યો છે. આગામી વસ્તી ગણતરી જાતિ વસ્તી ગણતરી જ થશે. સૌ કોઈ જાણે છે કે, વસ્તી ગણતરી બે ચરણમાં થાય છે. હાલમાં પહેલો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં પહેલા બિલ્ડીગની ગણતરી થાય છે. ઈમારતોની અત્યાર સુધીમાં કોઈ જાતિ નક્કી કરવામાં આવી નથી. જો બિલ્ડીગની જાતિ નક્કી કરાશે તો અમે બિલ્ડીગની પણ જાતિ ગણતરી કરીશું.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 6:44 pm
Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો
લોકસભાના આજથી શરુ થયેલા ત્રિદિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે, મોદી સરકાર દ્વારા મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામા રજૂ કરવામાં આવ્યુમં હતું. આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ, વિપક્ષને અપીલ કરી હતી કે, મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર કરવામાં મદદ કરે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 5:11 pm
મતવિસ્તારનું નવું સીમાંકન : જાણો ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન સહીત કયાં રાજ્યમાં કેટલી બેઠકો વધી શકે છે ?
કેન્દ્રની મોદી સરકારે આજે 16મી એપ્રિલથી ત્રણ દિવસનું સંસદનુ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવવા પાછળનો મુખ્ય હેતુ બંધારણમાં 131મો સુધારો કરવાનો છે. જો કે તેની સાથે સાથે લોકસભા મતવિસ્તારોનું નવા સીમાકંન ( ડિલિમિટેશન) પણ હાથ ધરવા માટેનો એજન્ડા પણ છે. આના કારણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં લોકસભાની બેઠકોમાં ખાસ્સો વધારો થવાની સંભાવના છે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 2:25 pm
રાજ્યસભામાંથી વિદાય લેતા મલ્લિકાર્જૂન ખરગે એવુ તો શું બોલ્યા કે, PM મોદી પણ ખડખડાટ હસવા લાગ્યા, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, રાજ્યસભામાંથી વિદાય લઈ રહેલ સભ્યોને વિદાય આપતા રાજ્યસભાને સંબોધન કર્યું હતું. રાજ્યસભામાંથી વિદાય લઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્ર પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પીએમ મોદીએ પ્રશંસા કરી. વડાપ્રધાને કહ્યું કે, મલ્લિકાર્જુન એક અનુભવી નેતા છે, જેમણે તેમના જીવનનો અડધાથી વધુ સમય સંસદીય કાર્યવાહીમાં સમર્પિત કર્યો છે. સંસદના નવા સભ્યોએ મલ્લિકાર્જુન ખડગેની પાસેથી શીખવું જોઈએ કે, કેવી રીતે સંપૂર્ણ સમર્પણ સાથે ગૃહમાં હાજરી આપવી.
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2026
- 2:43 pm
Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર હવે વિપક્ષના નિશાને આવ્યા છે. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી છે. જો કે સરકારે આ મુદ્દે વિપક્ષને કોઈ હકારાત્મક પ્રતિભાવ ના આપતા, હવે વિપક્ષે સંયુક્તપણે મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે નવી રણનીતિ ઘડી કાઢી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 1:42 pm
લોકસભામાં રાહુલે કહ્યું- ટ્રેડ ડીલમાં દેશ-ખેડૂતો વેચી માર્યા, કિરેન રિજ્જુએ કહ્યું કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે દેશ વેચે, મોદી સૌથી મજબૂત પીએમ
રાહુલ ગાંધી લોકસભા ભાષણ: લાંબા વિવાદ પછી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં ભાષણ આપ્યું. તેમણે ભારત-અમેરિકા વેપાર કરાર પર પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સરકારની ટીકા કરી. રાહુલે કહ્યું કે ભારતે અમેરિકાના દબાણ હેઠળ આ કરાર કર્યો હતો અને બધું અમેરિકાને વેચી દેવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 11, 2026
- 3:42 pm
લોકસભાનો એ વીડિયો કિરેન રિજિજુએ કર્યો શેર, કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં કોંગ્રેસના મહિલા સાંસદો વરિષ્ઠ સાંસદો અને પીએમની બેઠક પાસે બેનર પ્રદર્શિત કરતી જોવા મળે છે.
- TV9 Gujarati
- Updated on: Feb 10, 2026
- 5:21 pm
Breaking News : સંસદમાં PM મોદી પર હુમલાનું કાવતરું ઘડાયું હતું, કોંગ્રેસે મહિલા સાંસદોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો : લોકસભા સચિવાલય
બજેટ સત્રના 7માં દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પીએમ મોદીના ભાષણ વિના જ પસાર કરવામાં આવ્યો હતો. જે 22 વર્ષમાં પહેલી વખત છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ દ્વારા પીએમ પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતુ. જેના કારણે આ નિર્ણ લેવામાં આવ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Feb 5, 2026
- 1:47 pm
Breaking News : લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. રાહુલ ગાંધી ભારતના પૂર્વ સૈન્યવડા એમ એમ નરવણેના પુસ્તક પર ચીનની ઘૂસણખોરીને લઈને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, જ્યારે ભાજપે વળતો જવાબ આપ્યો છે. આ હોબાળાને કારણે, પીએમ મોદીનું આજે સાંજે 5 વાગ્યેનું સંબોધન લોકસભામાં થઈ શક્યું નથી.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2026
- 5:45 pm
સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ
રાહુલ ગાંધીએ લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખ્યું ત્યારે અધ્યક્ષે તેમને બોલવા દેવાનો ઇનકાર કર્યો, જેના કારણે હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે, વિપક્ષી સાંસદો ટેબલ પર ચઢવા લાગ્યા, અને કેટલાકે તો સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંકવાનું પણ શરૂ કરી દીધું હતું. જો કે પહેલા ગૃહની કાર્યવાહી 3 વાગ્યા સુધી અને ત્યાર બાદ બુધવાર સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2026
- 5:14 pm
02 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે
Gujarat Live Updates આજ 02 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2026
- 9:29 pm
ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર… પીએમ મોદીએ કહ્યું, “એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે”
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, "આ બજેટ વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે. આજે, ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર છે."
- TV9 Gujarati
- Updated on: Feb 1, 2026
- 5:24 pm
Budget 2026 : MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?
ણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ 2026 થી લઘુત્તમ ટેકાના ભાવ (MSP), સબસિડી, દેવા રાહત અને આવક સહાયના રૂપમાં શું અપેક્ષા રાખી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 30, 2026
- 2:45 pm
Breaking News : રેલવે હવે વિમાન જેવી બની ! વધુ લગેજ લઈ જશો તો મુસાફરી પડશે મોંઘી, જાણો રેલવેની નવી ગાઈડલાઈન
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વધુ સામાન લઈ જવાનું વલણ રાખો છો, તો સાવચેત રહો. રેલવે મુસાફરો માટે નવા સામાન નિયમો કડક બનાવી રહી છે. માન્ય વજન કરતાં વધુ વજન તમારા ખિસ્સા પર સીધી અસર કરશે.
- Manish Gangani
- Updated on: Dec 17, 2025
- 7:01 pm