જાણો, ચલણી સિક્કા પર બનેલા આ અંગુઠાના નિશાનનો શું છે મતબલ?

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 11:11 AM
તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

1 / 5
આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

2 / 5
તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

3 / 5
તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા  Chromium હોય છે.

તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા Chromium હોય છે.

4 / 5
તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">