રાહુલ ગાંધી રાયબરેલીથી મોટા અંતરથી જીત મેળવી, ભાજપના ઉમેદવારને ત્રણ લાખ 90 હજાર મતોથી પરાજય થયો

યુપીની સૌથી ચર્ચિત લોકસભા સીટમાંથી એક રાયબરેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટા અંતરથી જીત મેળવી છે. તેમણે ભાજપના દિનેશ પ્રતાપ સિંહને મોટા અંતરથી હાર આપી છે.

| Updated on: Jun 04, 2024 | 7:33 PM
રાહુલને મતગણતરીમાં આગળ જોતા  દિનેશ પ્રતાપ સિંહે મતગણતરી પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. તેમણે સોશિયલલ મીડિયા પર રાયબરેલીના લોકોનો આભાર પણ માન્યો હતો.

રાહુલને મતગણતરીમાં આગળ જોતા દિનેશ પ્રતાપ સિંહે મતગણતરી પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. તેમણે સોશિયલલ મીડિયા પર રાયબરેલીના લોકોનો આભાર પણ માન્યો હતો.

1 / 5
આ વખતે રાહુલ ગાંધી બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. રાહુલ યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. સૌની નજર રાયબરેલીની સીટ પર હતી. જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મેદાનમાં હતા. તેની સામે ભાજપના દિનેશ પ્રતાપ સિંહ હતા. જે યોગી સરકારમાં મંત્રી પણ છે.

આ વખતે રાહુલ ગાંધી બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. રાહુલ યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. સૌની નજર રાયબરેલીની સીટ પર હતી. જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મેદાનમાં હતા. તેની સામે ભાજપના દિનેશ પ્રતાપ સિંહ હતા. જે યોગી સરકારમાં મંત્રી પણ છે.

2 / 5
2019ની ચૂંટણીમાં દિનેશ પ્રતાપને રાયબરેલીમાં સોનિયા ગાંધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે તેનો સામનો રાહુલ ગાંધી સામે હતો. તેમણે પરિણામ પહેલા જ હાર સ્વીકારી લીધી હતી.

2019ની ચૂંટણીમાં દિનેશ પ્રતાપને રાયબરેલીમાં સોનિયા ગાંધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે તેનો સામનો રાહુલ ગાંધી સામે હતો. તેમણે પરિણામ પહેલા જ હાર સ્વીકારી લીધી હતી.

3 / 5
આ વખતે રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને યુપીના રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠકો જીતી હતી.રાહુલ ગાંધી રાયબરેલીથી રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત્યા છે. કહી શકાય કે, રાયબરેલીની સીટ ફરી એક વખત કોંગ્રેસને ફળી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટા અંતરથી જીત મેળવી છે.

આ વખતે રાહુલ ગાંધી કેરળના વાયનાડ અને યુપીના રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠકો જીતી હતી.રાહુલ ગાંધી રાયબરેલીથી રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત્યા છે. કહી શકાય કે, રાયબરેલીની સીટ ફરી એક વખત કોંગ્રેસને ફળી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટા અંતરથી જીત મેળવી છે.

4 / 5
રાયબરેલીમાં જીત બાદ રાહુલ ગાંધીએ એખ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમે માત્ર ભાજપ સામે ચૂંટણી લડી નથી. અમે હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. અમારી લડાઈ સંવિધાન બચાવવાની હતી.

રાયબરેલીમાં જીત બાદ રાહુલ ગાંધીએ એખ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમે માત્ર ભાજપ સામે ચૂંટણી લડી નથી. અમે હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. અમારી લડાઈ સંવિધાન બચાવવાની હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રામાં રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
રાજ્યની સૌથી પૌરાણિક રથયાત્રામાં રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
g clip-path="url(#clip0_868_265)">