Kashi Vishwanath Dham : કાશી વિશ્વનાથ ધામની ખૂબ જ સુંદર તસ્વીરો જોઈ તમારું દિલ ખુશ થશે
Kashi Vishwanath Dham inauguration:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કરશે તો કાશીમાં દીપાવલી જેવો નજારો જોવા મળશે. કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવીને ભગવાન શિવનું આહ્વાન કરશે.
Latest News Updates
Most Read Stories