AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express ટ્રેન પર પત્થરમારો કરશો, તો થશે આ કડક સજા

Vande Bharat Express stone pelting : વંદે ભારત ટ્રેનની શરુઆત થતા જ તેની ઝડપ અને તેના પર થતા પથ્થરમારાને કારણે પણ દેશ-વિદેશમાં ચર્ચામાં છે. ચાલો જાણીએ કે ટ્રેન પર પથ્થરમારો કરતા વ્યક્તિને કેવી સજા થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 7:21 PM
Share

દુનિયામાં ભારતીય રેલવેની છબી ઝડપથી બદલાઈ રહી છે. ભારતીય રેલવેની ટ્રેનો વધારે આધુનિક બની રહી છે. વધુ ઝડપથી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ હાલ ભારતના રેલવે ટ્રેક પર ઝડપથી ભાગી રહી છે.

દુનિયામાં ભારતીય રેલવેની છબી ઝડપથી બદલાઈ રહી છે. ભારતીય રેલવેની ટ્રેનો વધારે આધુનિક બની રહી છે. વધુ ઝડપથી ચાલતી વંદે ભારત એક્સપ્રેસ હાલ ભારતના રેલવે ટ્રેક પર ઝડપથી ભાગી રહી છે.

1 / 5
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં હાલમાં હજારો યાત્રી યાત્રા કરી રહ્યાં છે. પણ તેની સાથે સાથે જ છેલ્લા 2-3 મહિનામાં વંદે ભારત ટ્રેન સાથે ગાય-ભેંસ અને કેટલાક વ્યક્તિની ટક્કરને કારણે કેટલાક મોત પણ થયા છે. પત્થરમારા જેવી ઘટનાનાને કારણે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને ઘણું નુકશાન થયું છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં હાલમાં હજારો યાત્રી યાત્રા કરી રહ્યાં છે. પણ તેની સાથે સાથે જ છેલ્લા 2-3 મહિનામાં વંદે ભારત ટ્રેન સાથે ગાય-ભેંસ અને કેટલાક વ્યક્તિની ટક્કરને કારણે કેટલાક મોત પણ થયા છે. પત્થરમારા જેવી ઘટનાનાને કારણે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને ઘણું નુકશાન થયું છે.

2 / 5
હાલમાં વિશાખાપટ્ટનમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રાયરલ સમયે તેના પર પત્થરમારો થયો હતો. આ પહેલા ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દાર્જિલિંગમાં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પત્થરમારો થયો હતો. The Indian Rlys Act 1989 અનુસાર કોઈપણ ટ્રેનને નુકશાન પહોંચાડવા પર સજાની જોગવાઈ છે.

હાલમાં વિશાખાપટ્ટનમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રાયરલ સમયે તેના પર પત્થરમારો થયો હતો. આ પહેલા ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દાર્જિલિંગમાં પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પત્થરમારો થયો હતો. The Indian Rlys Act 1989 અનુસાર કોઈપણ ટ્રેનને નુકશાન પહોંચાડવા પર સજાની જોગવાઈ છે.

3 / 5
બંધારણની કલમ 150ની ઉપ-કલમ 2 અનુસાર, જોઈ કોઈ ટ્રેન પર પત્થર કે અન્ય વસ્તુ ફેંકે છે તો તે ટ્રેનમાં યાત્રા કરતા લોકોની સુરક્ષાને જોખમમાં મુકે છે. આ કામ કરવું એક દંડનીય અપરાધ છે અને આ અપરાધ કરનારને આજીવન કે 10 વર્ષની સજા થઈ શકે છે.

બંધારણની કલમ 150ની ઉપ-કલમ 2 અનુસાર, જોઈ કોઈ ટ્રેન પર પત્થર કે અન્ય વસ્તુ ફેંકે છે તો તે ટ્રેનમાં યાત્રા કરતા લોકોની સુરક્ષાને જોખમમાં મુકે છે. આ કામ કરવું એક દંડનીય અપરાધ છે અને આ અપરાધ કરનારને આજીવન કે 10 વર્ષની સજા થઈ શકે છે.

4 / 5
આ કલમમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ અપરાધ તે વ્યક્તિ દ્વારા પહેલીવાર થશે તો તેને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો આ અપરાધ બીજીવાર આ અપરાધ થશે તો 7 વર્ષથી વધારેની સજા થઈ શકે છે.

આ કલમમાં જણાવવામાં આવ્યું છે કે, જો આ અપરાધ તે વ્યક્તિ દ્વારા પહેલીવાર થશે તો તેને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો આ અપરાધ બીજીવાર આ અપરાધ થશે તો 7 વર્ષથી વધારેની સજા થઈ શકે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">