AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને પણ મોડી રાત સુધી જાગવાની આદત છે તો થઈ જજો સાવધાન, થઈ શકે છે મોટુ નુકસાન

જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેઓને ખોટી વસ્તુઓની લત લાગી જાય છે. એટલું જ નહીં, સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ખરાબ આદતોના કારણે વહેલા મૃત્યુની શક્યતા 9 ટકા વધી જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 4:49 PM
Share
ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ મોડી રાત સુધી ઊંઘી શકતી નથી. ક્યારેક રાત્રે મોડે સુધી જાગવું ઠીક છે, પરંતુ જો આ દરરોજ અથવા મોટે ભાગે થાય છે, તો તે ખૂબ જીવલેણ બની શકે છે.

ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ મોડી રાત સુધી ઊંઘી શકતી નથી. ક્યારેક રાત્રે મોડે સુધી જાગવું ઠીક છે, પરંતુ જો આ દરરોજ અથવા મોટે ભાગે થાય છે, તો તે ખૂબ જીવલેણ બની શકે છે.

1 / 6
ફિનલેન્ડમાં કરવામાં આવેલા આ રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો રાત્રે જાગતા રહે છે, તેઓ દિવસ દરમિયાન જાગતા લોકો કરતા વધુ આલ્કોહોલ અને તમાકુ વગેરેનું સેવન કરે છે. જેના કારણે વ્યક્તિ લત લાગી જાય છે.

ફિનલેન્ડમાં કરવામાં આવેલા આ રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો રાત્રે જાગતા રહે છે, તેઓ દિવસ દરમિયાન જાગતા લોકો કરતા વધુ આલ્કોહોલ અને તમાકુ વગેરેનું સેવન કરે છે. જેના કારણે વ્યક્તિ લત લાગી જાય છે.

2 / 6
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેઓને ખોટી વસ્તુઓની લત લાગી જાય છે. એટલું જ નહીં, સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ખરાબ આદતોના કારણે વહેલા મૃત્યુની શક્યતા 9 ટકા વધી જાય છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેઓને ખોટી વસ્તુઓની લત લાગી જાય છે. એટલું જ નહીં, સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ખરાબ આદતોના કારણે વહેલા મૃત્યુની શક્યતા 9 ટકા વધી જાય છે.

3 / 6
ક્રોનોબાયોલોજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલું આ સંશોધન 1981 થી 2018 વચ્ચે 24,000 જોડિયા (ટ્વિન્સ)ના સ્વાસ્થ્ય પર કરવામાં આવ્યું હતું.  જેમાં તેની સ્લીપ સાઈકલ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ક્રોનોબાયોલોજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયેલું આ સંશોધન 1981 થી 2018 વચ્ચે 24,000 જોડિયા (ટ્વિન્સ)ના સ્વાસ્થ્ય પર કરવામાં આવ્યું હતું. જેમાં તેની સ્લીપ સાઈકલ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

4 / 6
આ 37 વર્ષોમાં (1981થી 2018) 8,728 મૃત્યુના રેકોર્ડ પણ જોવા મળ્યા હતા. જેના પરથી જાણવા મળ્યું હતું કે જે લોકો મોડી રાત સુધી જાગતા હતા તેઓ રાત્રે વહેલા સૂઈ જતા લોકો કરતા વહેલા મૃત્યુ પામ્યા હતા.

આ 37 વર્ષોમાં (1981થી 2018) 8,728 મૃત્યુના રેકોર્ડ પણ જોવા મળ્યા હતા. જેના પરથી જાણવા મળ્યું હતું કે જે લોકો મોડી રાત સુધી જાગતા હતા તેઓ રાત્રે વહેલા સૂઈ જતા લોકો કરતા વહેલા મૃત્યુ પામ્યા હતા.

5 / 6
સંશોધકોનું કહેવું છે કે જે લોકો મોડી ઊંઘે છે તેમના શરીરમાં મેલાટોનિન હોર્મોન, જે ઊંઘને ​​પ્રેરિત કરે છે, તે મોડેથી મુક્ત થાય છે. જેના કારણે ઊંઘ મોડી આવે છે, સાથે જ તેઓ સવારે વહેલા ઉઠી શકતા નથી. જો તેઓ વહેલા ઉઠે તો પણ તેઓ સક્રિય રહેતા નથી, તેમનામાં બપોર કે સાંજ સુધી જ ઉર્જા આવે છે.  નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. આ રિસર્ચ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

સંશોધકોનું કહેવું છે કે જે લોકો મોડી ઊંઘે છે તેમના શરીરમાં મેલાટોનિન હોર્મોન, જે ઊંઘને ​​પ્રેરિત કરે છે, તે મોડેથી મુક્ત થાય છે. જેના કારણે ઊંઘ મોડી આવે છે, સાથે જ તેઓ સવારે વહેલા ઉઠી શકતા નથી. જો તેઓ વહેલા ઉઠે તો પણ તેઓ સક્રિય રહેતા નથી, તેમનામાં બપોર કે સાંજ સુધી જ ઉર્જા આવે છે. નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. આ રિસર્ચ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

6 / 6
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">