AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024 : છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની આવક કેટલી વધી-ઘટી, જાણો 2018થી 23 સુધીની કમાણી વિશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમણે પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. સાથે આપણે એ પણ જાણી લઈએ કે, છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની કમાણી કેટલી છે.

| Updated on: Apr 05, 2024 | 11:57 AM
Share
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેમણે એફિડેવિટ પણ રજુ કરી છે. આ એફિડેવિટમાં તેમના બેંકમાં કેટલા રુપિયા ડિપોઝિટ છે. તેના હાથમાં કેટલા રુપિયા છે. તે તમામ માહિતીઓ આપેલી છે. સાથે તેના છેલ્લા 5 વર્ષમાં આવક કેટલી થઈ તે પણ માહિતી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેમણે એફિડેવિટ પણ રજુ કરી છે. આ એફિડેવિટમાં તેમના બેંકમાં કેટલા રુપિયા ડિપોઝિટ છે. તેના હાથમાં કેટલા રુપિયા છે. તે તમામ માહિતીઓ આપેલી છે. સાથે તેના છેલ્લા 5 વર્ષમાં આવક કેટલી થઈ તે પણ માહિતી છે.

1 / 6
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે જાણીશું કે, રાહુલ ગાંધીએ છેલ્લા 5 વર્ષમાં કેટલી કમાણી કરી છે.2018ની સરખામણીએ 2023માં કેટલી વધી ધટી તેના પર નજર કરીએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે જાણીશું કે, રાહુલ ગાંધીએ છેલ્લા 5 વર્ષમાં કેટલી કમાણી કરી છે.2018ની સરખામણીએ 2023માં કેટલી વધી ધટી તેના પર નજર કરીએ.

2 / 6
ચૂંટણી પંચ સમક્ષ રજુ કરાયેલા એફિડેવિટ મુજબ  નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા હતી, જ્યારે વર્ષ 2021-22માં રાહુલની આવક 1,31,04,970 કરોડ રૂપિયા હતી. તો વર્ષ 2020-21માં તેમની આવક 1,29,31,110 હતી. તેમજ વર્ષ 2019-20માં આવક 1,21,54,470 હતી. અને વર્ષ 2018-19માં 1,20,37,700 હતી.

ચૂંટણી પંચ સમક્ષ રજુ કરાયેલા એફિડેવિટ મુજબ નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા હતી, જ્યારે વર્ષ 2021-22માં રાહુલની આવક 1,31,04,970 કરોડ રૂપિયા હતી. તો વર્ષ 2020-21માં તેમની આવક 1,29,31,110 હતી. તેમજ વર્ષ 2019-20માં આવક 1,21,54,470 હતી. અને વર્ષ 2018-19માં 1,20,37,700 હતી.

3 / 6
એફિડેવિટમાં મુજબ રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 20 કરોડ રુપિયાથી વધુ છે. જે ગત્ત ચૂંટણી કરતા 5 કરોડ વધારે છે. ગત્ત લોકસભા ચૂંટણીમાં એટલે કે, 2019માં તેની કુલ સંપત્તિ 14 કરોડથી વધુ હતી. (All Photo : PTI)

એફિડેવિટમાં મુજબ રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 20 કરોડ રુપિયાથી વધુ છે. જે ગત્ત ચૂંટણી કરતા 5 કરોડ વધારે છે. ગત્ત લોકસભા ચૂંટણીમાં એટલે કે, 2019માં તેની કુલ સંપત્તિ 14 કરોડથી વધુ હતી. (All Photo : PTI)

4 / 6
આપણે એફિડેવિટ પર નજર કરીએ તો રાહુલ ગાંધીની વર્ષ 2018-19માં આવક 1,20,37,700 હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા છે. એટલે કે, આવક 18 લાખ ઓછી થઈ છે.

આપણે એફિડેવિટ પર નજર કરીએ તો રાહુલ ગાંધીની વર્ષ 2018-19માં આવક 1,20,37,700 હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા છે. એટલે કે, આવક 18 લાખ ઓછી થઈ છે.

5 / 6
તમને જણાવી દઈએ કે, આ તમામ માહિતી વિશે અમે કાંઈ કહી રહ્યા નથી. પરંતુ Election Commissionની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ રાહુલ ગાંધીની એફિડેવિટ અનુસાર તમામ માહિતી આપવામાં આવેલી છે.

તમને જણાવી દઈએ કે, આ તમામ માહિતી વિશે અમે કાંઈ કહી રહ્યા નથી. પરંતુ Election Commissionની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ રાહુલ ગાંધીની એફિડેવિટ અનુસાર તમામ માહિતી આપવામાં આવેલી છે.

6 / 6
Follow Us
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
g clip-path="url(#clip0_868_265)">