Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway Scheme : સ્લીપર ટિકિટ પર લો ACનો આનંદ, બધા મુસાફરોને મળે છે આ ખાસ સુવિધા

Indian Railway Scheme ભારતીય રેલવે મુસાફરોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મુસાફરો અનેક સુવિધાઓથી ઘણી વાર વાકેફ હોતા નથી. આજે અમે તમને ભારતીય રેલવેની ઓટો અપગ્રેડ સુવિધા વિશે જણાવીશું. આમાં તમે તમારી સ્લીપર ટિકિટને સરળતાથી ACમાં અપગ્રેડ કરી શકો છો. ચાલો આ લેખમાં આ સુવિધા વિશે વિગતવાર જાણીએ.

| Updated on: Mar 01, 2024 | 7:00 AM
ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ભારતીય રેલવે મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. જ્યારે પણ મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરાવે છે ત્યારે તેમને ઓટો-અપગ્રેડેશનનો વિકલ્પ મળે છે. આ સેવામાં મુસાફરો તેમની ટિકિટ વર્ગને અપગ્રેડ કરી શકે છે.

ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ભારતીય રેલવે મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. જ્યારે પણ મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરાવે છે ત્યારે તેમને ઓટો-અપગ્રેડેશનનો વિકલ્પ મળે છે. આ સેવામાં મુસાફરો તેમની ટિકિટ વર્ગને અપગ્રેડ કરી શકે છે.

1 / 5
મતલબ કે જો કોઈ મુસાફર સ્લીપર ક્લાસની ટિકિટ લે છે. તો તે પોતાની ટિકિટને 3rd ACમાં મફતમાં અપગ્રેડ કરી શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુક કરતી વખતે મુસાફરો ઓટો અપગ્રેડનો વિકલ્પ પસંદ કરી શકે છે.

મતલબ કે જો કોઈ મુસાફર સ્લીપર ક્લાસની ટિકિટ લે છે. તો તે પોતાની ટિકિટને 3rd ACમાં મફતમાં અપગ્રેડ કરી શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુક કરતી વખતે મુસાફરો ઓટો અપગ્રેડનો વિકલ્પ પસંદ કરી શકે છે.

2 / 5
ઓટો અપગ્રેડમાં જો 3A, 2A અને 1A કોચમાં સીટ ઉપલબ્ધ હોય તો મુસાફરો તેમની ટિકિટ પ્રમાણે તેને અપગ્રેડ કરી શકે છે. મુસાફરોને આ સુવિધા ફ્રી અથવા પેઇડમાં પણ મળે છે.

ઓટો અપગ્રેડમાં જો 3A, 2A અને 1A કોચમાં સીટ ઉપલબ્ધ હોય તો મુસાફરો તેમની ટિકિટ પ્રમાણે તેને અપગ્રેડ કરી શકે છે. મુસાફરોને આ સુવિધા ફ્રી અથવા પેઇડમાં પણ મળે છે.

3 / 5
તમે મફતમાં ટિકિટ ક્યારે અપગ્રેડ કરી શકો છો : તમે મુસાફરી પહેલાં અથવા મુસાફરી દરમિયાન ટિકિટ અપગ્રેડ કરી શકો છો. જો મુસાફરો મુસાફરી દરમિયાન તેમની ટિકિટ અપગ્રેડ કરે છે, તો તેમણે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. જ્યારે જો યાત્રી ટિકિટ બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ પસંદ કરે છે, તો તે મફતમાં ટિકિટ અપગ્રેડ કરી શકે છે. ટ્રેનમાં સીટ ઉપલબ્ધ હોય તો જ સીટને અપગ્રેડ કરી શકાય છે.

તમે મફતમાં ટિકિટ ક્યારે અપગ્રેડ કરી શકો છો : તમે મુસાફરી પહેલાં અથવા મુસાફરી દરમિયાન ટિકિટ અપગ્રેડ કરી શકો છો. જો મુસાફરો મુસાફરી દરમિયાન તેમની ટિકિટ અપગ્રેડ કરે છે, તો તેમણે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. જ્યારે જો યાત્રી ટિકિટ બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ પસંદ કરે છે, તો તે મફતમાં ટિકિટ અપગ્રેડ કરી શકે છે. ટ્રેનમાં સીટ ઉપલબ્ધ હોય તો જ સીટને અપગ્રેડ કરી શકાય છે.

4 / 5
કયા આધારે થાય છે સીટ અપગ્રેડેશન : ભારતીય રેલવેએ વર્ષ 2006માં ઓટો-અપગ્રેડેશન સ્કીમ શરૂ કરી હતી. રિઝર્વેશન ફોર્મની બધાથી ઉપર ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ IRCTC એપ અને ઓનલાઈન પોર્ટલ પર પણ ઓફર કરવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા બાદ રેલવે ટિકિટને અપગ્રેડ કરવાનું વિચારે છે. ચાર્ટ તૈયાર કરતી વખતે PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) દ્વારા અપગ્રેડેશન આપમેળે થાય છે.

કયા આધારે થાય છે સીટ અપગ્રેડેશન : ભારતીય રેલવેએ વર્ષ 2006માં ઓટો-અપગ્રેડેશન સ્કીમ શરૂ કરી હતી. રિઝર્વેશન ફોર્મની બધાથી ઉપર ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ IRCTC એપ અને ઓનલાઈન પોર્ટલ પર પણ ઓફર કરવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા બાદ રેલવે ટિકિટને અપગ્રેડ કરવાનું વિચારે છે. ચાર્ટ તૈયાર કરતી વખતે PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) દ્વારા અપગ્રેડેશન આપમેળે થાય છે.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">