AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું ભારતમાં દેહવ્યાપાર કાયદેસર છે? જાણો તેના કાનુન શું છે

2 જૂનના દિવસે આંતરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. એક સત્તાવાર અંદાજ મુજબ ભારતમાં 12,00,000 થી વધુ લોકો દેહ વેપાર સાથે જોડાયેલા હોવાનો અંદાજ છે. આ લોકો તેમના વ્યવસાય અને સતત હેરફેરને કારણે ભેદભાવ અને હિંસાનો સામનો કરતા રહે છે. તો ચાલો જાણીએ ભારતમાં દેહવ્યાપરને લઈ શું કાયદા છે.

| Updated on: Nov 13, 2025 | 1:47 PM
Share
ભારતમાં દેહવ્યાપાર કાયદેસર છે, પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ હજુ પણ ગેરકાયદેસર છે, જેમ કે શેરીમાં દેહવ્યાપાર , દલાલી, વેશ્યાગૃહની માલિકી અથવા સંચાલન, બાળ દેહવ્યપાર, દલાલી વગેરે.

ભારતમાં દેહવ્યાપાર કાયદેસર છે, પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ હજુ પણ ગેરકાયદેસર છે, જેમ કે શેરીમાં દેહવ્યાપાર , દલાલી, વેશ્યાગૃહની માલિકી અથવા સંચાલન, બાળ દેહવ્યપાર, દલાલી વગેરે.

1 / 8
ભારતમાં દેહ વ્યાપાર સંપૂર્ણ રીતે ગેરકાનુની નથી પરંતુ તેના કેટલાક પાસાં ગેરકાયદેસર છે.ચાલો આ વિષયને સમજવા માટે થોડી વધુ વિગતો જોઈએ.સૌથી પહેલા ભારતમાં દેહ વ્યાપાર સાથે જોડાયેલા કાનુન જોઈએ તો.ભારતમાં દેહવ્યાપારને નિયંત્રિત કરતો મુખ્ય કાયદો છે,“Immoral Traffic (Prevention) Act – ITPA, 1956” પહેલા આને ( Suppression of Immoral Traffic in Women and Girls Act ) કહેવામાં આવતું હતુ.

ભારતમાં દેહ વ્યાપાર સંપૂર્ણ રીતે ગેરકાનુની નથી પરંતુ તેના કેટલાક પાસાં ગેરકાયદેસર છે.ચાલો આ વિષયને સમજવા માટે થોડી વધુ વિગતો જોઈએ.સૌથી પહેલા ભારતમાં દેહ વ્યાપાર સાથે જોડાયેલા કાનુન જોઈએ તો.ભારતમાં દેહવ્યાપારને નિયંત્રિત કરતો મુખ્ય કાયદો છે,“Immoral Traffic (Prevention) Act – ITPA, 1956” પહેલા આને ( Suppression of Immoral Traffic in Women and Girls Act ) કહેવામાં આવતું હતુ.

2 / 8
કાયદેસર શું છે તેના વિશે વાત કરીએ તો. કોઈ વ્યક્તિને સ્વંયની ઈચ્છાથી દેહવ્યાપાર કરવો ગેરકાયદેસર નથી.જો પુખ્ત વ્યક્તિઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આ કામ કરે છે અને તેમને આમ કરવા માટે દબાણ કરવામાં આવતું નથી, તો કાયદો તેને સીધી રીતે અટકાવતો નથી.

કાયદેસર શું છે તેના વિશે વાત કરીએ તો. કોઈ વ્યક્તિને સ્વંયની ઈચ્છાથી દેહવ્યાપાર કરવો ગેરકાયદેસર નથી.જો પુખ્ત વ્યક્તિઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી આ કામ કરે છે અને તેમને આમ કરવા માટે દબાણ કરવામાં આવતું નથી, તો કાયદો તેને સીધી રીતે અટકાવતો નથી.

3 / 8
ગેરકાયદેસર શું છે તેના વિશે આપણે વાત કરીએ તો. ITPA અનુસાર આ ગતિવિધિઓ ગેરકાયદેસર છે. દેહ વ્યાપાર માટે દલાલી કે કોઈને આ દેહવ્યપારમાં લાવવા તેમજ દેહવ્યાપાર ચલાવવો કે પછી આખો દેહવ્યાપારનો ધંધો ચલાવવો.

ગેરકાયદેસર શું છે તેના વિશે આપણે વાત કરીએ તો. ITPA અનુસાર આ ગતિવિધિઓ ગેરકાયદેસર છે. દેહ વ્યાપાર માટે દલાલી કે કોઈને આ દેહવ્યપારમાં લાવવા તેમજ દેહવ્યાપાર ચલાવવો કે પછી આખો દેહવ્યાપારનો ધંધો ચલાવવો.

4 / 8
સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

5 / 8
સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

6 / 8
દેહવ્યાપાર ગેરકાયદેસર નથી. પરંતુ તેને લગતી પ્રવૃત્તિઓ જેમ કે દલાલી કરવી, દેહવ્યાપારનું આખું નેટવર્ક ચલાવવું અને જાહેરમાં લોકોને બોલાવવા ગેરકાયદેસર છે.

દેહવ્યાપાર ગેરકાયદેસર નથી. પરંતુ તેને લગતી પ્રવૃત્તિઓ જેમ કે દલાલી કરવી, દેહવ્યાપારનું આખું નેટવર્ક ચલાવવું અને જાહેરમાં લોકોને બોલાવવા ગેરકાયદેસર છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)

8 / 8

 

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">