Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે

ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે, તેમજ ભારતીય કાયદા હેઠળ પત્ની ક્યા કારણોસર તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે,તેના વિશે જાણીએ

| Updated on: Mar 21, 2025 | 7:15 AM
પત્નીનો ભરણપોષણનો અધિકાર તેના પતિ સાથેના વૈવાહિક સંબંધ પર આધારિત છે, અન્ય કોઈ આધાર પર નહીં.

પત્નીનો ભરણપોષણનો અધિકાર તેના પતિ સાથેના વૈવાહિક સંબંધ પર આધારિત છે, અન્ય કોઈ આધાર પર નહીં.

1 / 9
ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે

ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે

2 / 9
ભારતીય કાયદા હેઠળ, પત્ની નીચેના કારણોસર તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. જેમાં પહેલું તો જો પત્ની પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હોય, તો તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

ભારતીય કાયદા હેઠળ, પત્ની નીચેના કારણોસર તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. જેમાં પહેલું તો જો પત્ની પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ હોય, તો તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

3 / 9
 જો પતિ તેની પત્નીને ભરણપોષણ આપવાની ના પાડે અથવા તેની અવગણના કરે, તો પત્ની ભરણપોષણની માંગ કરી શકે છે. જો પત્ની પાસે પતિ સાથે ન રહેવા માટે માન્ય અને પૂરતા કારણો હોય, જેમ કે પતિ તરફથી ક્રૂર વર્તન, તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

જો પતિ તેની પત્નીને ભરણપોષણ આપવાની ના પાડે અથવા તેની અવગણના કરે, તો પત્ની ભરણપોષણની માંગ કરી શકે છે. જો પત્ની પાસે પતિ સાથે ન રહેવા માટે માન્ય અને પૂરતા કારણો હોય, જેમ કે પતિ તરફથી ક્રૂર વર્તન, તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

4 / 9
ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે, તો ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે પતિની આવક, મિલકત અને નાણાકીય સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે છે.

ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે કઈ બાબતનું ધ્યાનમાં રાખવામાં આવે છે, તો ભરણપોષણની રકમ નક્કી કરતી વખતે પતિની આવક, મિલકત અને નાણાકીય સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે છે.

5 / 9
 સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વાત કરીએ તો પતિની મિલકત પર પત્નીનો ભરણપોષણનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે, પત્ની અને બાળકોનો ભરણપોષણનો અધિકાર પતિની મિલકતથી ઉપર છે કારણ કે આ અધિકાર સમાન છે.

સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણયો વિશે વાત કરીએ તો પતિની મિલકત પર પત્નીનો ભરણપોષણનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે, પત્ની અને બાળકોનો ભરણપોષણનો અધિકાર પતિની મિલકતથી ઉપર છે કારણ કે આ અધિકાર સમાન છે.

6 / 9
 સુપ્રીમ કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો છે કે, જો પત્ની યોગ્ય કારણોસર તેના પતિ સાથે રહેવાની ના પાડે છે, તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.  આ જોગવાઈઓ અને ન્યાયિક નિર્ણયો દ્વારા, ભારતીય કાયદો પત્નીના ભરણપોષણના અધિકારને સુનિશ્ચિત કરે છે,

સુપ્રીમ કોર્ટે એવો પણ ચુકાદો આપ્યો છે કે, જો પત્ની યોગ્ય કારણોસર તેના પતિ સાથે રહેવાની ના પાડે છે, તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. આ જોગવાઈઓ અને ન્યાયિક નિર્ણયો દ્વારા, ભારતીય કાયદો પત્નીના ભરણપોષણના અધિકારને સુનિશ્ચિત કરે છે,

7 / 9
  સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, પત્નીનો ભરણપોષણનો અધિકાર એ પતિની નૈતિક અને કાનૂની ફરજ છે,

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, પત્નીનો ભરણપોષણનો અધિકાર એ પતિની નૈતિક અને કાનૂની ફરજ છે,

8 / 9
(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)

(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)

9 / 9

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">