IRCTC Tour Package : ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરો, જાણો IRCTC ટુર પેકેજની વિગતો
3 રાત અને 4 દિવસના આ પેકેજની શરુઆત દિલ્હીથી શરુ થશે. આ પેકેજ હેઠળ તમને થર્ડ એસીમાં મુસાફરી કરાવવામાં આવશે. તેમજ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની વ્યવસ્થા પણ આઈઆરસીટીસી પુરી પાડશે.
Latest News Updates
Most Read Stories