ચેરાપુંજી નહીં, પરંતુ આ જગ્યાએ પડે છે વિશ્વનો સૌથી વધુ વરસાદ

નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે, ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે. જો કે, હવે ચેરાપુંજી બીજા સ્થાને આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ? ત્યારે આ લેખમાં અમે તમને એ સ્થળ વિશે જણાવીશું કે, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે.

| Updated on: Jul 18, 2024 | 8:00 PM
નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે, ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે. જો કે, હવે ચેરાપુંજી બીજા સ્થાને આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ?

નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે, ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ પડે છે. જો કે, હવે ચેરાપુંજી બીજા સ્થાને આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ?

1 / 5
તમને જણાવી દઈએ કે, મેઘાલયમાં માસિનરામ એ એવી જગ્યા છે, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. અહીં વર્ષના ભાગ્યે જ અમુક દિવસો એવા હશે કે વરસાદ ન પડતો હોય. ભારતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં માસિનરામમાં 10 ગણો વધુ વરસાદ પડે છે.

તમને જણાવી દઈએ કે, મેઘાલયમાં માસિનરામ એ એવી જગ્યા છે, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. અહીં વર્ષના ભાગ્યે જ અમુક દિવસો એવા હશે કે વરસાદ ન પડતો હોય. ભારતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં માસિનરામમાં 10 ગણો વધુ વરસાદ પડે છે.

2 / 5
શિલોંગથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલ માસિનરામમાં વાર્ષિક સરેરાશ 11,871 મીમી વરસાદ પડે છે. આ શહેરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ભેજવાળી જગ્યા તરીકે પણ નોંધાયેલું છે. ચેરાપુંજીમાં માસિનરામ કરતાં 100 મીમી ઓછો વરસાદ પડે છે.

શિલોંગથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલ માસિનરામમાં વાર્ષિક સરેરાશ 11,871 મીમી વરસાદ પડે છે. આ શહેરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ ભેજવાળી જગ્યા તરીકે પણ નોંધાયેલું છે. ચેરાપુંજીમાં માસિનરામ કરતાં 100 મીમી ઓછો વરસાદ પડે છે.

3 / 5
બંગાળની ખાડીની નિકટતા અને જમીનથી 1491 મીટરની ઉંચાઈ આવેલ હોવાથી માસિનરામમાં વર્ષ દરમિયાન ખૂબ ભેજ રહે છે. જેના કારણે સૌથી વધુ વરસાદ પડે છે.

બંગાળની ખાડીની નિકટતા અને જમીનથી 1491 મીટરની ઉંચાઈ આવેલ હોવાથી માસિનરામમાં વર્ષ દરમિયાન ખૂબ ભેજ રહે છે. જેના કારણે સૌથી વધુ વરસાદ પડે છે.

4 / 5
અહીં લોકો હંમેશા વાંસની બનેલી છત્રી પોતાની સાથે રાખે છે. જેને કનુપ કહેવામાં આવે છે. લોકો કામ પર જાય ત્યારે પ્લાસ્ટિક પહેરીને જાય છે. વરસાદને કારણે રસ્તાઓ ઝડપથી ખરાબ થઈ જાય છે. અહીંના લોકોનું જીવન મુશ્કેલીભર્યું છે.

અહીં લોકો હંમેશા વાંસની બનેલી છત્રી પોતાની સાથે રાખે છે. જેને કનુપ કહેવામાં આવે છે. લોકો કામ પર જાય ત્યારે પ્લાસ્ટિક પહેરીને જાય છે. વરસાદને કારણે રસ્તાઓ ઝડપથી ખરાબ થઈ જાય છે. અહીંના લોકોનું જીવન મુશ્કેલીભર્યું છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">