AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરવા ચોથ 2023: તમારી મહેંદીનો રંગ ઘટ્ટ લાવવા અપનાવો આ ઘરેલુ અને સરળ ઉપાયો, જુઓ ફોટા

દરેક મહિલાઓ તહેવાર પણ મહેંદી લગાવાની શોખીન હોય છે. તેમજ મહેંદી લગાવવી મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે. કારતક માસની ચતુર્થીના દિવસે કરવા ચોથ વ્રત રાખવામાં આવે છે. તો આ વર્ષે કરવા ચોથ આવતીકાલે એટલે કે 1 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. જેમાં મોટા ભાગની મહિલાઓ હાથમાં મહેંદી મુકાવતી હોય છે. એક માન્યતાઓ અનુસાર મહેંદીનો રંગ પતિ-પત્ની વચ્ચેના પ્રેમની ઊંડાઈ દર્શાવે છે.તો આજે અમે તમારા માટે ખાસ મહેંદીનો રંગ ઘાટો લાવવાની સરળ અને ઘરેલુ ઉપાયો લાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 1:55 PM
Share
3-4 લવિંગ લો અને તેને તવા પર ગરમ કરો.જ્યારે ધુમાડો થાય ત્યારે તમારી હથેળીઓને નજીકથી શેકો. આ કરતી વખતે ધ્યાન રાખો કે તમારા હાથ બળે નહિ. મહેંદીના રંગને ઘટ્ટ કરવા માટે આ એક ઉપાય ઉત્તમ સાબિત થાય છે.

3-4 લવિંગ લો અને તેને તવા પર ગરમ કરો.જ્યારે ધુમાડો થાય ત્યારે તમારી હથેળીઓને નજીકથી શેકો. આ કરતી વખતે ધ્યાન રાખો કે તમારા હાથ બળે નહિ. મહેંદીના રંગને ઘટ્ટ કરવા માટે આ એક ઉપાય ઉત્તમ સાબિત થાય છે.

1 / 5
મહેંદી સુકાઈ જાય પછી તરત જ તેને દૂર કરવાની ઈચ્છા થાય છે. તેથી મોટાભાગની મહિલાઓ તેને પાણી સાફ કરે છે.પરંતુ જો તમે થોડી ધીરજ રાખો અને તમારા હાથ પર સરસવનું તેલ લગાવો અને ધીમે ધીમે મહેંદી કાઢી નાખો તો તેનો રંગ ખીલશે.

મહેંદી સુકાઈ જાય પછી તરત જ તેને દૂર કરવાની ઈચ્છા થાય છે. તેથી મોટાભાગની મહિલાઓ તેને પાણી સાફ કરે છે.પરંતુ જો તમે થોડી ધીરજ રાખો અને તમારા હાથ પર સરસવનું તેલ લગાવો અને ધીમે ધીમે મહેંદી કાઢી નાખો તો તેનો રંગ ખીલશે.

2 / 5
મહેદીનો રંગ લાવવા માટે લીંબુ અને ખાંડનું દ્વાવણ ઉત્તમ માનવામાં આવે છે. મહેંદી સુકાઈ જાય ત્યારબાદ મહેંદી પર આ મિશ્રણને રુ વડે લગાવો. આ પ્રક્રિયા 2 વખત કરો. ત્યાર બાદ મહેંદી સુકાય પછી જ મહેંદીને નીકાળો

મહેદીનો રંગ લાવવા માટે લીંબુ અને ખાંડનું દ્વાવણ ઉત્તમ માનવામાં આવે છે. મહેંદી સુકાઈ જાય ત્યારબાદ મહેંદી પર આ મિશ્રણને રુ વડે લગાવો. આ પ્રક્રિયા 2 વખત કરો. ત્યાર બાદ મહેંદી સુકાય પછી જ મહેંદીને નીકાળો

3 / 5
નીલગિરીનું તેલ બજારમાં સરળતાથી મળી રહે છે.નીલગીરીના તેલને હાથ પર લગાવવાથી મહેંદીનો રંગ ઘટ્ટ થાય  છે.

નીલગિરીનું તેલ બજારમાં સરળતાથી મળી રહે છે.નીલગીરીના તેલને હાથ પર લગાવવાથી મહેંદીનો રંગ ઘટ્ટ થાય છે.

4 / 5
 તમારે હાથમાં કે પગ પર મહેંદી લગાવવાની હોય તો પહેલા ત્વચાને સાફ કરવી જોઈએ.મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાવવાનું ટાળવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આમાં રહેલા રસાયણો મહેંદીના રંગને નિસ્તેજ બનાવી શકે છે.

તમારે હાથમાં કે પગ પર મહેંદી લગાવવાની હોય તો પહેલા ત્વચાને સાફ કરવી જોઈએ.મોઈશ્ચરાઈઝર કે ક્રીમ લગાવવાનું ટાળવુ જોઈએ. એવું માનવામાં આવે છે કે આમાં રહેલા રસાયણો મહેંદીના રંગને નિસ્તેજ બનાવી શકે છે.

5 / 5
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">