કરવા ચોથ 2023: તમારી મહેંદીનો રંગ ઘટ્ટ લાવવા અપનાવો આ ઘરેલુ અને સરળ ઉપાયો, જુઓ ફોટા

દરેક મહિલાઓ તહેવાર પણ મહેંદી લગાવાની શોખીન હોય છે. તેમજ મહેંદી લગાવવી મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે. કારતક માસની ચતુર્થીના દિવસે કરવા ચોથ વ્રત રાખવામાં આવે છે. તો આ વર્ષે કરવા ચોથ આવતીકાલે એટલે કે 1 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. જેમાં મોટા ભાગની મહિલાઓ હાથમાં મહેંદી મુકાવતી હોય છે. એક માન્યતાઓ અનુસાર મહેંદીનો રંગ પતિ-પત્ની વચ્ચેના પ્રેમની ઊંડાઈ દર્શાવે છે.તો આજે અમે તમારા માટે ખાસ મહેંદીનો રંગ ઘાટો લાવવાની સરળ અને ઘરેલુ ઉપાયો લાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 1:55 PM
3-4 લવિંગ લો અને તેને તવા પર ગરમ કરો.જ્યારે ધુમાડો થાય ત્યારે તમારી હથેળીઓને નજીકથી શેકો. આ કરતી વખતે ધ્યાન રાખો કે તમારા હાથ બળે નહિ. મહેંદીના રંગને ઘટ્ટ કરવા માટે આ એક ઉપાય ઉત્તમ સાબિત થાય છે.

3-4 લવિંગ લો અને તેને તવા પર ગરમ કરો.જ્યારે ધુમાડો થાય ત્યારે તમારી હથેળીઓને નજીકથી શેકો. આ કરતી વખતે ધ્યાન રાખો કે તમારા હાથ બળે નહિ. મહેંદીના રંગને ઘટ્ટ કરવા માટે આ એક ઉપાય ઉત્તમ સાબિત થાય છે.

1 / 5
મહેંદી સુકાઈ જાય પછી તરત જ તેને દૂર કરવાની ઈચ્છા થાય છે. તેથી મોટાભાગની મહિલાઓ તેને પાણી સાફ કરે છે.પરંતુ જો તમે થોડી ધીરજ રાખો અને તમારા હાથ પર સરસવનું તેલ લગાવો અને ધીમે ધીમે મહેંદી કાઢી નાખો તો તેનો રંગ ખીલશે.

મહેંદી સુકાઈ જાય પછી તરત જ તેને દૂર કરવાની ઈચ્છા થાય છે. તેથી મોટાભાગની મહિલાઓ તેને પાણી સાફ કરે છે.પરંતુ જો તમે થોડી ધીરજ રાખો અને તમારા હાથ પર સરસવનું તેલ લગાવો અને ધીમે ધીમે મહેંદી કાઢી નાખો તો તેનો રંગ ખીલશે.

2 / 5
મહેદીનો રંગ લાવવા માટે લીંબુ અને ખાંડનું દ્વાવણ ઉત્તમ માનવામાં આવે છે. મહેંદી સુકાઈ જાય ત્યારબાદ મહેંદી પર આ મિશ્રણને રુ વડે લગાવો. આ પ્રક્રિયા 2 વખત કરો. ત્યાર બાદ મહેંદી સુકાય પછી જ મહેંદીને નીકાળો

મહેદીનો રંગ લાવવા માટે લીંબુ અને ખાંડનું દ્વાવણ ઉત્તમ માનવામાં આવે છે. મહેંદી સુકાઈ જાય ત્યારબાદ મહેંદી પર આ મિશ્રણને રુ વડે લગાવો. આ પ્રક્રિયા 2 વખત કરો. ત્યાર બાદ મહેંદી સુકાય પછી જ મહેંદીને નીકાળો

3 / 5
નીલગિરીનું તેલ બજારમાં સરળતાથી મળી રહે છે.નીલગીરીના તેલને હાથ પર લગાવવાથી મહેંદીનો રંગ ઘટ્ટ થાય  છે.

નીલગિરીનું તેલ બજારમાં સરળતાથી મળી રહે છે.નીલગીરીના તેલને હાથ પર લગાવવાથી મહેંદીનો રંગ ઘટ્ટ થાય છે.

4 / 5
 તમારે હાથમાં કે પગ પર મહેંદી લગાવવાની હોય તો પહેલા ત્વચાને સાફ કરવી જોઈએ.મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાવવાનું ટાળવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આમાં રહેલા રસાયણો મહેંદીના રંગને નિસ્તેજ બનાવી શકે છે.

તમારે હાથમાં કે પગ પર મહેંદી લગાવવાની હોય તો પહેલા ત્વચાને સાફ કરવી જોઈએ.મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાવવાનું ટાળવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આમાં રહેલા રસાયણો મહેંદીના રંગને નિસ્તેજ બનાવી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">