AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : કઈ કઈ બીમારીમાં પતિ કે પત્ની છૂટાછેડા માંગી શકે છે? જાણો

શું જીવનસાથી દ્વારા પોતાની બીમારી સ્વીકારવાનો અને સારવાર કરાવવાનો ઇનકાર કરવો એ ક્રૂરતા ગણી શકાય અને છૂટાછેડા માટેનું કારણ બની શકે? તેમજ જો કોઈ વ્યક્તિ કોઈ ચેપી રોગથી પીડાતી હોય, તો શું તે છૂટાછેડા માંગી શકે છે?

| Updated on: Feb 21, 2025 | 9:41 AM
Share
 ભારતીય કાયદો સંક્રમિત રોગો  (Communicable Diseases)ને છૂટાછેડા માટે માન્ય આધાર તરીકે માન્યતા આપે છે, ખાસ કરીને હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13 (1)(v) હેઠળ. આ કલમ મુજબ, જો પતિ કે પત્ની કોઈપણ ગંભીર, ચેપી અને અસાધ્ય રોગથી પીડિત હોય, તો બીજો પક્ષ છૂટાછેડાની અરજી દાખલ કરી શકે છે.

ભારતીય કાયદો સંક્રમિત રોગો (Communicable Diseases)ને છૂટાછેડા માટે માન્ય આધાર તરીકે માન્યતા આપે છે, ખાસ કરીને હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13 (1)(v) હેઠળ. આ કલમ મુજબ, જો પતિ કે પત્ની કોઈપણ ગંભીર, ચેપી અને અસાધ્ય રોગથી પીડિત હોય, તો બીજો પક્ષ છૂટાછેડાની અરજી દાખલ કરી શકે છે.

1 / 7
સંક્રમિત રોગોના આધાર પર છૂટાછેડા લઈ શકાય છે.રક્તપિત્ત જો આ રોગ અસાધ્ય તબક્કામાં હોય અને લાંબા સમયથી વ્યક્તિને અસર કરતો હોય.2019માં પર્સનલ લો એક્ટ  હેઠળ છૂટાછેડા માટેના આધાર તરીકે રક્તપિત્તને દૂર કરવામાં આવ્યું છે, કારણ કે હવે તેની સારવાર યોગ્ય છે.

સંક્રમિત રોગોના આધાર પર છૂટાછેડા લઈ શકાય છે.રક્તપિત્ત જો આ રોગ અસાધ્ય તબક્કામાં હોય અને લાંબા સમયથી વ્યક્તિને અસર કરતો હોય.2019માં પર્સનલ લો એક્ટ હેઠળ છૂટાછેડા માટેના આધાર તરીકે રક્તપિત્તને દૂર કરવામાં આવ્યું છે, કારણ કે હવે તેની સારવાર યોગ્ય છે.

2 / 7
  ગુપ્ત રોગ કે પછી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો જેવા કે,ગોનોરિયા,સિફિલિસ,એચઆઈવી/એઇડ્સ  જ્યારે રોગ ચેપી તબક્કામાં હોય છે.હર્પીસ (હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ) જો આ ગંભીર અને સંક્રમક સ્થિતિમાં હોય તો.

ગુપ્ત રોગ કે પછી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો જેવા કે,ગોનોરિયા,સિફિલિસ,એચઆઈવી/એઇડ્સ જ્યારે રોગ ચેપી તબક્કામાં હોય છે.હર્પીસ (હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ) જો આ ગંભીર અને સંક્રમક સ્થિતિમાં હોય તો.

3 / 7
ટીબીની આપણે વાત કરીએ તો કેટલાક કેસમાં જો આ રોગ સંક્રામક અવસ્થામાં છે, એટલે કે, સાથીદાર(પત્નિ કે પતિ)ના સ્વાસ્થ માટે ખતરો બની રહ્યો છે, તો તે છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.

ટીબીની આપણે વાત કરીએ તો કેટલાક કેસમાં જો આ રોગ સંક્રામક અવસ્થામાં છે, એટલે કે, સાથીદાર(પત્નિ કે પતિ)ના સ્વાસ્થ માટે ખતરો બની રહ્યો છે, તો તે છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.

4 / 7
હિપેટાઇટિસ બી અને સી, આ વાયરસ ચેપગ્રસ્ત લોહી અથવા અન્ય શારીરિક દ્વવોના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર કિસ્સાઓમાં છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.કોર્ટમાં છૂટાછેડાનો દાવો કરવા માટે રોગ ગંભીર અને ચેપી છે. તે સાબિત કરવા માટે તબીબી પ્રમાણપત્ર અથવા નિષ્ણાત ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કરવો જરૂરી છે.

હિપેટાઇટિસ બી અને સી, આ વાયરસ ચેપગ્રસ્ત લોહી અથવા અન્ય શારીરિક દ્વવોના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર કિસ્સાઓમાં છૂટાછેડા માટેનું કારણ બની શકે છે.કોર્ટમાં છૂટાછેડાનો દાવો કરવા માટે રોગ ગંભીર અને ચેપી છે. તે સાબિત કરવા માટે તબીબી પ્રમાણપત્ર અથવા નિષ્ણાત ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કરવો જરૂરી છે.

5 / 7
કોર્ટએ વાત પણ ધ્યાનમાં લે છે કે છૂટાછેડાની અરજી ખરેખર જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે છે કે પછી માત્ર બહાનું બનાવીને છૂટાછેડા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઘણી વખત કોર્ટ એ પણ જુએ છે કે, દર્દીની સારવાર શક્ય છે કે નહીં અને જીવનસાથી તેને ટેકો આપવા તૈયાર છે કે નહીં.

કોર્ટએ વાત પણ ધ્યાનમાં લે છે કે છૂટાછેડાની અરજી ખરેખર જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે છે કે પછી માત્ર બહાનું બનાવીને છૂટાછેડા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઘણી વખત કોર્ટ એ પણ જુએ છે કે, દર્દીની સારવાર શક્ય છે કે નહીં અને જીવનસાથી તેને ટેકો આપવા તૈયાર છે કે નહીં.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

7 / 7

હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે. સુપ્રીમ કોર્ટના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">